શોધખોળ કરો
વિજયભાઇના નિવેદનથી મુખ્યમંત્રીના પદની ગરીમાને ઠેસ પહોંચીઃ અર્જુન મોઢવાડિયા
કૉંગ્રેસના કાર્યકર્તાઓને મુખ્યમંત્રીએ ફાંકા ફોજદાર ગણાવ્યા. તો આ જ મુદ્દે રાજકીય શાબ્દિક યુદ્ધ શરુ થયુ છે. કૉંગ્રેસના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ અને દિગ્ગજ નેતા અર્જુન મોઢવાડિયાએ મુખ્યમંત્રીના વાર પર પલટવાર કર્યો છે. સાથે જ કૉંગ્રેસનો ભૂતકાળ ભવ્ય હોવાનુ અને ભાજપનો ભૂતકાળ વાંચવા અને સમજવાની મુખ્યમંત્રીને મોઢવાડિયાએ સલાહ આપી
ગુજરાત
LPG Cylinder Shortage: PNG અને LPG કનેક્શન પર રાજ્ય સરકારનો મોટો નિર્ણય
LPG Cylinder Shortage: રાજ્યમાં LPG સિલિન્ડરના ગોડાઉન પર રહેશે પોલીસનો પહેરો
US Visa Fraud Case : USની નાગરિકતા માટે લૂંટનું નાટક રચનાર 11 ગુજરાતીની ધરપકડ
Sthanik Swaraj Election: સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીને લઈને મોટા સમાચાર
Gujarat Government: ગેસ સંકટ દૂર કરવા રાજ્ય સરકારે જાહેર કર્યો હેલ્પલાઈન નંબર
આગળ જુઓ



















