શોધખોળ કરો
Arjun Modhwadia | લોલીપોપ નહીં, શિક્ષકોની કાયમી ભરતી કરવા મોઢવાડિયાની માંગ
Arjun Modhwadia | કોંગ્રેસના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાએ વિદ્યાસહાયકોની ભરતીને લઈ ટ્વીટ કર્યું છે. નવી શિક્ષણ નીતિ હેઠળ, ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 30,000+ શિક્ષકોની અછત છે. તેમ છતાં, @BJP4Gujarat સરકાર માત્ર 2,750 વિદ્યા સહાયકોની ભરતી કરીને રાજ્યના યુવાનોને ગેરમાર્ગે દોરવા માંગે છે! રાજ્યના યુવાનો હવે ભાજપના આ જુમલા ને સમજી ગયા છે. ચૂંટણીમાં લોલીપોપ નહીં, કાયમી શિક્ષકોની ભરતી કરો.
ગુજરાત
Anandiben Patel: આનંદીબેન પટેલે સરકારી હોસ્ટેલોમાં પીરસતા ભોજનની ગુણવત્તાની ખોલી પોલ
આગળ જુઓ



















