શોધખોળ કરો
અમદાવાદમાં કર્ફ્યુ દરમિયાન નહીં દોડે એસટી બસો, જુઓ વીડિયો
અમદાવાદમાં આજ રાતે 9 વાગ્યાથી સોમવાર સવારે 6 વાગ્યા સુધી કર્ફ્યું લાદવાનો નિર્ણય કરવામાં આવ્યો છે, ત્યારે એસટી વિભાગે મહત્વનો નિર્ણય લીધો છે. અમદાવાદ થી અન્ય 300 સ્થળો ને જોડતી એસટી સેવાઓ બંધ રખાશે. શુક્રવારે રાત્રે 9 વાગ્યાથી સોમવારે સવારે 6 વાગ્યા સુધી બસ બાયપાસ થઈ ને જશે. અમદાવાદ શહેરમાંથી 2737 જેટલી ટ્રિપ અવરજવર થાય છે. કેટલીક ટ્રીપના સમયપત્રકમાં ફેરફાર થશે.
અમદાવાદ
Ahmedabad Rain : અમદાવાદમાં મોડી રાતે ભારે પવન સાથે પડ્યો વરસાદ
Gujarat Rain Breaking News : ગુજરાતના વાતાવરણમાં પલટો, આજે ક્યાં ક્યાં તૂટી પડ્યો વરસાદ?
Ahmedabad Firing News: સરાજાહેર ભડાકા કરનારા નિવૃત DySPની વધુ એક કરતૂતનો પર્દાફાશ
Ahmedabad | અમદાવાદના સૈજપુરમાં ગુંડા તત્વો બન્યા બેફામ, વાહનોના કાચ તોડી થયા ફરાર
Amit Shah On Patidar Samaj : પાટીદાર સમાજ અંગે અમિત શાહનું મોટું નિવેદન
આગળ જુઓ





















