શોધખોળ કરો
સુરેન્દ્રનગરઃ આ ગામમાં અસામાજિક તત્વોએ આધેડ પર કર્યો જીવલેણ હુમલો, જુઓ શું છે ઘટના?
સુરેન્દ્રનગરના સુદામડા ગામમાં અસામાજિક તત્વોએ આધેડ ખેંગાર રબારી પર જૂની અદાવતમાં જીવલેણ હુમલો કર્યો હતો. આ આધેડનું સારવાર દરમિયાન મોત થયું છે. આ અંગે રોષે ભરાયેલ પરિવારજનોએ મૃતદેહ સ્વીકાર કરવાનો ઈન્કાર કર્યો છે.
ગુજરાત
Gujarat Unseasonal Rain : ખેડૂતો માટે માઠા સમાચાર, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે કમોસમી વરસાદની આગાહી
CAG Report | કેગના રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો, જપ્ત કરેલ ડ્રગ્સ ઉંદરો ખાઈ ગયા હોવાનો પોલીસે દાવો કર્યો
Nayara Fuel Hike: યુદ્ધની સ્થિતિ વચ્ચે નાયરાએ પેટ્રોલ-ડીઝલના ભાવમાં કર્યો વધારો
Navsari News : નવસારીના વાંસદાના સરા ગામમાં ધર્માંતરણની પ્રવૃતિનો આરોપ
Ambaji Temple: ભક્તિ, સાહસ, ખેલદિલીનો સંગમ, શક્તિપીઠ અંબાજી પહોંચ્યા 28 સ્કેટર્સ
આગળ જુઓ






















