શોધખોળ કરો

સુરતઃ પાટીદાર સમાજે લીધો ક્રાન્તિકારી નિર્ણય, ક્યા યુવકોને સમૂહ લગ્નમાં નહીં મળે એન્ટ્રી?

1/6
સુરત: વરરાજાને પાન-માવાનું વ્યસન ન હોય તો જ સમૂહ લગ્નોત્સવમાં લગ્ન નોંધણીનો નિયમ શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરત તરફથી યોજનાના સમૂહ લગ્ન સમારોહ માટે નક્કી થયો છે. સમાજ દ્વારા વ્યસન મુક્તિ જાગૃતિ માટે આ મહત્વનો નિર્ણય લેવાયો છે. છેલ્લા ચાર દાયકાથી સમૂહ લગ્નની પ્રવૃતિ થાય છે. પરંતુ વરરાજા માટે વ્યસન હોય તો જ સમૂહ લગ્ન આયોજનમાં નામ નોંધણી થાય તેવી પ્રથમ ઘટના છે. સૌરાષ્ટ્રવાસી સમાજે સરાહનીય પહેલ કરી છે.
સુરત: વરરાજાને પાન-માવાનું વ્યસન ન હોય તો જ સમૂહ લગ્નોત્સવમાં લગ્ન નોંધણીનો નિયમ શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરત તરફથી યોજનાના સમૂહ લગ્ન સમારોહ માટે નક્કી થયો છે. સમાજ દ્વારા વ્યસન મુક્તિ જાગૃતિ માટે આ મહત્વનો નિર્ણય લેવાયો છે. છેલ્લા ચાર દાયકાથી સમૂહ લગ્નની પ્રવૃતિ થાય છે. પરંતુ વરરાજા માટે વ્યસન હોય તો જ સમૂહ લગ્ન આયોજનમાં નામ નોંધણી થાય તેવી પ્રથમ ઘટના છે. સૌરાષ્ટ્રવાસી સમાજે સરાહનીય પહેલ કરી છે.
2/6
નવા વિચાર તથા સામાજિક પરિવર્તન માટે હંમેશાં દિશા આપનાર શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરત તરફથી આગામી 28મી જાન્યુઆરી 2018ના રોજ 59માં સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવેલું છે. આ માટે લગ્ન નોંધણી શરૂ કરવામાં આવી છે. પરંતુ લગ્ન નોંધણી માટે જેનાં લગ્ન થવાના છે તે મુરતિયાને કોઈપણ જાતનું વ્યસન ન હોવું જોઈએ. તેવી શરત મુકવામાં આવી છે.
નવા વિચાર તથા સામાજિક પરિવર્તન માટે હંમેશાં દિશા આપનાર શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરત તરફથી આગામી 28મી જાન્યુઆરી 2018ના રોજ 59માં સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવેલું છે. આ માટે લગ્ન નોંધણી શરૂ કરવામાં આવી છે. પરંતુ લગ્ન નોંધણી માટે જેનાં લગ્ન થવાના છે તે મુરતિયાને કોઈપણ જાતનું વ્યસન ન હોવું જોઈએ. તેવી શરત મુકવામાં આવી છે.
3/6
અત્યાર સુધીમાં 200 યુગલોની લગ્ન નોંઘણી થઈ ગઈ છે. તેમાંથી 20 વરરાજાને વ્યસન હતા, તેમણે વ્યસન છોડી દીધાની ખાતરી આપી છે. સમૂહલગ્નોત્સવમાં જોડાનારી કન્યાઓએ સમાજ અને દાતાના આ ક્રાંતિકારી વિચારને અભિનંદન પાઠવ્યા હતા.
અત્યાર સુધીમાં 200 યુગલોની લગ્ન નોંઘણી થઈ ગઈ છે. તેમાંથી 20 વરરાજાને વ્યસન હતા, તેમણે વ્યસન છોડી દીધાની ખાતરી આપી છે. સમૂહલગ્નોત્સવમાં જોડાનારી કન્યાઓએ સમાજ અને દાતાના આ ક્રાંતિકારી વિચારને અભિનંદન પાઠવ્યા હતા.
