શોધખોળ કરો

iPhone 12નો ઇન્તજાર ખતમ, આ તારીખે એપલ વર્ચ્યૂઅલ ઇવેન્ટમાં લૉન્ચ કરશે આઇફોન, જાણો શું હશે ફોનમાં ખાસ

કંપની 13 ઓક્ટોબરે એક સ્પેશ્યલ ઇવેન્ટ કરશે, આ માટે મીડિયા ઇન્વિટેશન મોકલી દેવામાં આવ્યા છે. ઇન્વિટેશન કાર્ડ પર 'Hi, Speed' લખ્યુ છે. જોકે, કોરોના સંક્રમણના કારણે આ લૉન્ચિંગ ઇવેન્ટ પણ વર્ચ્યૂઅલ જ હશે

નવી દિલ્હીઃ એપલે પોતાની જાણીતી સીરીઝ આઇફોન 12 (iPhone 12) ને લૉન્ચ કરવાની તારીખની જાહેરાત કરી દીધી છે. કંપની 13 ઓક્ટોબરે એક સ્પેશ્યલ ઇવેન્ટ કરશે, આ માટે મીડિયા ઇન્વિટેશન મોકલી દેવામાં આવ્યા છે. ઇન્વિટેશન કાર્ડ પર 'Hi, Speed' લખ્યુ છે. જોકે, કોરોના સંક્રમણના કારણે આ લૉન્ચિંગ ઇવેન્ટ પણ વર્ચ્યૂઅલ જ હશે. ઉલ્લેખનીય છે કે, થોડાક દિવસો પહેલા એપલે એક વર્ચ્યૂઅલ ઇવેન્ટ કરીને અન્ય પ્રૉડક્ટ્સને લૉન્ચ કરી હતી. આ ઇવેન્ટ 13 ઓક્ટોબરે સવારે 10 વાગે (ભારતીય સમયાનુસાર રાત્રે 10.30 વાગે) હશે. આ ઇવેન્ટ યુએસના કેલિફોર્નિયાના ક્યૂપર્ટિનો સ્થિત એપલના કૉર્પોરેટ હેડક્વાર્ટર Apple Parkમાં આયોજિત કરવામાં આવશે. એપલ લાઇવ ઇવેન્ટને કંપનીની વેબસાઇટ અને સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ પર જોઇ શકાશે. આઇફોન 12માં શુ છે ખાસિયતો.... iPhone 12 લાઇન અપને નવી ડિઝાઇનની સાથે સ્ક્વૉયર્ડ ઓફ એજ અને 5G ટેકનોલૉજી સાથે લાવવામાં આવી રહ્યો છે. 5Gને લઇને કન્ફર્મ નથી, પરંતુ કહેવાઇ રહ્યું છે કે iPhone 12 સીરીઝ અંતર્ગત ચાર નવા મૉડલ હશે. આમાં iPhone 12 મિની, 6.1 ઇંચ વાળો iPhone 12, iPhone 12 Pro, and the iPhone 12 Pro Max 6.7 ઇંચ ડિસ્પ્લે સાઇઝમાં આવશે. એક રિપોર્ટ પ્રમાણે, આ ફોનની 51,300 થી 55000 રૂપિયાની વચ્ચે હોઇ શકે છે. વળી લીક થયેલી ડિટેલનુ માનીએ તો iPhone 12 માટે બિલ ઓફ મટીરિયલ (BOM) વધી ગયુ છે, અને આ $749 થી શરૂ થઇ શકે છે. આ વધારો ફોન પર 5Gના કારણે માની શકાય છે. કેલક્યુલેટ હોમ લોન ઈએમઆઈ કેલક્યુલેટ પર્સનલ લોન ઈએમઆઈ કેલક્યુલેટ કાર લોન ઈએમઆઈ કેલક્યુલેટ એજ્યુકેશન લોન ઈએમઆઈ

ટોપ સ્ટોરી

Xiaomi ભારતમાં આ તારીખે લોન્ચ કરશે સૌથી સસ્તો ફોન, મળશે 7900mAh બેટરી
Xiaomi ભારતમાં આ તારીખે લોન્ચ કરશે સૌથી સસ્તો ફોન, મળશે 7900mAh બેટરી
હવે iPhone માં પોતાની મેળે જ બની જશે Reels! જાણો કેવી રીતે કામ કરશે ઇન્સ્ટાગ્રામનું આ ટૂલ
હવે iPhone માં પોતાની મેળે જ બની જશે Reels! જાણો કેવી રીતે કામ કરશે ઇન્સ્ટાગ્રામનું આ ટૂલ
શું છે Dual Chip ટેકનોલોજી? જાણો કેવી રીતે આનાથી બદલાઈ જશે તમારો આખો સ્માર્ટફોન
શું છે Dual Chip ટેકનોલોજી? જાણો કેવી રીતે આનાથી બદલાઈ જશે તમારો આખો સ્માર્ટફોન
iPhone 17 પર મળી રહ્યું છે ગજબ ડિસ્કાઉન્ટ! ₹40,090 માં ખરીદવાની તક, જાણો ઓફર 
iPhone 17 પર મળી રહ્યું છે ગજબ ડિસ્કાઉન્ટ! ₹40,090 માં ખરીદવાની તક, જાણો ઓફર 

