શોધખોળ કરો
રાજ્યમાં કોરોના દર્દીઓની સારવાર અંગે CM રૂપાણીએ શું કર્યો નિર્ણય?,જુઓ વીડિયો
રાજ્યમાં હવે તમામ ખાનગી હોસ્પિટલ, ક્લીનીક, નર્સિંગ હોમમાં કોરોનાની સારવાર કરવા માટે રાજ્ય સરકારે મંજૂરી આપી છે. આ અંગે માત્ર હવે કલેક્ટરને જાણ કરવાની રહેશે.
ગુજરાત
ભરૂચના પાલેજમાં કિશોરનું મોત, હોટલમાંથી ચિકન રોલ ખાધા બાદ મોત થયાનો આરોપ
આગળ જુઓ



