4/6
તેમની લાગ્ણીથી વ્યસન મુક્તિનો નિર્ણય લેવાયો છે. વ્યસન ન હોય તો જ તે વરરાજા માટે સમૂહ લગ્નમાં ખર્ચ કરવો. આ વિચારને ખૂબ જ સારો આવકાર મળ્યો છે. લોકોને અને જે પક્ષકારો લગ્ન મહોત્સવમાં જોડાનાર છે તે પરિવારોએ પણ વ્યસન મુક્તિના વિચારને આવકાર્યો છે. આ નિર્ણયથી વ્યસનમુક્તિ જાગૃતિ અભિયાનને બળ મળશે..
તેમની લાગ્ણીથી વ્યસન મુક્તિનો નિર્ણય લેવાયો છે. વ્યસન ન હોય તો જ તે વરરાજા માટે સમૂહ લગ્નમાં ખર્ચ કરવો. આ વિચારને ખૂબ જ સારો આવકાર મળ્યો છે. લોકોને અને જે પક્ષકારો લગ્ન મહોત્સવમાં જોડાનાર છે તે પરિવારોએ પણ વ્યસન મુક્તિના વિચારને આવકાર્યો છે. આ નિર્ણયથી વ્યસનમુક્તિ જાગૃતિ અભિયાનને બળ મળશે..
5/6
શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરતના પ્રમુખ કાનજી આર. ભાલાળા તથા મંત્રી લક્ષ્મણ ડોબરિયાએ વધુ માહિતી આપતા જણાવ્યું હતું કે આગામી 59માં લગ્ન સંસ્કાર મહોત્સવમાં મુખ્ય યજમાન દાતા ધીરૂ વલ્લભ કોટડિયા છે.
શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરતના પ્રમુખ કાનજી આર. ભાલાળા તથા મંત્રી લક્ષ્મણ ડોબરિયાએ વધુ માહિતી આપતા જણાવ્યું હતું કે આગામી 59માં લગ્ન સંસ્કાર મહોત્સવમાં મુખ્ય યજમાન દાતા ધીરૂ વલ્લભ કોટડિયા છે.
6/6
જો વ્યસન હોય અને થનાર પત્નીની સાક્ષીએ વ્યસન છોડવાનો સંકલ્પ કરે અને ખરેખર વ્યસન છોડી દીધાની ખાતરી થાય તો જ લગ્ન નોંધણી ફી સ્વીકારવામાં આવશે. ખુબ મોટી સંખ્યામાં લગ્ન નોંધણી માટે નામ લખાવવામાં આવી રહ્યા છે.
જો વ્યસન હોય અને થનાર પત્નીની સાક્ષીએ વ્યસન છોડવાનો સંકલ્પ કરે અને ખરેખર વ્યસન છોડી દીધાની ખાતરી થાય તો જ લગ્ન નોંધણી ફી સ્વીકારવામાં આવશે. ખુબ મોટી સંખ્યામાં લગ્ન નોંધણી માટે નામ લખાવવામાં આવી રહ્યા છે.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સુરતમાં BJP ધારાસભ્યની ઓફિસમાં જ મારામારી, તોડબાજીનો લાગ્યો આરોપ, મહિલા કોર્પોરેટર અને તેમના પતિ ઈજાગ્રસ્ત
સુરતમાં BJP ધારાસભ્યની ઓફિસમાં જ મારામારી, તોડબાજીનો લાગ્યો આરોપ, મહિલા કોર્પોરેટર અને તેમના પતિ ઈજાગ્રસ્ત
સુરતમાં વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો: ગેમ રમવાની ના પાડતા 13 વર્ષીય બાળકે કર્યો આપઘાત
સુરતમાં વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો: ગેમ રમવાની ના પાડતા 13 વર્ષીય બાળકે કર્યો આપઘાત
સુરત જિલ્લામાં આભ ફાટ્યું: 24 કલાકમાં 24 ઈંચ વરસાદથી જળપ્રલય, આ વિસ્તારો પાણીમાં ગરકાવ
સુરત જિલ્લામાં આભ ફાટ્યું: 24 કલાકમાં 24 ઈંચ વરસાદથી જળપ્રલય, આ વિસ્તારો પાણીમાં ગરકાવ
Surat Rain:ભારે વરસાદને પગલે સુરતમાં પ્રશાસનનો મોટો નિર્ણય, 2 દિવસ તમામ કારખાના રહેશે બંધ
Surat Rain:ભારે વરસાદને પગલે સુરતમાં પ્રશાસનનો મોટો નિર્ણય, 2 દિવસ તમામ કારખાના રહેશે બંધ

વિડિઓઝ

Hun To Bolish : ખેડૂતનું દર્દ સાંભળો સરકાર
Hun To Bolish : હું તો બોલીશ : અસલી આરોપી કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ક્યારે પુરાશે ખાડા ?
