શોધખોળ કરો
Advertisement
Indresh Kumar: ચૂંટણી પરિણામ પર RSS નેતા ઈંદ્રેશકુમારના ભાજપ પર શાબ્દિક પ્રહાર
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના નેતાએ લોકસભા ચૂંટણીના પરિણામો પર આડકતરી રીતે ભાજપ પર નિશાન સાધ્યું..ઈન્દ્રેશ કુમારે લોકસભા ચૂંટણીના પરિણામો પર ભાજપને અહંકારી અને I.N.D.I.A ગઠબંધનને રામ વિરોધી ગણાવ્યા. ઈન્દ્રેશ કુમાર ગુરુવારે જયપુર નજીક કનોટામાં 'રામરથ અયોધ્યા યાત્રા દર્શન સમારોહમાં પહોંચ્યા હતા. આ સમયે ઈન્દ્રેશ કુમાર સંબોધન બોલ્યા કે. ભગવાન રામ દરેક સાથે ન્યાય કરે છે. 2024ની લોકસભા ચૂંટણીને જોઈ લો.જે પાર્ટીએ ભગવાન રામની પૂજા કરી, તે અહંકારી બની ગઈ. અને તેને 241 પર જ અટકાવી દેવામાં આવી. જો કે તેને સૌથી મોટી પાર્ટી બનાવવામાં આવી. એટલું જ નહીં I.N.D.I.A ગઠબંધનનો ઉલ્લેખ કરતા સ્પષ્ટ નિવેદન આપ્યું કે. જેમને રામમાં આસ્થા ન હતી. તેઓને 234 પર રોકી દેવામાં આવ્યા. રામનો વિરોધ કરનારામાંથી કોઈને સત્તા આપવામાં આવી નથી... ઈશ્વરનો ન્યાય સાચો છે.
સુરત
Surat Police | સુરતમાં ડ્રગ્સના ચાર ગુનામાં ફરાર મુખ્ય સૂત્રધાર અનીશ ખાનની ધરપકડ
Gujarat Rain Forecast | આજે ગુજરાતમાં ક્યાં ક્યાં તૂટી પડશે ભારેથી અતિ ભારે વરસાદ? જુઓ મોટી આગાહી
Navratri 2024 | ગરબા રમવા માટે થનગની રહેલા ખેલૈયાઓ માટે ખુશીના સમાચાર | જુઓ સરકારે શું કરી જાહેરાત
Hemprabhu Surishwarji Maharaj | પૂજ્ય હેમપ્રભુ સુરીશ્વરજી મહારાજ કાળધર્મ પામ્યા
Surat Crime | સુરતમાં ચાલુ બસે યુવતી સાથે ડ્રાઇવરે ગુજાર્યું દુષ્કર્મ, પુત્રને મારી નાંખવાની આપી ધમકી
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
આઈપીએલ
ગુજરાત
રાજકોટ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
gujarati.abplive.com
Opinion