શોધખોળ કરો

WhatsApp’s new privacy policy: 15 મે સુધી WhatsAppની નવી પ્રાઈવસી પોલિસી યુઝર્સ નહીં સ્વીકારે તો શું થશે ? જાણો

WhatsApp દ્વારા પોતાની નવી પ્રાઈવસી પોલિસીની ઘણી ટીકા થતા ફેસબુકની માલિકીવાળી આ કંપની પોલિસીમાં ખરેખર કયા ફેરફાર કરી રહી છે તે સમજાવવા માટેના પ્રયત્નો કરી રહી છે. એવામાં દરેક યુઝર્સને સવાલ હશે કે, જો કોઈ 15 મે સુધીમાં નવી શરતો નહીં સ્વીકારે તો શું થશે.

નવી દિલ્હી:  WhatsAppની નવી પ્રાઈવસી પોલિસીને લઈ વિવાદ ચાલી રહ્યો છે. WhatsAppના યુઝર્સ, તેના રાઈવલ્સ અને ભારત સરકારે પણ નવી પોલિસીની આલોચના કરી હતી. તેની વચ્ચે WhatsApp 15 મેથી નવી પાઈવસી પોલિસી લાગુ કરવા જઈ રહ્યું છે. એવામાં દરેક યુઝર્સને સવાલ હશે કે, જો કોઈ 15 મે સુધીમાં નવી પોલિસીનો સ્વીકાર નહીં કરે તો શું થશે. WhatsApp FAQ પેજની જાણકારી અનુસાર, WhatsAppના યુઝર્સ નવી પાઈવસી શરતોને સ્વીકારવાનો ઇનકાર કરે છે, તો તે 120 દિવસ સુધી એપ્લિકેશનનો ઉપયોગ કરી શકશે. આ દરમિયાન તેની કાર્યક્ષમતા મર્યાદિત રહેશે. થોડા સમય માટે યુઝર્સના કોલ અને નોટિફિકેશન પ્રાપ્ત કરી શકશે, પરંતુ એપથી મેસેજ વાંચી કે મોકલી શકાશે નહીં. 120 દિવસમાં શરતોને નહીં સ્વીકારે તો WhatsApp એકાઉન્ટ ડિલિટ કરી દેશે. જો યુઝર્સ 15 મે બાદ 120 દિવસની અંદર પ્રાઈવસી પોલિસીનો સ્વીકાર નહીં કરે તો તેનું WhatsApp એકાઉન્ટ કંપની ડિલિટ કરી નાંખશે. આ એકાઉન્ટના તમામ WhatsApp ચેટ અને ગ્રુપ પણ લૂસ થઈ જશે. તેના બાદ જો તમારે એ જ ફોન નંબર સાથે વોટ્સએપનો ઉપયોગ કરવો હોય તો તમારે નવું એકાઉન્ટ બનાવવું પડશે અને શરૂઆતથી જ શરૂ કરવું પડશે. પરંતુ આ માટે પણ તમારે પહેલા નવી પ્રાઈવસી પોલિસીનો સ્વીકાર કરવો પડશે. WhatsApp દ્વારા પોતાની નવી પ્રાઈવસી પોલિસીની ઘણી ટીકા થતા ફેસબુકની માલિકીવાળી આ કંપની પોલિસીમાં ખરેખર કયા ફેરફાર કરી રહી છે તે સમજાવવા માટેના પ્રયત્નો કરી રહી છે. તેના માટે વોટ્સએપે અત્યાર સુધીમાં તેના સ્ટેટસ અપડેટ પેજનો ઉપયોગ કર્યો છે અને ઘણી વખત જાહેરમાં ખુલાસો કર્યો અને હવે નવું બેનર પણ એપમાં દર્શાવવા માટે તૈયાર છે. WhatsApp ખાતરી આપી રહ્યું છે કે તેમની ચેટ ખાનગી રહેશે અને નવી પ્રાઈવસી પોલિસી એન્ક્રિપ્ટ કરવામાં આવશે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Rathyatra 2024 Live: નગરચર્યાએ નીકળ્યા નગરનાથ, દર્શન માટે શ્રદ્ધાળુઓ ઉમટ્યા
Rathyatra 2024 Live: નગરચર્યાએ નીકળ્યા નગરનાથ, દર્શન માટે શ્રદ્ધાળુઓ ઉમટ્યા
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Surat Building Collapse: સુરતમાં બહુમાળી ઈમારત ધરાશાયી કેસમાં મૃત્યુઆંક 7 પર પહોંચ્યો, રાતભર ચાલ્યું રેસ્ક્યૂ ઓપરેશન
Surat Building Collapse: સુરતમાં બહુમાળી ઈમારત ધરાશાયી કેસમાં મૃત્યુઆંક 7 પર પહોંચ્યો, રાતભર ચાલ્યું રેસ્ક્યૂ ઓપરેશન
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ahmedabad Rath Yatra 2024 | અમિત શાહના હસ્તે ભગવાન જગન્નાથની મંગળા આરતી, કરો LIVE દર્શનAhmedabad Rath Yatra 2024 | Bhupendra Patel | સોનાની સાવરણીથી CMએ કરી પહિંદવિધિ, ખેંચ્યો રથCM Bhupendra Patel | મુખ્યમંત્રી પટેલે રથયાત્રા પર્વ અને કચ્છી નવવર્ષની લોકોને પાઠવી શુભકામનાHun To Bolish । નેનો યુરિયા કરશે ન્યાલ? । abp Asmita

