શોધખોળ કરો
સોમનાથ મંદિર પ્રશાસને કોરોનાના કેસ ઘટતા શું કર્યો મહત્વનો નિર્ણય?,જુઓ વીડિયો
સોમનાથ મહાદેવ(Somnath Mahadev)નું મંદિર આજથી સવારે 6 વાગ્યાથી રાત્રે 10 વાગ્યા સુધી શ્રદ્ધાળુ(devotees)ઓ માટે ખુલ્લુ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. કોરોનાના કેસમાં ઘટાડો થતા મંદિર પ્રશાસને આ નિર્ણય કર્યો છે.
ગુજરાત
ભરૂચના જંબુસરમાં દીપડાનો આતંક, પાંચ પશુનો કર્યો શિકાર
આગળ જુઓ




















