શોધખોળ કરો
આવતીકાલથી ધનુર્માસ, વર્ષ 2021માં લગ્ન માટે કેટલા છે શુભ મુહૂર્ત?
આવતીકાલથી ધનુર્માસની શરૂઆત થઇ રહી છે. આગામી ૩ મહિનામાં લગ્ન માટે ફક્ત એક જ શુભ મુહૂર્ત છે. ૧૪ જાન્યુઆરી સુધી માંગલિક કાર્યો નિષેધ છે. ૨૦૨૧માં એપ્રિલથી ડિસેમ્બર સુધી લગ્ન માટે ૫૦ મુહૂર્ત છે.
ગુજરાત
Sagbara Forest Land Dispute: નર્મદા જિલ્લામાં જંગલ જમીન ખેડાણનો વિવાદ બન્યો ઉગ્ર
આગળ જુઓ


















