શોધખોળ કરો

સુરતઃ પાટીદાર સમાજે લીધો ક્રાન્તિકારી નિર્ણય, ક્યા યુવકોને સમૂહ લગ્નમાં નહીં મળે એન્ટ્રી?

1/6
સુરત: વરરાજાને પાન-માવાનું વ્યસન ન હોય તો જ સમૂહ લગ્નોત્સવમાં લગ્ન નોંધણીનો નિયમ શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરત તરફથી યોજનાના સમૂહ લગ્ન સમારોહ માટે નક્કી થયો છે. સમાજ દ્વારા વ્યસન મુક્તિ જાગૃતિ માટે આ મહત્વનો નિર્ણય લેવાયો છે. છેલ્લા ચાર દાયકાથી સમૂહ લગ્નની પ્રવૃતિ થાય છે. પરંતુ વરરાજા માટે વ્યસન હોય તો જ સમૂહ લગ્ન આયોજનમાં નામ નોંધણી થાય તેવી પ્રથમ ઘટના છે. સૌરાષ્ટ્રવાસી સમાજે સરાહનીય પહેલ કરી છે.
સુરત: વરરાજાને પાન-માવાનું વ્યસન ન હોય તો જ સમૂહ લગ્નોત્સવમાં લગ્ન નોંધણીનો નિયમ શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરત તરફથી યોજનાના સમૂહ લગ્ન સમારોહ માટે નક્કી થયો છે. સમાજ દ્વારા વ્યસન મુક્તિ જાગૃતિ માટે આ મહત્વનો નિર્ણય લેવાયો છે. છેલ્લા ચાર દાયકાથી સમૂહ લગ્નની પ્રવૃતિ થાય છે. પરંતુ વરરાજા માટે વ્યસન હોય તો જ સમૂહ લગ્ન આયોજનમાં નામ નોંધણી થાય તેવી પ્રથમ ઘટના છે. સૌરાષ્ટ્રવાસી સમાજે સરાહનીય પહેલ કરી છે.
2/6
નવા વિચાર તથા સામાજિક પરિવર્તન માટે હંમેશાં દિશા આપનાર શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરત તરફથી આગામી 28મી જાન્યુઆરી 2018ના રોજ 59માં સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવેલું છે. આ માટે લગ્ન નોંધણી શરૂ કરવામાં આવી છે. પરંતુ લગ્ન નોંધણી માટે જેનાં લગ્ન થવાના છે તે મુરતિયાને કોઈપણ જાતનું વ્યસન ન હોવું જોઈએ. તેવી શરત મુકવામાં આવી છે.
નવા વિચાર તથા સામાજિક પરિવર્તન માટે હંમેશાં દિશા આપનાર શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરત તરફથી આગામી 28મી જાન્યુઆરી 2018ના રોજ 59માં સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવેલું છે. આ માટે લગ્ન નોંધણી શરૂ કરવામાં આવી છે. પરંતુ લગ્ન નોંધણી માટે જેનાં લગ્ન થવાના છે તે મુરતિયાને કોઈપણ જાતનું વ્યસન ન હોવું જોઈએ. તેવી શરત મુકવામાં આવી છે.
3/6
અત્યાર સુધીમાં 200 યુગલોની લગ્ન નોંઘણી થઈ ગઈ છે. તેમાંથી 20 વરરાજાને વ્યસન હતા, તેમણે વ્યસન છોડી દીધાની ખાતરી આપી છે. સમૂહલગ્નોત્સવમાં જોડાનારી કન્યાઓએ સમાજ અને દાતાના આ ક્રાંતિકારી વિચારને અભિનંદન પાઠવ્યા હતા.
અત્યાર સુધીમાં 200 યુગલોની લગ્ન નોંઘણી થઈ ગઈ છે. તેમાંથી 20 વરરાજાને વ્યસન હતા, તેમણે વ્યસન છોડી દીધાની ખાતરી આપી છે. સમૂહલગ્નોત્સવમાં જોડાનારી કન્યાઓએ સમાજ અને દાતાના આ ક્રાંતિકારી વિચારને અભિનંદન પાઠવ્યા હતા.
4/6
તેમની લાગ્ણીથી વ્યસન મુક્તિનો નિર્ણય લેવાયો છે. વ્યસન ન હોય તો જ તે વરરાજા માટે સમૂહ લગ્નમાં ખર્ચ કરવો. આ વિચારને ખૂબ જ સારો આવકાર મળ્યો છે. લોકોને અને જે પક્ષકારો લગ્ન મહોત્સવમાં જોડાનાર છે તે પરિવારોએ પણ વ્યસન મુક્તિના વિચારને આવકાર્યો છે. આ નિર્ણયથી વ્યસનમુક્તિ જાગૃતિ અભિયાનને બળ મળશે..
તેમની લાગ્ણીથી વ્યસન મુક્તિનો નિર્ણય લેવાયો છે. વ્યસન ન હોય તો જ તે વરરાજા માટે સમૂહ લગ્નમાં ખર્ચ કરવો. આ વિચારને ખૂબ જ સારો આવકાર મળ્યો છે. લોકોને અને જે પક્ષકારો લગ્ન મહોત્સવમાં જોડાનાર છે તે પરિવારોએ પણ વ્યસન મુક્તિના વિચારને આવકાર્યો છે. આ નિર્ણયથી વ્યસનમુક્તિ જાગૃતિ અભિયાનને બળ મળશે..
5/6
શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરતના પ્રમુખ કાનજી આર. ભાલાળા તથા મંત્રી લક્ષ્મણ ડોબરિયાએ વધુ માહિતી આપતા જણાવ્યું હતું કે આગામી 59માં લગ્ન સંસ્કાર મહોત્સવમાં મુખ્ય યજમાન દાતા ધીરૂ વલ્લભ કોટડિયા છે.
શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરતના પ્રમુખ કાનજી આર. ભાલાળા તથા મંત્રી લક્ષ્મણ ડોબરિયાએ વધુ માહિતી આપતા જણાવ્યું હતું કે આગામી 59માં લગ્ન સંસ્કાર મહોત્સવમાં મુખ્ય યજમાન દાતા ધીરૂ વલ્લભ કોટડિયા છે.
6/6
જો વ્યસન હોય અને થનાર પત્નીની સાક્ષીએ વ્યસન છોડવાનો સંકલ્પ કરે અને ખરેખર વ્યસન છોડી દીધાની ખાતરી થાય તો જ લગ્ન નોંધણી ફી સ્વીકારવામાં આવશે. ખુબ મોટી સંખ્યામાં લગ્ન નોંધણી માટે નામ લખાવવામાં આવી રહ્યા છે.
જો વ્યસન હોય અને થનાર પત્નીની સાક્ષીએ વ્યસન છોડવાનો સંકલ્પ કરે અને ખરેખર વ્યસન છોડી દીધાની ખાતરી થાય તો જ લગ્ન નોંધણી ફી સ્વીકારવામાં આવશે. ખુબ મોટી સંખ્યામાં લગ્ન નોંધણી માટે નામ લખાવવામાં આવી રહ્યા છે.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

