શોધખોળ કરો
વિજયભાઇના નિવેદનથી મુખ્યમંત્રીના પદની ગરીમાને ઠેસ પહોંચીઃ અર્જુન મોઢવાડિયા
કૉંગ્રેસના કાર્યકર્તાઓને મુખ્યમંત્રીએ ફાંકા ફોજદાર ગણાવ્યા. તો આ જ મુદ્દે રાજકીય શાબ્દિક યુદ્ધ શરુ થયુ છે. કૉંગ્રેસના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ અને દિગ્ગજ નેતા અર્જુન મોઢવાડિયાએ મુખ્યમંત્રીના વાર પર પલટવાર કર્યો છે. સાથે જ કૉંગ્રેસનો ભૂતકાળ ભવ્ય હોવાનુ અને ભાજપનો ભૂતકાળ વાંચવા અને સમજવાની મુખ્યમંત્રીને મોઢવાડિયાએ સલાહ આપી
ગુજરાત
Hun To Bolish : હું તો બોલીશ : શાળામાં શિસ્ત, ક્લાસિસમાં અત્યાચાર
Mansukh Vasava: ચૈતર વસાવાના જેલવાસ પર રાજકારણ, મનસુખ વસાવાએ AAP પર લગાવ્યા આરોપ
Ambalal Patel Rain Prediction : 29 જૂનથી આ જિલ્લામાં થશે મેઘમહેર: અંબાલાલ પટેલની મોટી આગાહી
Gujarat Rain: ગુજરાતમાં આજે ક્યાં ક્યાં પડ્યો વરસાદ ?
Gujarat Rain Forecast : ગુજરાતમાં હળવા વરસાદની આગાહી , ક્યાં ક્યાં પડશે વરસાદ?
આગળ જુઓ





















