શોધખોળ કરો

સુરત: યુવતીને સાધુ સુધી પહોંચાડનારી મહિલા કોણ ? જાણો વિગત

1/5
સુરતઃ બળાત્કાર કેસમાં સુરત પોલીસે સ્વામીનારાયણના એક સાધુની ધરપકડ કરી હતી. પોલીસે સાધુના રૂમમાં તપાસ કરતા ત્યાંથી કોન્ડોમ મળી આવ્યા હતા. ઉપરાંત ગોદડી અને ચટાઇ પર વીર્યના ડાઘ જોવા મળ્યાં હતા. સાધુએ યુવતી પર બે વખત બળાત્કાર ગુજાર્યો હતો. યુવતીને તેની માતાની સારવાર માટે પૈસા આપવાની લાલચ આપીને સાધુએ તેની ઝાળમાં ફસાવી હતી. જોકે, બળાત્કાર ગુજાર્યા બાદ સાધુએ તેને ધમકી આપીને ભગાડી મૂકી હતી અને પૈસા પણ આપ્યા ન હતા. ડભોલી ચાર રસ્તા પાસે આવેલા સ્વામીનારાયણ મંદિરના સાધુ કારણસ્વરૂપદાસનું મૂળ નામ નિકુંજ સવાણી છે. હાલ પોલીસ આ કેસમાં તેની પૂછપરછ કરી રહી છે.
સુરતઃ બળાત્કાર કેસમાં સુરત પોલીસે સ્વામીનારાયણના એક સાધુની ધરપકડ કરી હતી. પોલીસે સાધુના રૂમમાં તપાસ કરતા ત્યાંથી કોન્ડોમ મળી આવ્યા હતા. ઉપરાંત ગોદડી અને ચટાઇ પર વીર્યના ડાઘ જોવા મળ્યાં હતા. સાધુએ યુવતી પર બે વખત બળાત્કાર ગુજાર્યો હતો. યુવતીને તેની માતાની સારવાર માટે પૈસા આપવાની લાલચ આપીને સાધુએ તેની ઝાળમાં ફસાવી હતી. જોકે, બળાત્કાર ગુજાર્યા બાદ સાધુએ તેને ધમકી આપીને ભગાડી મૂકી હતી અને પૈસા પણ આપ્યા ન હતા. ડભોલી ચાર રસ્તા પાસે આવેલા સ્વામીનારાયણ મંદિરના સાધુ કારણસ્વરૂપદાસનું મૂળ નામ નિકુંજ સવાણી છે. હાલ પોલીસ આ કેસમાં તેની પૂછપરછ કરી રહી છે.
2/5
તપાસમાં એવી પણ માહિતી સામે આવી છે કે આ યુવતીને કોઈ એક મહિલાએ સાધુ સુધી પહોંચાડી હતી. આ મહિલા કતારગામ વિસ્તારમાં ફરતી રહે છે. પોલીસ એ દિશામાં પણ તપાસ કરી રહી છે કે આ યુવતીને સાધુ સાથે શું સંબંધ છે. આ યુવતી સિવાય અન્ય કોઈ યુવતીઓને પણ સાધુ સુધી પહોંચાડવામાં આવી હતી કે કેમ? જો મહિલાની ધરપકડ કરીને પૂછપરછ કરવામાં આવશે તો આ કેસમાં અનેક ચોંકાવનારા ખુલાસા થશે તે વાત ચોક્કસ છે.
તપાસમાં એવી પણ માહિતી સામે આવી છે કે આ યુવતીને કોઈ એક મહિલાએ સાધુ સુધી પહોંચાડી હતી. આ મહિલા કતારગામ વિસ્તારમાં ફરતી રહે છે. પોલીસ એ દિશામાં પણ તપાસ કરી રહી છે કે આ યુવતીને સાધુ સાથે શું સંબંધ છે. આ યુવતી સિવાય અન્ય કોઈ યુવતીઓને પણ સાધુ સુધી પહોંચાડવામાં આવી હતી કે કેમ? જો મહિલાની ધરપકડ કરીને પૂછપરછ કરવામાં આવશે તો આ કેસમાં અનેક ચોંકાવનારા ખુલાસા થશે તે વાત ચોક્કસ છે.
