શોધખોળ કરો
અમદાવાદમાં કર્ફ્યુ દરમિયાન નહીં દોડે એસટી બસો, જુઓ વીડિયો
અમદાવાદમાં આજ રાતે 9 વાગ્યાથી સોમવાર સવારે 6 વાગ્યા સુધી કર્ફ્યું લાદવાનો નિર્ણય કરવામાં આવ્યો છે, ત્યારે એસટી વિભાગે મહત્વનો નિર્ણય લીધો છે. અમદાવાદ થી અન્ય 300 સ્થળો ને જોડતી એસટી સેવાઓ બંધ રખાશે. શુક્રવારે રાત્રે 9 વાગ્યાથી સોમવારે સવારે 6 વાગ્યા સુધી બસ બાયપાસ થઈ ને જશે. અમદાવાદ શહેરમાંથી 2737 જેટલી ટ્રિપ અવરજવર થાય છે. કેટલીક ટ્રીપના સમયપત્રકમાં ફેરફાર થશે.
અમદાવાદ
Ahmedabad Rain Update : અમદાવાદમાં રાતે પણ ધોધમાર વરસાદ, રસ્તા પાણીમાં ગરકાવ
Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનના પાપે ડૂબ્યું અમદાવાદ
Ahmedabad News: અમદાવાદના ચાંગોદરમાં ગેરકાયદે ફટાકડાના ગોડાઉનનો પર્દાફાશ
Gujarat Rain Data : રાજ્યમાં 24 કલાકમાં 165 તાલુકામાં વરસાદ, પારડીમાં 8.19 ઈંચ વરસાદ
Leopard In Ahmedabad: ઘૂમામાં દીપડા મુદ્દે અત્યારના મોટા સમાચાર, DCF મિનલ જાનીનો સૌથી મોટો દાવો
આગળ જુઓ






