PM મોદી આવતીકાલે ગુજરાતના પ્રવાસે: વડોદરા-નવસારીને ₹35,200 કરોડના વિકાસકાર્યોનું કરશે લોકાર્પણ-ખાતમુહૂર્ત
PM મોદી આવતીકાલે ગુજરાતના પ્રવાસે: વડોદરા-નવસારીને ₹35,200 કરોડના વિકાસકાર્યોનું કરશે લોકાર્પણ-ખાતમુહૂર્ત
કિંજલ રબારી વિવાદમાં સિનાડ ગામમાં ભારે તંગદિલી: મંદિર પરિસરમાં PSI પર હુમલો
કિંજલ રબારી વિવાદમાં સિનાડ ગામમાં ભારે તંગદિલી: મંદિર પરિસરમાં PSI પર હુમલો
દેશમાં 6 બેઠકોની પેટાચૂંટણી જાહેર: નંદીગ્રામ બેઠક પરથી શું મમતા બેનર્જી ફરી ચૂંટણી લડશે?
દેશમાં 6 બેઠકોની પેટાચૂંટણી જાહેર: નંદીગ્રામ બેઠક પરથી શું મમતા બેનર્જી ફરી ચૂંટણી લડશે?
બોટાદમાં ભાજપના નેતા અને પોલીસ દ્વારા કોળી યુવાન પાસેથી ₹1 કરોડનો તોડ: બોટાદ MLAના આરોપથી રાજકારણ ગરમાયું
બોટાદમાં ભાજપના નેતા અને પોલીસ દ્વારા કોળી યુવાન પાસેથી ₹1 કરોડનો તોડ: બોટાદ MLAના આરોપથી રાજકારણ ગરમાયું