3/5
સુરતની યુવતીની ફરિયાદ પ્રમાણે તેના પિતાને હૃદયની બીમારી છે. એટલું જ નહીં થોડા દિવસ પહેલા તેની માતાની આંગળીમાં ફ્રેક્ચર થઈ ગયું હતું. માતા પણ કામ કરવા માટે અસમર્થ બનતા યુવતી કામની શોધમાં કતારગામ જીઆઈડીસા ખાતે ગઈ હતી. અહીં તેને એક મહિલા મળી ગઈ હતી. આ મહિલાને યુવતીએ કામધંધા માટેની વાત કરી હતી. આથી મહિલાએ તેનો મોબાઇલ નંબર લઈ લીધો હતો અને થોડા દિવસ પછી નંબર પર ફોન આવશે તેવું કહ્યું હતું. બે દિવસ બાદ યુવતીના મોબાઇલ પર ફોન આવ્યો હતો અને કોઈ બહેને નંબર આપ્યાનું જણાવ્યું હતું. ફોન કરનાર વ્યક્તિએ યુવતીને પૈસાની જરૂરિયાત અંગે પૂછપરછ કરી હતી. બાદમાં તેને સ્વામીનારાયણ મંદિરે આવવાનું કહ્યું હતું.
સુરતની યુવતીની ફરિયાદ પ્રમાણે તેના પિતાને હૃદયની બીમારી છે. એટલું જ નહીં થોડા દિવસ પહેલા તેની માતાની આંગળીમાં ફ્રેક્ચર થઈ ગયું હતું. માતા પણ કામ કરવા માટે અસમર્થ બનતા યુવતી કામની શોધમાં કતારગામ જીઆઈડીસા ખાતે ગઈ હતી. અહીં તેને એક મહિલા મળી ગઈ હતી. આ મહિલાને યુવતીએ કામધંધા માટેની વાત કરી હતી. આથી મહિલાએ તેનો મોબાઇલ નંબર લઈ લીધો હતો અને થોડા દિવસ પછી નંબર પર ફોન આવશે તેવું કહ્યું હતું. બે દિવસ બાદ યુવતીના મોબાઇલ પર ફોન આવ્યો હતો અને કોઈ બહેને નંબર આપ્યાનું જણાવ્યું હતું. ફોન કરનાર વ્યક્તિએ યુવતીને પૈસાની જરૂરિયાત અંગે પૂછપરછ કરી હતી. બાદમાં તેને સ્વામીનારાયણ મંદિરે આવવાનું કહ્યું હતું.
4/5
અઠવાડિયા પછી ફરીથી યુવતીને ફોન આવ્યો હતો અને પૈસા લઈ જવાનું કહેવામાં આવ્યું હતું. આ વખતે યુવતી મંદિર પહોંચી ત્યારે સાધુએ ફરી વખત તેની સાથે બદકામ કર્યું હતું અને તેને પૈસા આપ્યા વગર જ કાઢી મૂકી હતી. જોકે, આ વખતે યુવતીએ હિંમત કરીને તેના માતાપિતાને સાધુની કરતૂત અંગે જણાવતા તેનો ભાંડો ફૂટી ગયો હતો.
અઠવાડિયા પછી ફરીથી યુવતીને ફોન આવ્યો હતો અને પૈસા લઈ જવાનું કહેવામાં આવ્યું હતું. આ વખતે યુવતી મંદિર પહોંચી ત્યારે સાધુએ ફરી વખત તેની સાથે બદકામ કર્યું હતું અને તેને પૈસા આપ્યા વગર જ કાઢી મૂકી હતી. જોકે, આ વખતે યુવતીએ હિંમત કરીને તેના માતાપિતાને સાધુની કરતૂત અંગે જણાવતા તેનો ભાંડો ફૂટી ગયો હતો.
