શોધખોળ કરો
Arjun Modhwadia | લોલીપોપ નહીં, શિક્ષકોની કાયમી ભરતી કરવા મોઢવાડિયાની માંગ
Arjun Modhwadia | કોંગ્રેસના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાએ વિદ્યાસહાયકોની ભરતીને લઈ ટ્વીટ કર્યું છે. નવી શિક્ષણ નીતિ હેઠળ, ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 30,000+ શિક્ષકોની અછત છે. તેમ છતાં, @BJP4Gujarat સરકાર માત્ર 2,750 વિદ્યા સહાયકોની ભરતી કરીને રાજ્યના યુવાનોને ગેરમાર્ગે દોરવા માંગે છે! રાજ્યના યુવાનો હવે ભાજપના આ જુમલા ને સમજી ગયા છે. ચૂંટણીમાં લોલીપોપ નહીં, કાયમી શિક્ષકોની ભરતી કરો.
ગુજરાત
Ambalal Patel Prediction: આગામી 48 કલાક આ વિસ્તારમાં અતિભારે વરસાદ ખાબકશે: અંબાલાલની મોટી આગાહી
Gujarat Rain Forecast: 2 દિવસ વરસશે ભારેથી અતિભારે વરસાદ: હવામાન વિભાગની આગાહી
Chandipura Virus : ગુજરાતમાં ચાંદીપુરાનો કહેર, મહીસાગરમાં વધુ એકનું મોત
Gujarat Monsoon : આજે ગુજરાતમાં ક્યાં ક્યાં પડ્યો વરસાદ? જુઓ અહેવાલ
Patan Congress: પાટણ કૉંગ્રેસમાં કકળાટ યથાવત, કિરીટ પટેલના સમર્થનમાં કોંગ્રેસના નેતાઓ મેદાને
આગળ જુઓ


