વિડિઓઝ

Isudan Gadhvi Statement : ચૈતર વસાવાને હંગામી જામીન મુદ્દે AAPના પ્રદેશ અધ્યક્ષની પ્રથમ પ્રતિક્રીયા
બોટાદ ભાજપના મોટા નેતાએ કર્યો કરોડોનો ‘તોડ’? ઉમેશ મકવાણાના આરોપોથી ગુજરાતની રાજનીતિમાં ખળભળાટ
આજે શ્રાવણ મહિનાનો અંતિમ સોમવાર, મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટ્યા
Surat | સુરતના સચિન રેલવે સ્ટેશને યુવક પર જીવલેણ હુમલો, યુવકને હોસ્પિટલ ખસેડાયો
Ahmedabad: વટવા GIDCમાં બે ભાઈ પર હિંસક હુમલો, 'લગ્નની કંકોત્રી કેમ ન આપી' તેમ કહી માર્યો માર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PM મોદી આવતીકાલે ગુજરાતના પ્રવાસે: વડોદરા-નવસારીને ₹35,200 કરોડના વિકાસકાર્યોનું કરશે લોકાર્પણ-ખાતમુહૂર્ત
PM મોદી આવતીકાલે ગુજરાતના પ્રવાસે: વડોદરા-નવસારીને ₹35,200 કરોડના વિકાસકાર્યોનું કરશે લોકાર્પણ-ખાતમુહૂર્ત
કિંજલ રબારી વિવાદમાં સિનાડ ગામમાં ભારે તંગદિલી: મંદિર પરિસરમાં PSI પર હુમલો
કિંજલ રબારી વિવાદમાં સિનાડ ગામમાં ભારે તંગદિલી: મંદિર પરિસરમાં PSI પર હુમલો
દેશમાં 6 બેઠકોની પેટાચૂંટણી જાહેર: નંદીગ્રામ બેઠક પરથી શું મમતા બેનર્જી ફરી ચૂંટણી લડશે?
દેશમાં 6 બેઠકોની પેટાચૂંટણી જાહેર: નંદીગ્રામ બેઠક પરથી શું મમતા બેનર્જી ફરી ચૂંટણી લડશે?
બોટાદમાં ભાજપના નેતા અને પોલીસ દ્વારા કોળી યુવાન પાસેથી ₹1 કરોડનો તોડ: બોટાદ MLAના આરોપથી રાજકારણ ગરમાયું
બોટાદમાં ભાજપના નેતા અને પોલીસ દ્વારા કોળી યુવાન પાસેથી ₹1 કરોડનો તોડ: બોટાદ MLAના આરોપથી રાજકારણ ગરમાયું
'મોંઘવારી વધી પણ મજૂરી એ જ': રાજુલાના હીરા ઘસનારાઓ રસ્તા પર, જાણો શું છે માંગણીઓ
'મોંઘવારી વધી પણ મજૂરી એ જ': રાજુલાના હીરા ઘસનારાઓ રસ્તા પર, જાણો શું છે માંગણીઓ
3 ઓક્ટોબરે ભારતીય ક્રિકેટમાં લખાશે અનોખો ઈતિહાસ: ટીમ ઈન્ડિયા એક જ દિવસમાં રમશે 2 મેચ
3 ઓક્ટોબરે ભારતીય ક્રિકેટમાં લખાશે અનોખો ઈતિહાસ: ટીમ ઈન્ડિયા એક જ દિવસમાં રમશે 2 મેચ
MLA ચૈતર વસાવાને હાઈકોર્ટમાંથી મળી મોટી રાહત, જાણો કઈ શરતે મળ્યા જામીન
MLA ચૈતર વસાવાને હાઈકોર્ટમાંથી મળી મોટી રાહત, જાણો કઈ શરતે મળ્યા જામીન
IND vs WI: શ્રેયસ ઐયર નહીં રમે ODI શ્રેણી, આ વિસ્ફોટક યુવા ખેલાડીની એન્ટ્રી!
IND vs WI: શ્રેયસ ઐયર નહીં રમે ODI શ્રેણી, આ વિસ્ફોટક યુવા ખેલાડીની એન્ટ્રી!
Embed widget