શોધખોળ કરો
સુરેન્દ્રનગરઃ આ ગામમાં અસામાજિક તત્વોએ આધેડ પર કર્યો જીવલેણ હુમલો, જુઓ શું છે ઘટના?
સુરેન્દ્રનગરના સુદામડા ગામમાં અસામાજિક તત્વોએ આધેડ ખેંગાર રબારી પર જૂની અદાવતમાં જીવલેણ હુમલો કર્યો હતો. આ આધેડનું સારવાર દરમિયાન મોત થયું છે. આ અંગે રોષે ભરાયેલ પરિવારજનોએ મૃતદેહ સ્વીકાર કરવાનો ઈન્કાર કર્યો છે.
ગુજરાત
Ambalal Patel Prediction: ગુજરાતમાં ક્યાં તૂટી પડશે 8 ઈંચ વરસાદ, અંબાલાલની ચોંકાવનારી આગાહી
Ambalal Patel Prediction: વરસાદનો બીજો રાઉન્ડ ક્યારે? અંબાલાલ પટેલે તારીખ સાથે કરી મોટી આગાહી?
Ahmedabad Firecracker Factory Blast: અમદાવાદમાં મોતની ફેક્ટરીમાં પ્રચંડ બ્લાસ્ટ, 8 લોકોના મોત, 10થી વધુ ઈજાગ્રસ્ત
Gujarat Rain Alert: દક્ષિણ ગુજરાતમાં વરસશે ધોધમાર વરસાદ: હવામાન વિભાગની આગાહી
Ambalal Patel Forecast: 20 જુલાઈ બાદ જામશે વરસાદી માહોલ : અંબાલાલ પટેલની આગાહી
આગળ જુઓ






















