શોધખોળ કરો

Jignesh Mewani|ગૃહમંત્રી પીડિતોની વાત સાંભળવા તૈયાર નથી,સ્પીકરસાહેબે મને ગૃહમાંથી બહાર નીકળવા કહેલું

 ગૃહની અંદરથી સારજન દ્વારા બહાર પણ કરવામાં આવ્યા હતા ત્યારે જીગ્નેશ મહેવાણી ખુદ અહીંયા પહોંચ્યા છે મીડિયા સમક્ષ પોતાની વાત મૂકવા તેમની સાથે જ વાત કરીશું. જિગ્નેશભાઈ આપને જે આજે ગ્રુમાંથી અત્યારે ગુજરાતની વિધાનસભાના સત્ર દરમિયાન જ્યારે ગુજરાતના ગૃહમંત્રી હર્શ સંગવીએ એક ચર્ચાને લાઈવ કરવાનું કહ્યું ત્યારે મેં પ્રશ્ન ઉપસ્થિત કરેલો કે થોડાક દિવસ પૂર્વે રાજકોટ ટીઆર. ગેમિંગ ઝોનની આગમાં જે 12 માસૂમ બાળકો સહિત 27 લોકો હોમાયા એના પીડિત પરિવારોએ ગૃહમંત્રી અને મુખ્યમંત્રીને 12 મુદ્દાનું આવેદન પત્ર આપીને માગણી કરેલી કે સીબીઆઈ અથવા તો નોન કરપ્ટ અધિકારીઓને તપાસ સોંપો ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચાલે અને સતત તમારી માંગણી છે કે પીડિતોને એક કરોડનું વડતર ચૂકવો. આ જ પ્રમાણેની માંગણી મોરબીના પીડિતોની તક્ષશીલાના પીડિતોની અને હરણીકાંડના પીડિતોની છે. બળાત્કારનો દુષ્કર્મનો ભોગ બનેલી જસદળની દીકરી બાબતે ભારતીય જનતા પાર્ટીના એક મહિલા આગેવાને મીડિયા સમક્ષ એકથી વધારે વખત સ્ટેટમેન્ટ આપ્યા છે કે તેઓ પાસે જસદળમાં રાજકોટ જિલ્લામાં બળાત્કારનો ભોગ બનેલી બીજી છ દીકરીઓની માહિતી છે તો ગુજરાતમાં ભારતીય જનતા. પાર્ટીના આગેવાનો નેતાઓ દ્વારા શા માટે દીકરીઓ ઉપર બળાત્કાર થાય છે અને ભાજપના ભ્રષ્ટ નેતાઓ અને એમના ચહીતા અધિકારીઓની મિલીભગતના કારણે અમદાવાદની શ્રેય હોસ્પિટલ ભરૂચની એક હોસ્પિટલમાં લાગેલી આગ રાજકોટનું ટીઆરપી ગેમિંગ ઝોન મોરબીકાંડ તક્ષશીલા હરણીકાંડ આ બધા કાંડોમાં થઈ 240 થી વધારે લોકો હોમાયા આ પીડીતો પોતાની વેદનાને લઈને અમારી સાથે ગુજરાત ન્યાય યાત્રામાં પણ આપ જાણો છો એમ જોડાયા છે. આજે બધા ગાંધીનગર પહોંચવાના છે તો શા માટે ગુજરાતના મુખ્યમંત્રી અને ગૃહમંત્રી આ પીડિતોની વાત સાંભળવા તૈયાર નથી. જો તમે તમારા મન ગમતા વિષયમાં વિધાનસભાની કાર્યવાહી લાઈવ કરાવા માંગતા હોવ તો મારી માગણી હતી કે જસદણની પીડિતા સાથે શું બન્યું? બીજી જે છ દીકરીઓ ઉપર બળાત્કારની વાત ભાજપના જ મહિલા નેતા કરી રહ્યા છે એ અને અગ્નિકાંડના મોરબીના પક્ષશીલાના હરણીકાણના પીડિતોની વ્યથા એ મુદ્દે રાજ્યની સરકારે શું કર્યું ને શું કરવા માંગે છે અને શા માટે પ્રમાણિક અધિકાર્યો કે સીબીઆઈને તપાસ નથી સોંપતા એ મુદ્દે પણ આવો ડિબેટ કરીએ અને એને પણ લાઈવ કરવી જોઈએ આવી મારી માગણી હતી અને એ મુદે માનનીય સ્પીકર સાહેબે મને ગ્રુમાંથી બહાર નીકળી જવા કહેલું છે અને એના માટે હું અત્યારે વોકઆઉટ કરીને બહાર આવેલો છું એમના આદેશના પગલે બહાર આવેલો છું પણ સતત મીડિયાના માધ્યમથી ફરી રજૂઆત કરું. ગુજરાતની વિધાનસભાના આ મંચ પર ગુજરાતની સાડાછ કરોડ જનતા સાંભળવા અને જોવા માંગે છે એટલે ખરેખર લાઈવ કરો કે અગ્નિકાંડ મોરબીકાંડ તક્ષશીલાને હરણીના પીડિતોને ન્યાય કેમ નથી આપણા ગુજરાતમાં ન્યાય કેમ નથી ફરી મોરબી કે રાજકોટમાં વડોદરા કે સુરતમાં આવી ઘટના ન બને એ માટે રાજ્યની સરકાર શું કરવા ધારે છે ? ડોક્ટર બાબાસાહેબ આંબેડકરના સંવિધાનને અમે લઈને ચાલીએ છીએ અને દર વર્ષે સંવિધાન દિવસની ઉજવણી અમે કરીએ છીએ, આરએસએસ અને ભારતીય જનતા પાર્ટી એ મનુસ્મૃતિની ઉજવણી કરે છે અને આરએસએસ અને ભાજપના લોકો અગાઉ એવું લખી ચૂક્યા છે કે ડોક્ટર બાબાસાહેબ આંબેડકરના બંધારણને દરિયામાં ફેંકી દેવું જોઈએ.

