શોધખોળ કરો
નવસારી જિલ્લામાં NDRFની ટીમ તૈનાત, જલાલપોર તાલુકાના 14 ગામોને એલર્ટ અપાયુ
સંભવિત તૌકતે વાવાઝોડાને પગલે નવસારીના દરિયાકિનારે સામાન્ય કરંટ જોવા મળી રહ્યો છે. ખલાસીઓને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે. વાવાઝોડાને પગલે પ્રશાસને NDRFની ટીમને સ્ટેંડ બાય રાખવામાં આવી છે.તો જલાલપોર તાલુકાના 14 ગામો અને ગણદેવી તાલુકાના 2 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે.
ગુજરાત
Dahod: દાહોદમાં ખાનગી ટ્રાવેલ્સ બસને નડ્યો અકસ્માત, ટાયર ફાટતા બસ ખાડામાં પડી, 29 મુસાફરો ઘાયલ
Sthanik Swaraj Election : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવારને લઈ મોટા સમાચાર
Bomb threat : રાજ્યમાં ફરી પોસ્ટ ઓફિસ અને પાસપોર્ટ ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
Sthanik Swaraj Election: સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી પહેલા ભાજપનો મોટો નિર્ણય, આ નેતાઓને 'નો ટિકિટ'
Rushikesh Patel Statement: રાજ્યમાં ગેસના પુરવઠા અંગે શું બોલ્યા મંત્રી ઋષિકેશ પટેલ?
આગળ જુઓ



