Morbi news: મોરબીમાં રેંજ આઈજીની ટીમની કાર્યવાહી, કોંગ્રેસ- AAPના આગેવાન સહિત ચારને ઝડપી લીધા
Air India Turbulence : ફૂકેટ દિલ્લી એર ઈન્ડિયા વિમાનમાં મચી અફરા-તફરી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભારે વરસાદથી આસામમાં 87 તો કેરળમાં 25ના મોત, ઓડિશામાં 8 લાખ લોકો પ્રભાવિત
ભારે વરસાદથી આસામમાં 87 તો કેરળમાં 25ના મોત, ઓડિશામાં 8 લાખ લોકો પ્રભાવિત
મહેસાણામાં પોલીસનું મેગા ઓપરેશન, ડ્રોનની મદદથી દેશી દારૂના અડ્ડા પર દરોડા
મહેસાણામાં પોલીસનું મેગા ઓપરેશન, ડ્રોનની મદદથી દેશી દારૂના અડ્ડા પર દરોડા
સુરતમાં BJP ધારાસભ્યની ઓફિસમાં જ મારામારી, તોડબાજીનો લાગ્યો આરોપ, મહિલા કોર્પોરેટર અને તેમના પતિ ઈજાગ્રસ્ત
સુરતમાં BJP ધારાસભ્યની ઓફિસમાં જ મારામારી, તોડબાજીનો લાગ્યો આરોપ, મહિલા કોર્પોરેટર અને તેમના પતિ ઈજાગ્રસ્ત
India Chief Selector: રોહિત શર્માને હટાવવા માંગતો હતો અગરકર, હવે પોતાની જ નોકરી ખતરામાં
India Chief Selector: રોહિત શર્માને હટાવવા માંગતો હતો અગરકર, હવે પોતાની જ નોકરી ખતરામાં
કૉલ ડ્રોપથી પરેશાન થઈ ગયા છો? TRAIએ આપી આ કામ કરવાની સલાહ
કૉલ ડ્રોપથી પરેશાન થઈ ગયા છો? TRAIએ આપી આ કામ કરવાની સલાહ
બનાસકાંઠામાંથી ઝડપાયા નશાના સોદાગરો, 19.80 લાખના હેરોઈન સાથે ચાર શખ્સો ઝડપાયા
બનાસકાંઠામાંથી ઝડપાયા નશાના સોદાગરો, 19.80 લાખના હેરોઈન સાથે ચાર શખ્સો ઝડપાયા
RBI Repo Rate: RBI એ રેપો રેટને લઈ કરી મોટી જાહેરાત, જાણો તમારી લોન પર શું થશે અસર?
RBI Repo Rate: RBI એ રેપો રેટને લઈ કરી મોટી જાહેરાત, જાણો તમારી લોન પર શું થશે અસર?
તમિલનાડુમાં મહિલાઓને મળશે સોનાનો સિક્કો અને સિલ્ક સાડી યોજના, વિજય સરકારની મોટી જાહેરાત
તમિલનાડુમાં મહિલાઓને મળશે સોનાનો સિક્કો અને સિલ્ક સાડી યોજના, વિજય સરકારની મોટી જાહેરાત
Embed widget