5/5
સ્વામીનારાયણ મંદિરનું નામ સાંભળીને બે ત્રણ દિવસ પછી યુવતી અહીં ફોન કરનાર વ્યક્તિને મળવા પહોંચી હતી. અહીં હાજર રહેલા 24 વર્ષીય કારણસ્વરૂપદાસ ઉર્ફે નિકુંજ સવાણી તેને પૈસા આપવાની વાત કરીને તેને એક રૂમમાં લઈ ગયો હતો અને તેની સાથે બળજબરી કરી હતી. જોકે, સાધુએ બદકામ કરીને યુવતીને પૈસા આપ્યા ન હતા પરંતુ આ વાત કોઈને કહેશે તો બદનામ કરી દેવાની ધમકી આપી હતી.
સ્વામીનારાયણ મંદિરનું નામ સાંભળીને બે ત્રણ દિવસ પછી યુવતી અહીં ફોન કરનાર વ્યક્તિને મળવા પહોંચી હતી. અહીં હાજર રહેલા 24 વર્ષીય કારણસ્વરૂપદાસ ઉર્ફે નિકુંજ સવાણી તેને પૈસા આપવાની વાત કરીને તેને એક રૂમમાં લઈ ગયો હતો અને તેની સાથે બળજબરી કરી હતી. જોકે, સાધુએ બદકામ કરીને યુવતીને પૈસા આપ્યા ન હતા પરંતુ આ વાત કોઈને કહેશે તો બદનામ કરી દેવાની ધમકી આપી હતી.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gandhinagar Rain | અમદાવાદ બાદ ગાંધીનગરમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રીDwarka Rain Forecast | દ્વારકામાં ધોધમાર વરસાદની આગાહીને પગલે જગત મંદિરની ધ્વજા અડધી કાંઠીએ ચડાવાઈAhmedabad Rain | અમદાવાદમાં જળબંબાકારની સ્થિતિ, બપોરે ધોધમાર વરસાદથી રસ્તા બેટમાં ફેરવાયાGujarat Heavy Rain Forecast  | આગામી ત્રણ કલાકમાં ઘમરોળાશે ગુજરાત, સૌથી મોટી આગાહી| Abp Asmita

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Ahmedabad Rain: 2 ઈંચ વરસાદમાં જ મુખ્યમંત્રીનું શહેર ફેરવાયું બેટમાં, પ્રિ મોન્સુનના દાવા પોકળ
Ahmedabad Rain: 2 ઈંચ વરસાદમાં જ મુખ્યમંત્રીનું શહેર ફેરવાયું બેટમાં, પ્રિ મોન્સુનના દાવા પોકળ
Gujarat Weather Update: ગુજરાતના આ નવ જિલ્લામાં તૂટી પડશે વરસાદ, હવમાન વિભાગની આગાહી
Gujarat Weather Update: ગુજરાતના આ નવ જિલ્લામાં તૂટી પડશે વરસાદ, હવમાન વિભાગની આગાહી
OMR શીટ નહીં, હવે કોમ્પ્યુટર પર યોજાઇ શકે છે  NEET-UG પરીક્ષા, NTAએ આ પરીક્ષાઓમાં કર્યો ફેરફાર
OMR શીટ નહીં, હવે કોમ્પ્યુટર પર યોજાઇ શકે છે NEET-UG પરીક્ષા, NTAએ આ પરીક્ષાઓમાં કર્યો ફેરફાર
New Rule: મોબાઇલ નંબર પોર્ટ માટે સાત દિવસની જોવી પડશે રાહ, 1, જૂલાઇથી લાગુ થશે નવો નિયમ
New Rule: મોબાઇલ નંબર પોર્ટ માટે સાત દિવસની જોવી પડશે રાહ, 1, જૂલાઇથી લાગુ થશે નવો નિયમ
Embed widget