શોધખોળ કરો

Hun to Bolish | હું તો બોલીશ | ખાડાપૂરાણ પાર્ટ-2

મોરબી તાલુકામાં સીઝનનો 156 ટકા વરસાદ વરસ્યો છે. ભારે વરસાદ ખાબક્યા બાદથી મોરબી શહેરમાં રસ્તાઓ પર ખાડા રાજ જોવા મળી રહ્યું છે. જેને લઈ વાહનચાલકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો. ત્રણ દિવસ પહેલા જ લાતી પ્લોટમાં ટૂ વ્હીલરમાં પસાર થતી ત્રણ યુવતી ખાડાના કારણે નીચે પટકાઈ હતી.. જે ઘટનાના ભયનાક સીસીટીવી પણ સામે આવ્યા. જો કે ઘટનામાં યુવતીઓને ગંભીર ઈજા થઈ નથી. પરંતુ રસ્તા પરના ખાડાઓને કારણે વાહનચાલકો અકસ્માતનો ભોગ બને છે તેનો પૂરાવો આ સીસીટીવી છે.. આ વીડિયો વાયરલ થયા બાદ ધારાસભ્ય કાંતિ અમૃતિયાએ કહ્યું, મોરબીમાં તૂટેલા રસ્તા અને ખાડાના સમારકામની કામગીરી યથાવત છે. અને હાલ વિવિધ ટીમ કાર્યરત છે. તો શહેર કોંગ્રેસ પ્રમુખે આરોપ લગાવ્યો કે. શહેર આખું ખાડામાં છે.. સાથે જ કોઈ યોગ્ય કામગીરી કરવામાં આવતી નથી. તો આ તરફ સ્થાનિકો માગ કરી રહ્યા છે કે. રસ્તાના રિપેરીંગની કામગીરી ઝડપથી કરવામાં આવે. દર ચોમાસાની સિઝનમાં આ પ્રમાણેની જ સ્થિતિ સર્જાઈ છે. જેનું પણ નિરાકરણ લાવવામાં આવે.

રાજકોટ જિલ્લામાં સરેરાશ 38 ઈંચ વરસાદ પડ્યો છે ત્યારે રાજકોટ શહેરની સાથે જિલ્લામાં પણ રસ્તા બિસ્માર હાલતમાં છે. રાજકોટથી જુનાગઢ, પોરબંદર, ગીર સોમનાથને જોડતા મુખ્ય હાઇવે પર મસમોટા ખાડા પડ્યા. જેના કારણે વાહનચાલકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો. એટલું જ નહીં રાજકોટ-ગોંડલ હાઇવે પર ખાડાના કારણે અકસ્માતોની ઘટનામાં પણ વધારો થયો. સાથે જ દરોજ રાજકોટથી શાપર સુધી ટ્રાફિક જામ સર્જાઈ છે.. અને વાહનચાલકોનો કલાકો સુધીનો સમય બગડે છે. તો આ તરફ રાજકોટથી પોરબંદર કે ગીર સોમનાથ જતા સમયે પાંચ જગ્યાએ ટોલટેક્સ ઉઘરાવવામાં આવે છે. એટલે કે રાજકોટથી પોરબંદર કે ગીર સોમનાથ જવા એક કારના 400થી 500 રુપિયા ટોલ ટેક્સ ચૂકવવો પડે છે.. તે છતા આ મસમોટા ખાડામાંથી પસાર થવું પડે છે.. આ તમામની વચ્ચે વાહનચાલકોએ માગ કરી કે.. જ્યાં સુધી ખાડા ન પુરાય ત્યાં સુધી નેશનલ હાઈવે ઓથોરિટીએ ટોલ ઉઘરાવવાનું બંધ કરવું જોઈએ.. નેશનલ હાઇવે ઓથોરિટી કરોડ રૂપિયાનો ટોલ ટેક્સ ઉઘરાવે તેમ છતા સારા રોડની સુવિધા મળતી નથી.

Hun Toh Bolish વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | આદમખોરનો આતંક
Hun To Bolish | હું તો બોલીશ | આદમખોરનો આતંક

