શોધખોળ કરો
Junagadh News | જૂનાગઢના કેશોદમાં વૃદ્ધે કરી લીધો આપઘાત, શું છે કારણ?
Junagadh News | જૂનાગઢ જિલ્લાના કેશોદનો બનાવ. આર્થિક સંકડામણને કારણે વૃધ્ધે કરી આત્મહત્યા. રાજેશભાઇ રાખોલીયા નામના વૃધ્ધે ઝેરી ટીકડા ખાઈ કરી આત્મહત્યા. પોલીસે તપાસ હાથ ધરી.
ગુજરાત
ઉમરેઠના ધારાસભ્ય ગોવિંદ પરમારનું નિધન, છેલ્લા કેટલાક સમયથી હતા બીમાર
આગળ જુઓ



















