શોધખોળ કરો
ખોડલધામ ‘નરેશ’નું ચેરમેન પદેથી રાજીનામું ? પ્રમુખ પરેશ ગજેરાએ શું કહ્યું ? જાણો વિગત
1/5

રાજકોટઃ ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન પદેથી નરેશ પટેલે રાજીનામું આપ્યું હોવાના સમાચાર વહેતા થયા છે. સમગ્ર ગુજરાતના લેઉવા પાટીદાર સમાજની આસ્થા સમાન ખોડલધામના ચેરમેન નરેશ પટેલે અંગત કારણોસર રાજીનામું આપ્યું હોવાની માહિતી મળી રહી છે.
2/5

નરેશ પેટેલે અચાનક આપેલા રાજીનામાથી પાટીદાર સમાજમાં અનેક તર્ક વિતર્ક થઈ રહ્યા છે. ખોડલધામ ટ્રસ્ટમાં એક વ્યક્તિના વધુ પડતાં વર્ચસ્વથી નારાજ થઈને નરેશ પટેલે રાજીનામું આપ્યું હોવાની ચર્ચા હાલ થઈ રહી છે.
Published at : 03 Apr 2018 08:30 PM (IST)
View More
ટ્રેન્ડિંગ સમાચાર






