શૉર્ટ વીડિયો

વધુ જુઓ
Advertisement

ટોપ સ્ટોરી

Happy Birthday PM Modi: વડાપ્રધાન ન બન્યા હોત તો શંકરાચાર્ય બન્યા હોત નરેન્દ્ર મોદી, કોણે કરી હતી આ ભવિષ્યવાણી?
Happy Birthday PM Modi: વડાપ્રધાન ન બન્યા હોત તો શંકરાચાર્ય બન્યા હોત નરેન્દ્ર મોદી, કોણે કરી હતી આ ભવિષ્યવાણી?
Kolkata doctors protest: મમતા સરકારે માની ડોક્ટરોની માંગ, પોલીસ કમિશનરને હટાવ્યા, વિરોધ ખત્મ કરવાની અપીલ
Kolkata doctors protest: મમતા સરકારે માની ડોક્ટરોની માંગ, પોલીસ કમિશનરને હટાવ્યા, વિરોધ ખત્મ કરવાની અપીલ
PM Modi Birthday: તમે પણ મેળવી શકો છો વડાપ્રધાન મોદીને મળેલી ગિફ્ટ, આજથી શરૂ થશે હરાજી
PM Modi Birthday: તમે પણ મેળવી શકો છો વડાપ્રધાન મોદીને મળેલી ગિફ્ટ, આજથી શરૂ થશે હરાજી
USA: ન્યૂયોર્કમાં BAPS સ્વામિનારાયણ મંદિરમાં તોડફોડ, ભારતીય દૂતાવાસે વ્યક્ત કરી ચિંતા
USA: ન્યૂયોર્કમાં BAPS સ્વામિનારાયણ મંદિરમાં તોડફોડ, ભારતીય દૂતાવાસે વ્યક્ત કરી ચિંતા
Advertisement
Advertisement
ABP Premium
Advertisement

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | આદમખોરનો આતંકHun To Bolish | હું તો બોલીશ | દારૂડિયા ડ્રાઈવરના ભરોસે વિદ્યાર્થીઓPM Modi In Ahmedabad | આપણે ગુજરાતમાં હિન્દી ચાલે કાં..., અમદાવાદમાં મોદીએ લોકોને કેમ કહ્યું આવું?Vande Metro Train | દેશની પ્રથમ વંદે મેટ્રો ટ્રેન પહોંચી ભૂજ, જુઓ અંદરનો નજારો

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Happy Birthday PM Modi: વડાપ્રધાન ન બન્યા હોત તો શંકરાચાર્ય બન્યા હોત નરેન્દ્ર મોદી, કોણે કરી હતી આ ભવિષ્યવાણી?
Happy Birthday PM Modi: વડાપ્રધાન ન બન્યા હોત તો શંકરાચાર્ય બન્યા હોત નરેન્દ્ર મોદી, કોણે કરી હતી આ ભવિષ્યવાણી?
Kolkata doctors protest: મમતા સરકારે માની ડોક્ટરોની માંગ, પોલીસ કમિશનરને હટાવ્યા, વિરોધ ખત્મ કરવાની અપીલ
Kolkata doctors protest: મમતા સરકારે માની ડોક્ટરોની માંગ, પોલીસ કમિશનરને હટાવ્યા, વિરોધ ખત્મ કરવાની અપીલ
PM Modi Birthday: તમે પણ મેળવી શકો છો વડાપ્રધાન મોદીને મળેલી ગિફ્ટ, આજથી શરૂ થશે હરાજી
PM Modi Birthday: તમે પણ મેળવી શકો છો વડાપ્રધાન મોદીને મળેલી ગિફ્ટ, આજથી શરૂ થશે હરાજી
USA: ન્યૂયોર્કમાં BAPS સ્વામિનારાયણ મંદિરમાં તોડફોડ, ભારતીય દૂતાવાસે વ્યક્ત કરી ચિંતા
USA: ન્યૂયોર્કમાં BAPS સ્વામિનારાયણ મંદિરમાં તોડફોડ, ભારતીય દૂતાવાસે વ્યક્ત કરી ચિંતા
RRB NTPC 2024 : ભારતીય રેલવેમાં 11,000થી વધુ પદો પર બહાર પડી ભરતી, જાણો કેટલો મળશે પગાર?
RRB NTPC 2024 : ભારતીય રેલવેમાં 11,000થી વધુ પદો પર બહાર પડી ભરતી, જાણો કેટલો મળશે પગાર?
ગૌતમ અદાણી 71,100 લોકોને નોકરી આપશે, 4 લાખ કરોડનો 'માસ્ટર પ્લાન' બનાવ્યો
ગૌતમ અદાણી 71,100 લોકોને નોકરી આપશે, 4 લાખ કરોડનો 'માસ્ટર પ્લાન' બનાવ્યો
મુસ્લિમોને દેશ છોડવા માટે આ દેશ લાખો રૂપિયા આપી રહ્યો છે, જાણો શું છે કારણ
મુસ્લિમોને દેશ છોડવા માટે આ દેશ લાખો રૂપિયા આપી રહ્યો છે, જાણો શું છે કારણ
WHO ચેતવણીની પણ કોઈ અસર નથી, ભારતીય લોકો સતત ઝાપટી રહ્યા છે આ 'સફેદ ઝેર'
WHO ચેતવણીની પણ કોઈ અસર નથી, ભારતીય લોકો સતત ઝાપટી રહ્યા છે આ 'સફેદ ઝેર'
Embed widget