રાજનીતિ વિડિઓઝ

Rahul Gandhi | લોકસભાની ચૂંટણી નિષ્પક્ષ નહોતી થઈ | રાહુલ ગાંધીના નિવેદનથી ખળભળાટ
Rahul Gandhi | લોકસભાની ચૂંટણી નિષ્પક્ષ નહોતી થઈ | રાહુલ ગાંધીના નિવેદનથી ખળભળાટ

શૉર્ટ વીડિયો

વધુ જુઓ
Advertisement

ટોપ સ્ટોરી

Kolkata Rape Murder Case: પશ્ચિમ બંગાળમાં નવાજુનીના એંધાણ, મમતા બેનર્જીએ કહ્યું- 'હું રાજીનામું આપવા તૈયાર'
Kolkata Rape Murder Case: પશ્ચિમ બંગાળમાં નવાજુનીના એંધાણ, મમતા બેનર્જીએ કહ્યું- 'હું રાજીનામું આપવા તૈયાર'
Kalol News: કલોલ પાલિકામાં સ્ટેન્ડિંગ ચેરમેન સહિત 11 કૉર્પોરેટરના રાજીનામા, રી-ટેન્ડરિંગ મુદ્દે મારામારીની બબાલ વધી
Kalol News: કલોલ પાલિકામાં સ્ટેન્ડિંગ ચેરમેન સહિત 11 કૉર્પોરેટરના રાજીનામા, રી-ટેન્ડરિંગ મુદ્દે મારામારીની બબાલ વધી
Sitaram Yechury: CPM ના મહાસચિવ સીતારામ યેચુરીનું નિધન, દિલ્હીની AIIMSમાં લીધા અંતિમશ્વાસ
Sitaram Yechury: CPM ના મહાસચિવ સીતારામ યેચુરીનું નિધન, દિલ્હીની AIIMSમાં લીધા અંતિમશ્વાસ
Sitaram Yechury Death: સીતારામ યેચુરીના દેહનું કરવામાં આવ્યું દાન, જાણો આવા કિસ્સામાં કેવી રીતે થાય છે અંતિમ સંસ્કાર?
Sitaram Yechury Death: સીતારામ યેચુરીના દેહનું કરવામાં આવ્યું દાન, જાણો આવા કિસ્સામાં કેવી રીતે થાય છે અંતિમ સંસ્કાર?
Advertisement
Advertisement
ABP Premium
Advertisement

