શોધખોળ કરો
એમ એસ યુનિવર્સિટીની વિદ્યાર્થિનીએ કહ્યું, હું ફેકલ્ટીમાં જતી હતી ત્યારે પ્રોફેસરે મને સ્પર્શ કર્યો પછી શું થયું...
1/6

પ્રોફેસર ચેતન પંચાલને શૈક્ષણિક કાર્ય તેમજ પરીક્ષા સંબધિત કામગીરીથી અળગા રાખવાનો નિર્ણય કર્યો છે. વીસીએ ફાઈનલ રિપોર્ટ ટૂંક સમયમાં આપવાની સૂચના પણ આપી છે.
2/6

સતત બે કલાક સુધી ચાલેલી બેઠકમાં વિદ્યાર્થિનીને ન્યાય મળશે તેવી ખાતરી આપવાની સાથે તેનું કાઉન્સેલિંગ પણ કરવામાં આવ્યું હતું. યુનિવર્સિટીએ સત્તાવાર નિવેદનમાં જણાવ્યું હતું કે, મિકેનિકલ વિભાગના હેડ પ્રો.ડી.એસ.શર્માની અધ્યક્ષતામાં બનાવવામાં આવેલી આ કમિટીએ વિદ્યાર્થિની, સહપાઠીઓ અને પ્રાધ્યાપકનાં નિવેદનો લઈને નોંધ્યા છે.
Published at : 18 Mar 2018 10:28 AM (IST)
View More






















