શોધખોળ કરો
ગુજરાતમાં જનાક્રોશ, ચૂંટણીઓ આવી ત્યારે લોકોને ભેગા કર્યા ને હવે બધું બંધ કરો તો અમારે શું ખાવાનું.....જુઓ વીડિયો
ચૂંટણીમાં તમાશો કરનાર નેતાઓના કારણે જનતાનો રોષનો ભોગ એએમસીની ટીમ બની હતી. અમદાવાદના ભૂયંગદેવ વિસ્તારમાં એએમસીના કર્મચારીઓના લોકોએ ઘેરાવ કર્યો હતો. ચૂંટણી સમયે કે બંધ નહોતું કરાવ્યું તેવો જનતાએ એએમસીના કર્મચારીઓને સવાલ કર્યો હતો.
ગુજરાત
Praful Pansheriya: આરોગ્ય સેન્ટરના બાંધકામમાં ગુણવત્તા ન જળવાતા આરોગ્ય મંત્રી એકશનમાં
આગળ જુઓ


















