શોધખોળ કરો

WhatsApp’s new privacy policy: 15 મે સુધી WhatsAppની નવી પ્રાઈવસી પોલિસી યુઝર્સ નહીં સ્વીકારે તો શું થશે ? જાણો

WhatsApp દ્વારા પોતાની નવી પ્રાઈવસી પોલિસીની ઘણી ટીકા થતા ફેસબુકની માલિકીવાળી આ કંપની પોલિસીમાં ખરેખર કયા ફેરફાર કરી રહી છે તે સમજાવવા માટેના પ્રયત્નો કરી રહી છે. એવામાં દરેક યુઝર્સને સવાલ હશે કે, જો કોઈ 15 મે સુધીમાં નવી શરતો નહીં સ્વીકારે તો શું થશે.

નવી દિલ્હી:  WhatsAppની નવી પ્રાઈવસી પોલિસીને લઈ વિવાદ ચાલી રહ્યો છે. WhatsAppના યુઝર્સ, તેના રાઈવલ્સ અને ભારત સરકારે પણ નવી પોલિસીની આલોચના કરી હતી. તેની વચ્ચે WhatsApp 15 મેથી નવી પાઈવસી પોલિસી લાગુ કરવા જઈ રહ્યું છે. એવામાં દરેક યુઝર્સને સવાલ હશે કે, જો કોઈ 15 મે સુધીમાં નવી પોલિસીનો સ્વીકાર નહીં કરે તો શું થશે. WhatsApp FAQ પેજની જાણકારી અનુસાર, WhatsAppના યુઝર્સ નવી પાઈવસી શરતોને સ્વીકારવાનો ઇનકાર કરે છે, તો તે 120 દિવસ સુધી એપ્લિકેશનનો ઉપયોગ કરી શકશે. આ દરમિયાન તેની કાર્યક્ષમતા મર્યાદિત રહેશે. થોડા સમય માટે યુઝર્સના કોલ અને નોટિફિકેશન પ્રાપ્ત કરી શકશે, પરંતુ એપથી મેસેજ વાંચી કે મોકલી શકાશે નહીં. 120 દિવસમાં શરતોને નહીં સ્વીકારે તો WhatsApp એકાઉન્ટ ડિલિટ કરી દેશે. જો યુઝર્સ 15 મે બાદ 120 દિવસની અંદર પ્રાઈવસી પોલિસીનો સ્વીકાર નહીં કરે તો તેનું WhatsApp એકાઉન્ટ કંપની ડિલિટ કરી નાંખશે. આ એકાઉન્ટના તમામ WhatsApp ચેટ અને ગ્રુપ પણ લૂસ થઈ જશે. તેના બાદ જો તમારે એ જ ફોન નંબર સાથે વોટ્સએપનો ઉપયોગ કરવો હોય તો તમારે નવું એકાઉન્ટ બનાવવું પડશે અને શરૂઆતથી જ શરૂ કરવું પડશે. પરંતુ આ માટે પણ તમારે પહેલા નવી પ્રાઈવસી પોલિસીનો સ્વીકાર કરવો પડશે. WhatsApp દ્વારા પોતાની નવી પ્રાઈવસી પોલિસીની ઘણી ટીકા થતા ફેસબુકની માલિકીવાળી આ કંપની પોલિસીમાં ખરેખર કયા ફેરફાર કરી રહી છે તે સમજાવવા માટેના પ્રયત્નો કરી રહી છે. તેના માટે વોટ્સએપે અત્યાર સુધીમાં તેના સ્ટેટસ અપડેટ પેજનો ઉપયોગ કર્યો છે અને ઘણી વખત જાહેરમાં ખુલાસો કર્યો અને હવે નવું બેનર પણ એપમાં દર્શાવવા માટે તૈયાર છે. WhatsApp ખાતરી આપી રહ્યું છે કે તેમની ચેટ ખાનગી રહેશે અને નવી પ્રાઈવસી પોલિસી એન્ક્રિપ્ટ કરવામાં આવશે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સમાજ માટે ચિંતાનો વિષય: માત્ર 9 મહિનામાં 341 સગીરાઓ બની ગર્ભવતી, કડી અને મહેસાણાના આંકડા જાણીને ચોંકી જશો
સમાજ માટે ચિંતાનો વિષય: માત્ર 9 મહિનામાં 341 સગીરાઓ બની ગર્ભવતી, કડી અને મહેસાણાના આંકડા જાણીને ચોંકી જશો
રાજકોટના જસદણમાં 'નિર્ભયાકાંડ' જેવી હેવાનિયત આચરનાર નરાધમ પર પોલીસનું ફાયરિંગ: આરોપીએ ધારિયાથી પોલીસ પર હુમલો કર્યો
રાજકોટના જસદણમાં 'નિર્ભયાકાંડ' જેવી હેવાનિયત આચરનાર નરાધમ પર પોલીસનું ફાયરિંગ: આરોપીએ ધારિયાથી પોલીસ પર હુમલો કર્યો
અમદાવાદના ધોળકામાં ફૂડ પોઈઝનિંગ: દૂધીનો હલવો ખાતા જ સેંકડો લોકોને થયા ઝાડા-ઉલટી, 5 હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ
અમદાવાદના ધોળકામાં ફૂડ પોઈઝનિંગ: દૂધીનો હલવો ખાતા જ સેંકડો લોકોને થયા ઝાડા-ઉલટી, 5 હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ
BCCI સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં મોટો ઉલટફેર: શુભમન ગિલને મળશે બમ્પર પ્રમોશન, શું A+ ગ્રેડમાંથી રોહિત-વિરાટની બાદબાકી થશે?
BCCI સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં મોટો ઉલટફેર: શુભમન ગિલને મળશે બમ્પર પ્રમોશન, શું A+ ગ્રેડમાંથી રોહિત-વિરાટની બાદબાકી થશે?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વૃક્ષના ભોગે હોર્ડિંગ કેમ ?
Hun To Bolish : હું તો બોલીશ : કપાસના ખેડૂતોનો શું વાંક ?
Hun To Bolish : હું તો બોલીશ : કોની શ્રદ્ધા, કોની અંધશ્રદ્ધા ?
Amit Shah on Rahul Gandhi: લોકસભામાં રાહુલ ગાંધી પર કેમ ભડક્યા અમિત શાહ?
Manish Doshi: મનરેગા યોજનામાં ભ્રષ્ટાચાર મામલે મનીષ દોશીના સરકાર પર પ્રહાર

