શોધખોળ કરો
Acharya Devvrat | માલધારીઓના આંદોલન વચ્ચે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે લીધી ઢોરવાડાની મુલાકાત
Acharya Devvrat | રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી મનપાના ઢોરવાડે પહોંચ્યા . પશુઓના મૃત્યુને લઇ રાજ્યપાલની મુલાકાત. પશુપાલકોના આંદોલન વચ્ચે રાજ્યપાલની મુલાકાત મહત્વની. અમદાવાદમાં રખડતા ઢોરની પોલિસી લાગુ પડ્યા બાદ ૮ હજારથી વધુ પશુઓ પકડવામાં આવ્યા હતા. છેલ્લા કેટલાક દિવસોથી ઢોર વાડામાં પશુઓના થઈ રહ્યા છે મૃત્યુ. પ્લાસ્ટિક ખાતી ગાયોને ઢોરવાડામાં લીલું ઘાસ આપતાં મૃત્યુ થયા હોવાનો મનપા નો છે દાવો. રાજ્યપાલે ઢોરવાડા ને લઈને તંત્ર ને કર્યું સૂચન. વાછરડા અને મોટી ગાયો ને અલગ રાખવા આપી સૂચના. ગાયની યોગ્ય માવજત થાય તર મારે AMC તંત્ર ને કરી ટકોર. 20 દિવસમાં સમસ્યાનું નિરાકરણ આવે તેની જાણ કરવા આપ્યા સૂચન.
અમદાવાદ

Rahul Gandhi In Gujarat : ગુજરાત આવેલા રાહુલને નેતાઓએ શું કરી ફરિયાદ? રાહુલે શું આપી ખાતરી?

Ahmedabad: અમદાવાદીઓને મોટી ભેટ, પકવાનથી ઈસ્કોન ચાર રસ્તા સુધીનો રસ્તો બનશે ડસ્ટ ફ્રી

CBSE School In HC: શહેરની તુલીપ સ્કુલ હાઈકોર્ટના શરણે,ગેરરિતીના કારણે બોર્ડની માન્યતા થઈ રદ્દ

Fatehwadi Canal Incident: સ્કોર્પિયો ડુબવાના કેસમાં ત્રીજા યુવકની મળી લાશ, કીચડમાંથી મળી લાશ

Fatehwadi Car Incident: રીલ્સ બનાવવાના ચક્કરમાં કેનાલમાં કાર ખાબકવાના કેસમાં પોલીસનો ખુલાસો
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ક્રિકેટ
ક્રિકેટ
અમદાવાદ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર

Advertisement