વિડિઓઝ

Amreli | સાવરકુંડલામાં સરકારી હોસ્પિટલમાં તબીબોની ઘટથી કંટાળ્યા દર્દીઓ, જુઓ સ્થિતિAmbaji Grand Fair | આજથી મહામેળાનો પ્રારંભ, પાર્કિંગ માટે ખાસ સુવિધાઓ, પાંચ હજાર જવાના તૈનાતPM Modi News Updates | જાણો કેમ 16-17મી સપ્ટેમ્બરે આખુય અમદાવાદ ફેરવાઈ જશે પોલીસ છાવણીમાં?Rajkot Crime Case| ધંધાર્થી સાથે કરોડોની છેતરપિંડી કરવાના કેસમાં ત્રણ સ્વામી સામે નોંધાયો ગુનો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Kolkata Rape Murder Case: પશ્ચિમ બંગાળમાં નવાજુનીના એંધાણ, મમતા બેનર્જીએ કહ્યું- 'હું રાજીનામું આપવા તૈયાર'
Kolkata Rape Murder Case: પશ્ચિમ બંગાળમાં નવાજુનીના એંધાણ, મમતા બેનર્જીએ કહ્યું- 'હું રાજીનામું આપવા તૈયાર'
Kalol News: કલોલ પાલિકામાં સ્ટેન્ડિંગ ચેરમેન સહિત 11 કૉર્પોરેટરના રાજીનામા, રી-ટેન્ડરિંગ મુદ્દે મારામારીની બબાલ વધી
Kalol News: કલોલ પાલિકામાં સ્ટેન્ડિંગ ચેરમેન સહિત 11 કૉર્પોરેટરના રાજીનામા, રી-ટેન્ડરિંગ મુદ્દે મારામારીની બબાલ વધી
Sitaram Yechury: CPM ના મહાસચિવ સીતારામ યેચુરીનું નિધન, દિલ્હીની AIIMSમાં લીધા અંતિમશ્વાસ
Sitaram Yechury: CPM ના મહાસચિવ સીતારામ યેચુરીનું નિધન, દિલ્હીની AIIMSમાં લીધા અંતિમશ્વાસ
Sitaram Yechury Death: સીતારામ યેચુરીના દેહનું કરવામાં આવ્યું દાન, જાણો આવા કિસ્સામાં કેવી રીતે થાય છે અંતિમ સંસ્કાર?
Sitaram Yechury Death: સીતારામ યેચુરીના દેહનું કરવામાં આવ્યું દાન, જાણો આવા કિસ્સામાં કેવી રીતે થાય છે અંતિમ સંસ્કાર?
Sukanya Samriddhi Yojana: સુકન્યા સમૃદ્ધિ યોજનાના નિયમોમાં મોટા ફેરફાર, 1 ઓક્ટોબર પહેલા આ કામ નહીં કરો તો થશે નુકસાન
Sukanya Samriddhi Yojana: સુકન્યા સમૃદ્ધિ યોજનાના નિયમોમાં મોટા ફેરફાર, 1 ઓક્ટોબર પહેલા આ કામ નહીં કરો તો થશે નુકસાન
Cricket Ban: આ દેશમાં ક્રિકેટ પર લાગશે પ્રતિબંધ! તાલિબાનના સુપ્રીમ લીડરે આપી દીધો આદેશ?
Cricket Ban: આ દેશમાં ક્રિકેટ પર લાગશે પ્રતિબંધ! તાલિબાનના સુપ્રીમ લીડરે આપી દીધો આદેશ?
Spacewalk: આ અબજોપતિએ રચ્યો ઇતિહાસ! અવકાશમાં કર્યું સ્પેસવોક,અદભૂત વીડિયો આવ્યો સામે
Spacewalk: આ અબજોપતિએ રચ્યો ઇતિહાસ! અવકાશમાં કર્યું સ્પેસવોક,અદભૂત વીડિયો આવ્યો સામે
America Reservation System: શું અમેરિકામાં પણ કોઈને મળે છે અનામત? જાણો કયા આધારે મળે છે નોકરી
America Reservation System: શું અમેરિકામાં પણ કોઈને મળે છે અનામત? જાણો કયા આધારે મળે છે નોકરી
Embed widget