શોધખોળ કરો

ઇન્ડક્શન સ્ટવ ખરીદતી વખતે આ બાબતોનું રાખો ખાસ ધ્યાન, નહીં તો વીજળીનું બિલ ખિસ્સું ખાલી કરી દેશે

Induction Cooktop Buying Tips: તાજેતરના સમયમાં ઇન્ડક્શન સ્ટવની માંગમાં વધારો થયો છે. જો તમે પણ નવો સ્ટવ ખરીદવાનું વિચારી રહ્યા છો, તો ઘણા મુખ્ય પરિબળો ધ્યાનમાં રાખવા જરૂરી છે.

Induction Cooktop Buying Tips:  ઈરાન અને ઈઝરાયલ-અમેરિકા વચ્ચે ચાલી રહેલા યુદ્ધને કારણે ભારતમાં ગેસની તંગી પ્રવર્તિ રહી છે. જેથી LPG ની અછતને કારણે આજકાલ ઈન્ડક્શન સ્ટવની માંગ વધી ગઈ છે. માંગનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે તે ક્વિક-કોમર્સ પ્લેટફોર્મ પર આઉટ ઓફ સ્ટોક થઈ ગયા હતા. જો તમે પણ ગેસની તંગી વચ્ચે વીજળીથી ચાલતો આ સ્ટવ ખરીદવા માંગતા હોવ, તો ઘણી બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે. જો આમ નહીં કરો તો તમારું વીજળીનું બિલ આસમાને પહોંચી શકે છે. તો આવો જાણીએ કે ઈલેક્ટ્રિવ સ્ટવ ખરીદતા પહેલા કઈ કઈ બાબતોનું ધ્યાન રાકવું જોઈએ.

આ બાબતોનું રાખો ધ્યાન:

પાવર રેટિંગ:

મોટાભાગના લોકો પાવર રેટિંગ પર ધ્યાન આપતા નથી. ઓનલાઇન અને ઓફલાઇન સ્ટોર્સમાં મોટાભાગે 1200W થી લઈને 2000W સુધીના ઈન્ડક્શન સ્ટવ ઉપલબ્ધ છે. જો તમે ઓછી વોટેજ (wattage) વાળો ચૂલો ખરીદશો તો તે રાંધવામાં વધુ સમય લેશે, જ્યારે વધુ વોટેજ વાળો ચૂલો ઝડપથી રસોઈ કરશે. તેથી, જરૂરિયાત મુજબ પાવર રેટિંગ જોઈને ચૂલો ખરીદો.

સાઈઝ:

જો તમે ઈન્ડક્શન ચૂલો ઓર્ડર કરવા કે ખરીદવા જઈ રહ્યા હોવ, તો રસોડામાં જગ્યા ચોક્કસ તપાસી લો. મોટાભાગના ઈન્ડક્શન સ્ટવ સિંગલ બર્નર ફોર્મેટમાં આવે છે. તેથી, તમારા કિચન કાઉન્ટરની જગ્યા મુજબ સ્ટવની સાઈઝ નક્કી કરી લો. આનાથી તમે અસુવિધાથી બચી શકશો.

ટેમ્પરેચર કંટ્રોલ:

ઈન્ડક્શન ચૂલો ખરીદતી વખતે કંટ્રોલ સેટિંગ ખાસ જુઓ. હંમેશા એવા મોડેલને પસંદ કરો જેમાં મલ્ટિપલ પાવર લેવલ અને ટેમ્પરેચર એડજસ્ટમેન્ટ મળતા હોય. આનાથી તમને જમવાનું બનાવવા અને ઉકાળવા જેવા ઘણા વિકલ્પો મળી જશે.

સેફ્ટી ફીચર્સ:

ઈન્ડક્શન સ્ટવમાં સેફ્ટી ફંક્શન હોવા પણ જરૂરી છે. તેથી, એ તપાસી લો કે તેમાં ઓટોમેટિક શટ-ઓફ, ઓવરહીટિંગ પ્રોટેક્શન અને ચાઈલ્ડ લોક જેવા ફંક્શન હોવા જોઈએ. આ ફીચર્સને ઈગ્નોર કરવા ભારે પડી શકે છે.

બ્રાન્ડ અને સર્વિસ સપોર્ટ:

ઈન્ડક્શન ચૂલો ખરીદતી વખતે તેના બ્રાન્ડ પર ધ્યાન આપવું જરૂરી છે. સારી બ્રાન્ડના પ્રોડક્ટ્સ ભરોસાપાત્ર હોય છે અને તેમનો સર્વિસ સપોર્ટ પણ સારો હોય છે. આનાથી જો પ્રોડક્ટમાં કોઈ ખામી આવે, તો તેને રિપેર કરાવવું સરળ બની જાય છે.