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સમાજ માટે ચિંતાનો વિષય: માત્ર 9 મહિનામાં 341 સગીરાઓ બની ગર્ભવતી, કડી અને મહેસાણાના આંકડા જાણીને ચોંકી જશો
સમાજ માટે ચિંતાનો વિષય: માત્ર 9 મહિનામાં 341 સગીરાઓ બની ગર્ભવતી, કડી અને મહેસાણાના આંકડા જાણીને ચોંકી જશો
રાજકોટના જસદણમાં 'નિર્ભયાકાંડ' જેવી હેવાનિયત આચરનાર નરાધમ પર પોલીસનું ફાયરિંગ: આરોપીએ ધારિયાથી પોલીસ પર હુમલો કર્યો
રાજકોટના જસદણમાં 'નિર્ભયાકાંડ' જેવી હેવાનિયત આચરનાર નરાધમ પર પોલીસનું ફાયરિંગ: આરોપીએ ધારિયાથી પોલીસ પર હુમલો કર્યો
અમદાવાદના ધોળકામાં ફૂડ પોઈઝનિંગ: દૂધીનો હલવો ખાતા જ સેંકડો લોકોને થયા ઝાડા-ઉલટી, 5 હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ
અમદાવાદના ધોળકામાં ફૂડ પોઈઝનિંગ: દૂધીનો હલવો ખાતા જ સેંકડો લોકોને થયા ઝાડા-ઉલટી, 5 હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ
BCCI સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં મોટો ઉલટફેર: શુભમન ગિલને મળશે બમ્પર પ્રમોશન, શું A+ ગ્રેડમાંથી રોહિત-વિરાટની બાદબાકી થશે?
BCCI સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં મોટો ઉલટફેર: શુભમન ગિલને મળશે બમ્પર પ્રમોશન, શું A+ ગ્રેડમાંથી રોહિત-વિરાટની બાદબાકી થશે?
ગુજરાતમાં મતદાર યાદી સુધારણામાં મોટી સફળતા: SIR ઝુંબેશ 99.99% પૂર્ણ, તપાસમાં મળ્યા 18 લાખથી વધુ અવસાન પામેલા મતદારો
ગુજરાતમાં મતદાર યાદી સુધારણામાં મોટી સફળતા: SIR ઝુંબેશ 99.99% પૂર્ણ, તપાસમાં મળ્યા 18 લાખથી વધુ અવસાન પામેલા મતદારો
SIR 2.0: તમારું વોટિંગ ફોર્મ BLO એ ઓનલાઈન અપલોડ કર્યું કે નહીં? ઘરે બેઠા 2 મિનિટમાં આ રીતે કરો ચેક
SIR 2.0: તમારું વોટિંગ ફોર્મ BLO એ ઓનલાઈન અપલોડ કર્યું કે નહીં? ઘરે બેઠા 2 મિનિટમાં આ રીતે કરો ચેક
BSNL Profit: શું સરકારે આપેલા કરોડોના પેકેજ બાદ BSNL નફો કરી રહી છે? જાણો તાજા આંકડા!
BSNL Profit: શું સરકારે આપેલા કરોડોના પેકેજ બાદ BSNL નફો કરી રહી છે? જાણો તાજા આંકડા!
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
Embed widget