શોધખોળ કરો
'શું તલાટીના કારણે આખી સિસ્ટમમાં સડો શરૂ થાય છે?... કે પછી તલાટી નિર્દોષ છે અને તેના ઉપરના અધિકારીઓ ભ્રષ્ટ છે જેના કારણે તલાટી બદનામ થાય છે'
ABP અસ્મિતાએ રાજ્યમાં ગ્રામ પંચાયતોમાં તલાટીઓની હાજરીની તપાસ કરી હતી. તલાટી કમ મંત્રીના કામનું રિયાલિટી ચેક કર્યું હતું. લોકોને ગ્રામ પંચાયતના ધક્કા ખાવાનો વારો આવ્યો છે. તલાટીઓ ગ્રામ પંચાયતમાં હાજર રહેતા નથી. દેવગઢમાં બે દિવસ તલાટી સાહેબ આવે છે
ગુજરાત
Gujarat Govt : ખાતરને લઈ ગુજરાત સરકારનો મોટો નિર્ણય
આગળ જુઓ




















