શોધખોળ કરો
Arjun Modhwadia | લોલીપોપ નહીં, શિક્ષકોની કાયમી ભરતી કરવા મોઢવાડિયાની માંગ
Arjun Modhwadia | કોંગ્રેસના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાએ વિદ્યાસહાયકોની ભરતીને લઈ ટ્વીટ કર્યું છે. નવી શિક્ષણ નીતિ હેઠળ, ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 30,000+ શિક્ષકોની અછત છે. તેમ છતાં, @BJP4Gujarat સરકાર માત્ર 2,750 વિદ્યા સહાયકોની ભરતી કરીને રાજ્યના યુવાનોને ગેરમાર્ગે દોરવા માંગે છે! રાજ્યના યુવાનો હવે ભાજપના આ જુમલા ને સમજી ગયા છે. ચૂંટણીમાં લોલીપોપ નહીં, કાયમી શિક્ષકોની ભરતી કરો.
ગુજરાત

Corruption in MGNREGA: ભાજપ નેતાનો ધડાકો! અમરેલીના મનરેગા કામોમાં 8 કરોડના ભ્રષ્ટાચારનો આરોપ

Gujarat Cabinet Reshuffle : હોળી પછી રાજ્ય મંત્રીમંડળમાં વિસ્તરણ? પૂર્વ મંત્રી રમણભાઈ વોરાએ આપ્યા સંકેત

Vikram Thakor News: ગુજરાતના જાણીતા કલાકાર વિક્રમ ઠાકોર કોનાથી થયા નારાજ?ગુજરાતના જાણીતા કલાકાર વિક્રમ ઠાકોર કોનાથી થયા નારાજ?

Gujarat Heatwave: હજુ 24 કલાક સુધી ગરમીનું જોર રહેશે યથાવત, રાજકોટ રહ્યું સૌથી વધુ ગરમ

Anand Women Death: તબીબની બેદરકારીથી મહિલાનું મોત, પરિવારજનોએ હોસ્પિટલમાં કર્યો હોબાળો
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
વડોદરા
આઈપીએલ
આઈપીએલ
ક્રિકેટ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર

Advertisement