શોધખોળ કરો
વલસાડ: મહામારીમાં માનવતા મારી પરવારી?
વલસાડમાં ઈંજેકશનના નામે ઠગાઇ કરી હોવાનો મામલો સામે આવ્યો છે. ટોસીલીઝૂમેબના નામે છેતરપિંડી કરાઇ છે. 45 હજાર રૂપિયા લઇ લીધા પરંતુ ઈંજેકશન ન આપ્યું. સારવાર દરમિયાન દર્દીનુ મોત નીપજયું હતું.
ગુજરાત
Gujarat Rain Forecast : 5 જૂન સુધી ગાજવીજ સાથે ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
આગળ જુઓ
















