શોધખોળ કરો
બનાસકાંઠાઃ બનાસ ડેરીએ હવામાંથી શુદ્ધ પાણી મેળવવાનો પ્રોજેક્ટ શરૂ કર્યો
બનાસકાંઠાની બનાસ ડેરી દ્વારા હવામાંથી ભેજ શોષીને પાણી મેળવવાના પ્રોજેક્ટનું પરીક્ષણ કર્યું છે. હવામાં રહેલા ભેજને જનરેટરની મદદથી પાણીમાં રૂપાંતરિત કર્યું છે. એના થકી દરરોજનું અંદાજે 120 લિટર પાણી મેળવી શકાય છે એવો દાવો કરાયો છે..આ પરીક્ષણથી બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારોમાં પણ પાણી પહોંચશે તેવી આશા બંધાઈ ગઈ છે.
ગુજરાત
Sagbara Forest Land Dispute: નર્મદા જિલ્લામાં જંગલ જમીન ખેડાણનો વિવાદ બન્યો ઉગ્ર
આગળ જુઓ





















