શોધખોળ કરો
Arjun Modhwadia | લોલીપોપ નહીં, શિક્ષકોની કાયમી ભરતી કરવા મોઢવાડિયાની માંગ
Arjun Modhwadia | કોંગ્રેસના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાએ વિદ્યાસહાયકોની ભરતીને લઈ ટ્વીટ કર્યું છે. નવી શિક્ષણ નીતિ હેઠળ, ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 30,000+ શિક્ષકોની અછત છે. તેમ છતાં, @BJP4Gujarat સરકાર માત્ર 2,750 વિદ્યા સહાયકોની ભરતી કરીને રાજ્યના યુવાનોને ગેરમાર્ગે દોરવા માંગે છે! રાજ્યના યુવાનો હવે ભાજપના આ જુમલા ને સમજી ગયા છે. ચૂંટણીમાં લોલીપોપ નહીં, કાયમી શિક્ષકોની ભરતી કરો.
ગુજરાત
Pavagadh Temple Appeal : બે દિવસ પાવાગઢ આવવાનું ટાળજો, રેડ એલર્ટને પગલે ભક્તોને અપીલ
Ambalal Patel Prediction : અમદાવાદ ફરી ડૂબશે? અંબાલાલ ભૂક્કા કાઢી નાંખે એવી આગાહી
માળીયા હાટીનામાં દીપડાનો આતંક, તાલુકા પંચાયત નજીક યુવાન પર હુમલો
છોટાઉદેપુરમાં દીપડાના હુમલામાં બાળકીનું મોત, ઘરઆંગણે રમતી બાળકી પર કર્યો હતો હુમલો
Ambalal Patel Prediction: 5 સિસ્ટમના કારણે આ તારીખ બાદ વરસાદ ભૂક્કા બોલાવશે: અંબાલાલ પટેલની ચેતવણી
આગળ જુઓ



















