શોધખોળ કરો

WhatsApp’s new privacy policy: 15 મે સુધી WhatsAppની નવી પ્રાઈવસી પોલિસી યુઝર્સ નહીં સ્વીકારે તો શું થશે ? જાણો

WhatsApp દ્વારા પોતાની નવી પ્રાઈવસી પોલિસીની ઘણી ટીકા થતા ફેસબુકની માલિકીવાળી આ કંપની પોલિસીમાં ખરેખર કયા ફેરફાર કરી રહી છે તે સમજાવવા માટેના પ્રયત્નો કરી રહી છે. એવામાં દરેક યુઝર્સને સવાલ હશે કે, જો કોઈ 15 મે સુધીમાં નવી શરતો નહીં સ્વીકારે તો શું થશે.

નવી દિલ્હી:  WhatsAppની નવી પ્રાઈવસી પોલિસીને લઈ વિવાદ ચાલી રહ્યો છે. WhatsAppના યુઝર્સ, તેના રાઈવલ્સ અને ભારત સરકારે પણ નવી પોલિસીની આલોચના કરી હતી. તેની વચ્ચે WhatsApp 15 મેથી નવી પાઈવસી પોલિસી લાગુ કરવા જઈ રહ્યું છે. એવામાં દરેક યુઝર્સને સવાલ હશે કે, જો કોઈ 15 મે સુધીમાં નવી પોલિસીનો સ્વીકાર નહીં કરે તો શું થશે. WhatsApp FAQ પેજની જાણકારી અનુસાર, WhatsAppના યુઝર્સ નવી પાઈવસી શરતોને સ્વીકારવાનો ઇનકાર કરે છે, તો તે 120 દિવસ સુધી એપ્લિકેશનનો ઉપયોગ કરી શકશે. આ દરમિયાન તેની કાર્યક્ષમતા મર્યાદિત રહેશે. થોડા સમય માટે યુઝર્સના કોલ અને નોટિફિકેશન પ્રાપ્ત કરી શકશે, પરંતુ એપથી મેસેજ વાંચી કે મોકલી શકાશે નહીં. 120 દિવસમાં શરતોને નહીં સ્વીકારે તો WhatsApp એકાઉન્ટ ડિલિટ કરી દેશે. જો યુઝર્સ 15 મે બાદ 120 દિવસની અંદર પ્રાઈવસી પોલિસીનો સ્વીકાર નહીં કરે તો તેનું WhatsApp એકાઉન્ટ કંપની ડિલિટ કરી નાંખશે. આ એકાઉન્ટના તમામ WhatsApp ચેટ અને ગ્રુપ પણ લૂસ થઈ જશે. તેના બાદ જો તમારે એ જ ફોન નંબર સાથે વોટ્સએપનો ઉપયોગ કરવો હોય તો તમારે નવું એકાઉન્ટ બનાવવું પડશે અને શરૂઆતથી જ શરૂ કરવું પડશે. પરંતુ આ માટે પણ તમારે પહેલા નવી પ્રાઈવસી પોલિસીનો સ્વીકાર કરવો પડશે. WhatsApp દ્વારા પોતાની નવી પ્રાઈવસી પોલિસીની ઘણી ટીકા થતા ફેસબુકની માલિકીવાળી આ કંપની પોલિસીમાં ખરેખર કયા ફેરફાર કરી રહી છે તે સમજાવવા માટેના પ્રયત્નો કરી રહી છે. તેના માટે વોટ્સએપે અત્યાર સુધીમાં તેના સ્ટેટસ અપડેટ પેજનો ઉપયોગ કર્યો છે અને ઘણી વખત જાહેરમાં ખુલાસો કર્યો અને હવે નવું બેનર પણ એપમાં દર્શાવવા માટે તૈયાર છે. WhatsApp ખાતરી આપી રહ્યું છે કે તેમની ચેટ ખાનગી રહેશે અને નવી પ્રાઈવસી પોલિસી એન્ક્રિપ્ટ કરવામાં આવશે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Earthquake in Nepal: નેપાળમાં 6.1ની તીવ્રતાનો ભૂકંપ, પટના સુધી અનુભવાયા ભૂકંપના આંચકા
Earthquake in Nepal: નેપાળમાં 6.1ની તીવ્રતાનો ભૂકંપ, પટના સુધી અનુભવાયા ભૂકંપના આંચકા
SEBI Chief: તુહિન કાંતા પાંડે SEBIના નવા અધ્યક્ષ બન્યા, માધબી પુરી બુચનું લેશે સ્થાન
SEBI Chief: તુહિન કાંતા પાંડે SEBIના નવા અધ્યક્ષ બન્યા, માધબી પુરી બુચનું લેશે સ્થાન
ગુજરાતમાં પોક્સોના ગુનેગારોની હવે ખેર નથી: એક જ દિવસમાં ૭ બળાત્કારીઓને આજીવન કેદની સજા, કાયદાનો સપાટો
