શોધખોળ કરો
બેકાબુ સંક્રમણને અટકાવવા માટે જૂનાગઢના શેરનાથ બાપૂએ શું કહ્યું?,જુઓ વીડિયો
દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના કેસ સતત વધી રહ્યાં છે. તે દરમિયાન હવે આધ્યાત્મ કેટલું જરૂરી છે તે અંગે જૂનાગઢના શેરનાથ બાપુએ કહ્યું કે,સ્વસ્છ વાતાવરણમાં રહી, શિવ સ્મરણ કરવું જોઈએ. દેશ, સમાજ, ગામ અને આપણું નુકસાન ન થાય તેનું ધ્યાન રાખવું જોઈએ.
ગુજરાત
Gujarat Weather : ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ
આગળ જુઓ



















