શોધખોળ કરો
સરકારના નિર્ણયને નેવે મૂકીને આણંદ પાર્ટી પ્લોટમાં ગરબા, કેમ અપાઈ મંજૂરી?
પાર્ટી પ્લોટમાં નવરાત્રિની ઉજવણીની મંજૂરી ન આપવા સરકાર અડગ છે. છતા આણંદના પાર્ટી પ્લોટમાં નિર્ણયોનું ઉલ્લંઘન કરાયું છે. આ અંગે ઘણા સવાલો ઉઠી રહ્યા છે. પ્રતિબંધ હોવા છતા પ્રિ-નવરાત્રી માટે મંજૂરી કેમ અપાઈ છે.
ગુજરાત
Gujarat Rain Alert: ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદનો માહોલ, જાણો કયા જિલ્લાઓમાં પડશે ભારે વરસાદ
આગળ જુઓ

















