શોધખોળ કરો

સુરતમાં મોદીના કાર્યક્રમ પહેલાં કોને કોને કરાયા નજરકેદ? 'પાસ'ના નેતાઓ તરફ રખાયું કેવું વલણ ? જાણો

1/4
 જો કે, આ વખતે પાટીદાર અનામત આંદોલન સમિતિ (પાસ)ના કોઈ નેતા કે કાર્યકરોને પોલીસે નજરકેદમાં રાખ્યા નથી. પાટીદારો તરફ કૂણું વલણ અપનાવીને ભાજપ તેમનો વિશ્વાસ જીતવા માગે છે તેવો મેસેજ પાટીદારોમાં જાય એ માટે પાટીદાર આગેવાનો સામે કોઈ પગલાં નથી લેવાયાં.
જો કે, આ વખતે પાટીદાર અનામત આંદોલન સમિતિ (પાસ)ના કોઈ નેતા કે કાર્યકરોને પોલીસે નજરકેદમાં રાખ્યા નથી. પાટીદારો તરફ કૂણું વલણ અપનાવીને ભાજપ તેમનો વિશ્વાસ જીતવા માગે છે તેવો મેસેજ પાટીદારોમાં જાય એ માટે પાટીદાર આગેવાનો સામે કોઈ પગલાં નથી લેવાયાં.
2/4
 આ ઉપરાંત સુરત શહેર કોંગ્રેસના આગેવાનો અને કોર્પોરેટરો અશોક જીરાવાલા, દિનેશ કાછડિયા, ગિરીશ પાનસુરિયા, હાર્દિક ભાલાળા સહિતના દસેક કોંગ્રેસી નેતાને પણ સુરત ક્રાઇમ બ્રાંચમા નજરકેદમાં રખાયા હતા. આ આગેવાનો મોદીના કાર્યક્રમમાં વિરોધ કરવા જવાના હતા.
આ ઉપરાંત સુરત શહેર કોંગ્રેસના આગેવાનો અને કોર્પોરેટરો અશોક જીરાવાલા, દિનેશ કાછડિયા, ગિરીશ પાનસુરિયા, હાર્દિક ભાલાળા સહિતના દસેક કોંગ્રેસી નેતાને પણ સુરત ક્રાઇમ બ્રાંચમા નજરકેદમાં રખાયા હતા. આ આગેવાનો મોદીના કાર્યક્રમમાં વિરોધ કરવા જવાના હતા.
3/4
 મોદી આજે બાજીપુરા ખાતે સુમુલ ડેરીના રૂ. 400 કરોડના પ્લાન્ટનું ઉદઘાટન કરવાના છે. આ કાર્યક્રમમાં ખેડૂતોના પ્રશ્ને વિરોધ કરવાની ચીમકી ખેડૂત સંગઠનો દ્વારા અપાઈ હતી. તેના કારણે સુરત પોલીસે સુમુલના એક ડિરેક્ટર જયેશ દેલાડને નજરકેદ કરી દીધા હતા.
મોદી આજે બાજીપુરા ખાતે સુમુલ ડેરીના રૂ. 400 કરોડના પ્લાન્ટનું ઉદઘાટન કરવાના છે. આ કાર્યક્રમમાં ખેડૂતોના પ્રશ્ને વિરોધ કરવાની ચીમકી ખેડૂત સંગઠનો દ્વારા અપાઈ હતી. તેના કારણે સુરત પોલીસે સુમુલના એક ડિરેક્ટર જયેશ દેલાડને નજરકેદ કરી દીધા હતા.
4/4
સુરત :વડાપ્રધાન નરેન્દ્ર મોદી રવિવારે સાંજે સુરત પધાર્યા તે પહેલાં તેમના કાર્યક્રમમાં કોઈ ધાંધલ-ધમાલ ના થાય એટલા માટે પોલીસે ખેડૂત સમાજના આગેવાનો તેમજ કોંગ્રેસના કેટલાક કોર્પોરેટરોને નજરકેદ કરી લીધા હતા. કોંગ્રેસ દ્વારા મોદીના કાર્યક્રમનો વિરોધ કરવાની ચીમકી અપાતાં પોલીસે આ પગલું ભર્યું હતું.
સુરત :વડાપ્રધાન નરેન્દ્ર મોદી રવિવારે સાંજે સુરત પધાર્યા તે પહેલાં તેમના કાર્યક્રમમાં કોઈ ધાંધલ-ધમાલ ના થાય એટલા માટે પોલીસે ખેડૂત સમાજના આગેવાનો તેમજ કોંગ્રેસના કેટલાક કોર્પોરેટરોને નજરકેદ કરી લીધા હતા. કોંગ્રેસ દ્વારા મોદીના કાર્યક્રમનો વિરોધ કરવાની ચીમકી અપાતાં પોલીસે આ પગલું ભર્યું હતું.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