વિડિઓઝ

Narmada Tribal Protest : સાગબારા જંગલની જમીન ખેડાણ મુદ્દે સતત 22મા દિવસે ધરણા યથાવત
Mann Ki Baat : વડાપ્રધાન મોદીએ આજે મન કી બાતમાં શું કરી વાત?
Nepal Flood Update : નેપાળ હોનારતમાં 2500થી વધુ લોકો સંપર્ક વિહોણા
LRD Recruitment : ગુજરાતમાં '112 જનરક્ષક' માટે 3 હજાર LRD જવાનોની કરાશે ભરતી
Gujarat Rain Forecast : સપ્ટેમ્બરની શરૂઆતમાં ગુજરાતમાં વરસાદની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમદાવાદમાં મચ્છરજન્ય રોગચાળાનો હાહાકાર: 15 દિવસમાં 30 ટકા દર્દીઓ વધ્યા, તંત્રમાં દોડધામ
અમદાવાદમાં મચ્છરજન્ય રોગચાળાનો હાહાકાર: 15 દિવસમાં 30 ટકા દર્દીઓ વધ્યા, તંત્રમાં દોડધામ
ગુજરાતમાં એક સપ્તાહ સુધી હળવાથી મધ્યમ વરસાદની આગાહી, મોન્સૂન ટ્રફ સક્રિય થતાં હવામાન વિભાગનું અનુમાન
ગુજરાતમાં એક સપ્તાહ સુધી હળવાથી મધ્યમ વરસાદની આગાહી, મોન્સૂન ટ્રફ સક્રિય થતાં હવામાન વિભાગનું અનુમાન
'આ નવા પ્રયાસોને આગળ લાવવાનું મંચ', 'મન કી બાત'માં બોલ્યા PM મોદી
'આ નવા પ્રયાસોને આગળ લાવવાનું મંચ', 'મન કી બાત'માં બોલ્યા PM મોદી
આજે રાજ્યના 15 હજારથી વધુ વિદ્યાર્થીઓ આપશે NEET PG ની પરીક્ષા, રાજકોટમાં પ્રવેશ આપવાની ના પાડતા વિદ્યાર્થિનીની માતા બેભાન
આજે રાજ્યના 15 હજારથી વધુ વિદ્યાર્થીઓ આપશે NEET PG ની પરીક્ષા, રાજકોટમાં પ્રવેશ આપવાની ના પાડતા વિદ્યાર્થિનીની માતા બેભાન
Nepal Tunnel Rescue: નેપાળમાં 573 મજૂરો ટનલમાં ફસાયા, રેસ્ક્યૂ ઓપરેશનમાં લાગ્યા 15 હેલિકોપ્ટર
Nepal Tunnel Rescue: નેપાળમાં 573 મજૂરો ટનલમાં ફસાયા, રેસ્ક્યૂ ઓપરેશનમાં લાગ્યા 15 હેલિકોપ્ટર
મોરબીમાં ભાજપ હોદ્દેદારની આત્મહત્યા કેસમાં ચોંકાવનારો ખુલાસો, વ્યાજખોરોના ત્રાસથી ખાધો ફાંસો
મોરબીમાં ભાજપ હોદ્દેદારની આત્મહત્યા કેસમાં ચોંકાવનારો ખુલાસો, વ્યાજખોરોના ત્રાસથી ખાધો ફાંસો
One Nation One Time: ભારતમાં હવે 'એક દેશ એક સમય', માર્ચ 2027 થી તમામ સંસ્થાઓ માટે IST નું પાલન કરવું જરૂરી
One Nation One Time: ભારતમાં હવે 'એક દેશ એક સમય', માર્ચ 2027 થી તમામ સંસ્થાઓ માટે IST નું પાલન કરવું જરૂરી
'ભારતમાંથી મુસ્લિમોને બહાર કાઢવા હિન્દુત્વ નથી','ધર્મ અલગ હોઈ શકે, પરંતુ માનવતા એક'- ન્યૂયોર્કમાં બોલ્યા મોહન ભાગવત
'ભારતમાંથી મુસ્લિમોને બહાર કાઢવા હિન્દુત્વ નથી','ધર્મ અલગ હોઈ શકે, પરંતુ માનવતા એક'- ન્યૂયોર્કમાં બોલ્યા મોહન ભાગવત
Embed widget