ટોપ સ્ટોરી

iPhone માં કેવી રીતે એકસાથે ચાલશે 3 WhatsApp એકાઉન્ટ! જાણો કેવી રીતે કામ કરશે આ ફીચર
iPhone માં કેવી રીતે એકસાથે ચાલશે 3 WhatsApp એકાઉન્ટ! જાણો કેવી રીતે કામ કરશે આ ફીચર
Solar System: એક દિવસ સૂર્ય ન નીકળે તો સોલર કેટલા કલાક ચાલશે, જુઓ હિસાબ-કિતાબ?
Solar System: એક દિવસ સૂર્ય ન નીકળે તો સોલર કેટલા કલાક ચાલશે, જુઓ હિસાબ-કિતાબ?
10,000mAh બેટરી સાથે Redmi Note 17 Pro સિરીઝ લોન્ચ; 100W ફાસ્ટ ચાર્જિંગ સાથે ભારતમાં થઈ એન્ટ્રી!
10,000mAh બેટરી સાથે Redmi Note 17 Pro સિરીઝ લોન્ચ; 100W ફાસ્ટ ચાર્જિંગ સાથે ભારતમાં થઈ એન્ટ્રી!
ટૉપ 3 boAt ડ્યૂઅલ સબવૂફર સાઉન્ડબાર: સ્પેશિફિકેશન્સ, કિંમત અને બીજુ ઘણુબધુ
ટૉપ 3 boAt ડ્યૂઅલ સબવૂફર સાઉન્ડબાર: સ્પેશિફિકેશન્સ, કિંમત અને બીજુ ઘણુબધુ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : એક્સટેન્શન પ્રથા ક્યાં સુધી
Hun To Bolish : હું તો બોલીશ : મેડમનો સરકારી મેકઅપ ?
Vadodara News : વડોદરા મનપાની સામાન્ય સભા બની તોફાની, ભાજપ અને કોંગ્રેસના નગરસેવકો આવ્યા આમને સામને
Gandhinagar Municipal Election: ગાંધીનગર મનપા ચૂંટણીમાં ત્રિપાંખિયો જંગ! AAPની પહેલી યાદી જાહેર
Bar Council Of Gujarat: જે.જે.પટેલ BCIના મેમ્બર બન્યા, ગુજરાત બાર કાઉન્સીલમાં નવા હોદ્દેદારોની વરણી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અંબાજીમાં આજથી ભાદરવી પૂનમના મેળાનો પ્રારંભ, પદયાત્રીની સુવિધા માટે આ હાઇવે પર વાહન વ્યવહાર રહેશે બંધ
અંબાજીમાં આજથી ભાદરવી પૂનમના મેળાનો પ્રારંભ, પદયાત્રીની સુવિધા માટે આ હાઇવે પર વાહન વ્યવહાર રહેશે બંધ
શું TMC ની હાલત પણ શિવસેના-NCP જેવું થશે? જાણો મમતા બેનર્જી પાસે હવે કયા વિકલ્પો છે
શું TMC ની હાલત પણ શિવસેના-NCP જેવું થશે? જાણો મમતા બેનર્જી પાસે હવે કયા વિકલ્પો છે
લાખો LPG ગ્રાહકો માટે મહત્વના સમાચાર: 1 ઓક્ટોબરથી બદલાઈ રહ્યો છે આ નિયમ
લાખો LPG ગ્રાહકો માટે મહત્વના સમાચાર: 1 ઓક્ટોબરથી બદલાઈ રહ્યો છે આ નિયમ
ટીમ ઇન્ડિયાની બાદશાહત ખતમ! માત્ર 58 બોલમાં મેચ જીતી ઇંગ્લેન્ડ બન્યું No. 1
ટીમ ઇન્ડિયાની બાદશાહત ખતમ! માત્ર 58 બોલમાં મેચ જીતી ઇંગ્લેન્ડ બન્યું No. 1
Weather Alert: કાલે 18 રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ, હવામાન વિભાગે જાહેર કર્યું એલર્ટ
Weather Alert: કાલે 18 રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ, હવામાન વિભાગે જાહેર કર્યું એલર્ટ
શું રોહિત શર્માના કારણે અગરકરે પદ છોડવાનો નિર્ણય લીધો? જાણો અંદરની વાત
શું રોહિત શર્માના કારણે અગરકરે પદ છોડવાનો નિર્ણય લીધો? જાણો અંદરની વાત
IND vs WI 2026: ભારત-વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે 8 મેચ રમાશે, રોહિત-વિરાટની વાપસી; સંપૂર્ણ શિડ્યુલ જાહેર
IND vs WI 2026: ભારત-વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે 8 મેચ રમાશે, રોહિત-વિરાટની વાપસી; સંપૂર્ણ શિડ્યુલ જાહેર
મુંબઈના લાલબાગચા રાજાના પંડાલ પાસે દુર્ઘટના, કરંટ લાગતા બેના મોત, 3થી વધુ લોકો ઘાયલ
મુંબઈના લાલબાગચા રાજાના પંડાલ પાસે દુર્ઘટના, કરંટ લાગતા બેના મોત, 3થી વધુ લોકો ઘાયલ
Embed widget