ગુજરાતમાં પોક્સોના ગુનેગારોની હવે ખેર નથી: એક જ દિવસમાં ૭ બળાત્કારીઓને આજીવન કેદની સજા, કાયદાનો સપાટો
'મહાકુંભ તો આ તારીખે જ પૂરો થઈ ગયો હતો, પછી તો સરકારી કુંભ હતો...': અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીનો મોટો દાવો
'મહાકુંભ તો આ તારીખે જ પૂરો થઈ ગયો હતો, પછી તો સરકારી કુંભ હતો...': અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીનો મોટો દાવો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Banaskantha Accident: બનાસકાંઠાનાં અમીરગઢમાં રાજસ્થાન એસટી બસ અને બોલેરોની ટક્કરમાં 3નાં મોતHun To Bolish : હું તો બોલીશ : ઈમ્પેક્ટ ફીની નેગેટિવ ઈમ્પેક્ટHun To Bolish : હું તો બોલીશ : ન્યાય કોને, અન્યાય કોને?Ahmedabad News: અમદાવાદમાં હોટેલમાં એક યુવકે પત્નીના ત્રાસથી કંટાળીને જીવન ટુંકાવ્યું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Earthquake in Nepal: નેપાળમાં 6.1ની તીવ્રતાનો ભૂકંપ, પટના સુધી અનુભવાયા ભૂકંપના આંચકા
Earthquake in Nepal: નેપાળમાં 6.1ની તીવ્રતાનો ભૂકંપ, પટના સુધી અનુભવાયા ભૂકંપના આંચકા
SEBI Chief: તુહિન કાંતા પાંડે SEBIના નવા અધ્યક્ષ બન્યા, માધબી પુરી બુચનું લેશે સ્થાન
SEBI Chief: તુહિન કાંતા પાંડે SEBIના નવા અધ્યક્ષ બન્યા, માધબી પુરી બુચનું લેશે સ્થાન
ગુજરાતમાં પોક્સોના ગુનેગારોની હવે ખેર નથી: એક જ દિવસમાં ૭ બળાત્કારીઓને આજીવન કેદની સજા, કાયદાનો સપાટો
ગુજરાતમાં પોક્સોના ગુનેગારોની હવે ખેર નથી: એક જ દિવસમાં ૭ બળાત્કારીઓને આજીવન કેદની સજા, કાયદાનો સપાટો
'મહાકુંભ તો આ તારીખે જ પૂરો થઈ ગયો હતો, પછી તો સરકારી કુંભ હતો...': અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીનો મોટો દાવો
'મહાકુંભ તો આ તારીખે જ પૂરો થઈ ગયો હતો, પછી તો સરકારી કુંભ હતો...': અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીનો મોટો દાવો
મહિલાઓ માટે ખુશખબર! સોનાના ભાવમાં ઘટાડો થયો, જાણો હવે 10 ગ્રામ ખરીદવા માટે કેટલા રૂપિયા ચૂકવવા પડશે
મહિલાઓ માટે ખુશખબર! સોનાના ભાવમાં ઘટાડો થયો, જાણો હવે 10 ગ્રામ ખરીદવા માટે કેટલા રૂપિયા ચૂકવવા પડશે
અમિત ચાવડાનો ગુજરાત સરકાર પર ગંભીર આરોપ: SC, ST, OBC અને લઘુમતી સમાજ સાથે બજેટમાં અન્યાય
અમિત ચાવડાનો ગુજરાત સરકાર પર ગંભીર આરોપ: SC, ST, OBC અને લઘુમતી સમાજ સાથે બજેટમાં અન્યાય
ગુજરાતમાં ધોરણ 1, 6 થી 8 અને 12 ના પાઠ્યપુસ્તકો બદલાશે, જાણો ક્યા વિષયમાં થશે ફેરફાર
ગુજરાતમાં ધોરણ 1, 6 થી 8 અને 12 ના પાઠ્યપુસ્તકો બદલાશે, જાણો ક્યા વિષયમાં થશે ફેરફાર
'તું તારાં માતાપિતાની વાતોમાં આવી ગઈ...', સાસરીયાં અને પત્નીના ત્રાસથી કંટાળી સુરેન્દ્રનગરના યુવકે ફાંસો ખાધો
'તું તારાં માતાપિતાની વાતોમાં આવી ગઈ...', સાસરીયાં અને પત્નીના ત્રાસથી કંટાળી સુરેન્દ્રનગરના યુવકે ફાંસો ખાધો
Embed widget