PM મોદી આવતીકાલે ગુજરાતના પ્રવાસે: વડોદરા-નવસારીને ₹35,200 કરોડના વિકાસકાર્યોનું કરશે લોકાર્પણ-ખાતમુહૂર્ત
PM મોદી આવતીકાલે ગુજરાતના પ્રવાસે: વડોદરા-નવસારીને ₹35,200 કરોડના વિકાસકાર્યોનું કરશે લોકાર્પણ-ખાતમુહૂર્ત
કિંજલ રબારી વિવાદમાં સિનાડ ગામમાં ભારે તંગદિલી: મંદિર પરિસરમાં PSI પર હુમલો
કિંજલ રબારી વિવાદમાં સિનાડ ગામમાં ભારે તંગદિલી: મંદિર પરિસરમાં PSI પર હુમલો
દેશમાં 6 બેઠકોની પેટાચૂંટણી જાહેર: નંદીગ્રામ બેઠક પરથી શું મમતા બેનર્જી ફરી ચૂંટણી લડશે?
દેશમાં 6 બેઠકોની પેટાચૂંટણી જાહેર: નંદીગ્રામ બેઠક પરથી શું મમતા બેનર્જી ફરી ચૂંટણી લડશે?
બોટાદમાં ભાજપના નેતા અને પોલીસ દ્વારા કોળી યુવાન પાસેથી ₹1 કરોડનો તોડ: બોટાદ MLAના આરોપથી રાજકારણ ગરમાયું
બોટાદમાં ભાજપના નેતા અને પોલીસ દ્વારા કોળી યુવાન પાસેથી ₹1 કરોડનો તોડ: બોટાદ MLAના આરોપથી રાજકારણ ગરમાયું

વિડિઓઝ

Isudan Gadhvi Statement : ચૈતર વસાવાને હંગામી જામીન મુદ્દે AAPના પ્રદેશ અધ્યક્ષની પ્રથમ પ્રતિક્રીયા
બોટાદ ભાજપના મોટા નેતાએ કર્યો કરોડોનો ‘તોડ’? ઉમેશ મકવાણાના આરોપોથી ગુજરાતની રાજનીતિમાં ખળભળાટ
આજે શ્રાવણ મહિનાનો અંતિમ સોમવાર, મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટ્યા
Surat | સુરતના સચિન રેલવે સ્ટેશને યુવક પર જીવલેણ હુમલો, યુવકને હોસ્પિટલ ખસેડાયો
Ahmedabad: વટવા GIDCમાં બે ભાઈ પર હિંસક હુમલો, 'લગ્નની કંકોત્રી કેમ ન આપી' તેમ કહી માર્યો માર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PM મોદી આવતીકાલે ગુજરાતના પ્રવાસે: વડોદરા-નવસારીને ₹35,200 કરોડના વિકાસકાર્યોનું કરશે લોકાર્પણ-ખાતમુહૂર્ત
PM મોદી આવતીકાલે ગુજરાતના પ્રવાસે: વડોદરા-નવસારીને ₹35,200 કરોડના વિકાસકાર્યોનું કરશે લોકાર્પણ-ખાતમુહૂર્ત
કિંજલ રબારી વિવાદમાં સિનાડ ગામમાં ભારે તંગદિલી: મંદિર પરિસરમાં PSI પર હુમલો
કિંજલ રબારી વિવાદમાં સિનાડ ગામમાં ભારે તંગદિલી: મંદિર પરિસરમાં PSI પર હુમલો
દેશમાં 6 બેઠકોની પેટાચૂંટણી જાહેર: નંદીગ્રામ બેઠક પરથી શું મમતા બેનર્જી ફરી ચૂંટણી લડશે?
દેશમાં 6 બેઠકોની પેટાચૂંટણી જાહેર: નંદીગ્રામ બેઠક પરથી શું મમતા બેનર્જી ફરી ચૂંટણી લડશે?
બોટાદમાં ભાજપના નેતા અને પોલીસ દ્વારા કોળી યુવાન પાસેથી ₹1 કરોડનો તોડ: બોટાદ MLAના આરોપથી રાજકારણ ગરમાયું
બોટાદમાં ભાજપના નેતા અને પોલીસ દ્વારા કોળી યુવાન પાસેથી ₹1 કરોડનો તોડ: બોટાદ MLAના આરોપથી રાજકારણ ગરમાયું
'મોંઘવારી વધી પણ મજૂરી એ જ': રાજુલાના હીરા ઘસનારાઓ રસ્તા પર, જાણો શું છે માંગણીઓ
'મોંઘવારી વધી પણ મજૂરી એ જ': રાજુલાના હીરા ઘસનારાઓ રસ્તા પર, જાણો શું છે માંગણીઓ
3 ઓક્ટોબરે ભારતીય ક્રિકેટમાં લખાશે અનોખો ઈતિહાસ: ટીમ ઈન્ડિયા એક જ દિવસમાં રમશે 2 મેચ
3 ઓક્ટોબરે ભારતીય ક્રિકેટમાં લખાશે અનોખો ઈતિહાસ: ટીમ ઈન્ડિયા એક જ દિવસમાં રમશે 2 મેચ
MLA ચૈતર વસાવાને હાઈકોર્ટમાંથી મળી મોટી રાહત, જાણો કઈ શરતે મળ્યા જામીન
MLA ચૈતર વસાવાને હાઈકોર્ટમાંથી મળી મોટી રાહત, જાણો કઈ શરતે મળ્યા જામીન
IND vs WI: શ્રેયસ ઐયર નહીં રમે ODI શ્રેણી, આ વિસ્ફોટક યુવા ખેલાડીની એન્ટ્રી!
IND vs WI: શ્રેયસ ઐયર નહીં રમે ODI શ્રેણી, આ વિસ્ફોટક યુવા ખેલાડીની એન્ટ્રી!
Embed widget