શોધખોળ કરો
કોરોનાની બીજી લહેરમાં મૃત્યુ પામેલા તબીબોને કોરોના શહીદનો દરજ્જો આપવાની કોણે કરી માંગ?
કોરોનાની (corona) બીજી લહેરમાં દેશભરમાં 724 તબીબો (doctors)નું મૃત્યુ થયુ છે. મૃત્યુ પામેલા તબીબોને કોરોના શહીદનો દરજ્જો આપવાની IMAએ માંગ કરી હતી. અત્યાર સુધીમાં દેશમાં કોરોનાથી એક હજાર 466 ડોક્ટર્સના નિધન થયા છે. બિહાર, દિલ્હી અને ઉત્તર પ્રદેશમાં સૌથી વધુ ડોક્ટર્સનું કોરોનાથી નિધન થયું છે.
દેશ
Chardham Yatra : ઉત્તરાખંડના જોશીમઠમાં 20 કિ.મી. લાંબો ટ્રાફિકજામ
LPG Gas Cylinder Price Hike: મોંઘવારીનો માર, LPG ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો
Mann Ki Baat: 'મન કી બાત'માં PM મોદીએ દેશવાસીઓને કરી અપીલ, નેધરલેન્ડના કાર્યક્રમનો કર્યો ઉલ્લેખ
Monsoon 2026 : ચોમાસા અંગે ભારતીય હવામાન વિભાગની ચિંતાજનક આગાહી
Twisha Sharma Case: ત્વિષા મોત કેસમાં આજે સાસુને કોર્ટમાં કરાશે રજૂ, સીબીઆઈએ કરી હતી ધરપકડ
આગળ જુઓ





