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rathyatra 2024 Live: નગરચર્યાએ નીકળ્યા નગરનાથ, દર્શન માટે શ્રદ્ધાળુઓ ઉમટ્યા
Rathyatra 2024 Live: નગરચર્યાએ નીકળ્યા નગરનાથ, દર્શન માટે શ્રદ્ધાળુઓ ઉમટ્યા
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Surat Building Collapse: સુરતમાં બહુમાળી ઈમારત ધરાશાયી કેસમાં મૃત્યુઆંક 7 પર પહોંચ્યો, રાતભર ચાલ્યું રેસ્ક્યૂ ઓપરેશન
Surat Building Collapse: સુરતમાં બહુમાળી ઈમારત ધરાશાયી કેસમાં મૃત્યુઆંક 7 પર પહોંચ્યો, રાતભર ચાલ્યું રેસ્ક્યૂ ઓપરેશન
શું છે જગન્નાથ મંદિર સાથે જોડાયેલ ત્રીજી સીડીનું રહસ્ય, લોકો તેના પર કેમ નથી પગ મૂકતા? જાણો મહત્વ
શું છે જગન્નાથ મંદિર સાથે જોડાયેલ ત્રીજી સીડીનું રહસ્ય, લોકો તેના પર કેમ નથી પગ મૂકતા? જાણો મહત્વ
Jagannath Rath Yatra 2024: પુરીમાં 53 વર્ષ બાદ બે દિવસ નીકળશે રથયાત્રા, જાણો શું છે કારણ
Jagannath Rath Yatra 2024: પુરીમાં 53 વર્ષ બાદ બે દિવસ નીકળશે રથયાત્રા, જાણો શું છે કારણ
Ahmedabad Rathyatra: અમિત શાહે જગન્નાથ મંદિરમાં કર્યા મંગળા આરતીના દર્શન, જુઓ તસવીરો
Ahmedabad Rathyatra: અમિત શાહે જગન્નાથ મંદિરમાં કર્યા મંગળા આરતીના દર્શન, જુઓ તસવીરો
શું પીએમ મોદીનું જમવાનું બન્યા પછી કોઈ ચાખે છે, શું આજે પણ લાગુ છે રાજા-મહારાજની પરંપરા?
શું પીએમ મોદીનું જમવાનું બન્યા પછી કોઈ ચાખે છે, શું આજે પણ લાગુ છે રાજા-મહારાજની પરંપરા?
Embed widget