Continues below advertisement

Rally

News
2 માર્ચે ગુજરાતમાં કોરોના જતો રહેલો, ભાજપને વિજય સરઘસની છૂટ હતી તો મુખ્યમંત્રીએ લગ્નો પરના પ્રતિબંધ કેમ નહોતા હટાવ્યા ? પાટીલ સાહેબની કેટલી રેલી થઈ ?
લોકતંત્રના બહાને તમને રોગતંત્ર કરો એ થોડું ચાલે ? તમને કોરોના સામે લડવાની ચિંતા તો હતી નહીં પણ દીદી સામે લડવાની ચિંતા હતી.......
પશ્ચિમ બંગાળમાં તો તમારે ગઢ જીતવો હતો ? તમે બહુ રેલીઓ કરી, પ્રધાનમંત્રી પણ કહેતા હતા કે બહુ લોકો આવ્યાં છે....
બંગાળમાં ચૂંટણી જાહેર થઈ ત્યારે રોજના 216 કેસ આવતા ને પરિણામના દિવસે 17,512 કેસ આવ્યા, 103નાં મોત થયાં............
ભાજપ કોરોના માટે વાપરવાના પૈસા બંગાળમાં ધારાસભ્યોને ખરીદવામાં વાપરશે ને લોકડાઉન મોડું લાદશે...
ગુજરાતમાં કોંગ્રેસના નેતાઓને રાત્રે અચાનક સપનામાં અસંતોષ આવે ને પછી ભાજપના સભ્ય બને, મંત્રી બને, કરોડોની લેવડદેવડની વાતો પણ સાંભળી છે......
મોદીની વાત આવે ત્યારે એવા વ્યક્તિની વાત આવે જેણે દેશના હિત માટે વિચાર્યું હોય, દેશ માટે કંઈક કરી છૂટવા વિચાર્યું હોય...........
બંગાળ લેતાં મોદી-ભાજપે આખું ભારત ખોયું હોય એવું દેખાઈ રહ્યું છે, બંગાળ લેવાની વાત તો છોડો પણ .....
કોરોનાનું મેનેજમેન્ટ કરવાના બદલે મોદી સહિતના આપણા નેતા બંગાળમાં 'દીદી ઓ દીદી' કરતા હતા, માસ્ક વિના સોશિયલ ડિસ્ટન્સિંગનો ભંગ કરતા હતા.....
બંગાળમાં મોદીની રેલીઓ રદ થતાં મંડપ ઉખડવા માંડ્યા, ખુરશીઓ-બેનરો હટવા માંડ્યા, જુઓ તસવીરો
જુઓ આ તમાશો, આપણે સગાંના અંતિમસંસ્કારમાં નથી જઈ શકતા, લગ્નમાં નથી જઈ શકતા પણ નેતાઓ બેફામ છે....
હું તો બોલીશ : આ નેતાઓને રોકો
Continues below advertisement
Sponsored Links by Taboola