શોધખોળ કરો
રાજકીય કાર્યક્રમોમાં ભીડ થાય તો કેમ નથી લેતા પગલાં ? ગાંધીનગર કલેક્ટરનો વાહિયાત જવાબ સાંભળીને લાગી જશે આઘાત, જુઓ વીડિયો
રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાત્રી કર્ફ્યૂને લઈને ખૂબ જ મોટી જાહેરાત કરી હતી. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું, રાજ્યના 8 મહાનગરો સહિત 20 શહેરોમાં રાત્રે 8 વાગ્યાથી લઈને સવારે 6 વાગ્યા સુધી નાઈટ કર્ફ્યૂ રહેશે. સામાન્ય માણસ પર તમામ નિયમો લાગે છે અને રાજકીય મેળાવડા પર કોઇ પગલા લેવામાં કેમ નથી લેવામાં આવતા આ અંગે ગાંધીનગર કલેક્ટરને સવાલ કરવામાં આવતા તેમણે આ અંગે કાંઇ પણ કહેવાનો ઇનકાર કર્યો હતો.
ગુજરાત
Gujarat Rain Forecast : ગુજરાતમાં સાત દિવસ રહેશે વરસાદી માહોલ: હવામાન વિભાગની આગાહી
LPG Cylinder Price Hike : હવે રાંધણ ગેસના ભાવમાં મોટો વધારો, કેટલા વધ્યા ભાવ?
Gujarat Rain Forecast : ગુજરાત પર 3 વરસાદી સિસ્ટમ સક્રીય, 7 દિવસ વરસાદની આગાહી
Praful Pansheriya: આરોગ્ય સેન્ટરના બાંધકામમાં ગુણવત્તા ન જળવાતા આરોગ્ય મંત્રી એકશનમાં
Gujarat Monsoon 2026: ચોમાસાને લઈ હવામાન વિભાગે આપ્યા રાહતના સમાચાર
આગળ જુઓ




















