શોધખોળ કરો
ફટાફટ:સંસદનું ચોમાસુ સત્ર ક્યારથી થશે શરૂ, કેન્દ્ર સરકારે પામતેલની આયાત ડ્યુટીમાં કર્યો ઘટાડો
સંભવિત ત્રીજી લહેર(Third Wave)ની તૈયારીઓની સમીક્ષા કરવા માટે આજે મુખ્યમંત્રી વિજય રૂપાણી(Vijay Rupani)ની અધ્યક્ષતામાં બેઠક મળશે. 19 જુલાઈથી સંસદનું ચોમાસુ સત્ર શરૂ થશે. કેન્દ્ર સરકારે પામ તેલ પર આયાત ડ્યુટીમાં ઘટાડો કર્યો છે. ફેબ્રુઆરીમાં ભારત અને ચીનનું સૈન્ય માત્ર 150 મીટર દૂર હતું.
દેશ
Supreme Court : લિવ-ઈનમાં રહેતી યુવતીઓને લઈ સુપ્રીમ કોર્ટનો મહત્વનો ચુકાદો
આગળ જુઓ






















