શોધખોળ કરો
લવ જેહાદ વિરુદ્ધ કાયદો લાવવાની માંગ રાજ્યમાં પ્રબળ બની, SPG ગ્રુપે ગાંધીનગર કલેક્ટરને આપ્યું આવેદન
લવ જેહાદનો કાયદો ગુજરાતમાં પણ લાવવા માટે ઉગ્ર માંગ ધારાસભ્યો બાદ સામાજીક સંગઠનોએ પણ કાયદો લાવવા કરી છે. સરદાર પટેલ ગ્રુપ એટલે કે એસપીજી ગૃપ દ્વારા ગાંધીનગર જીલ્લા કલેકટરને આવેદનપત્ર અપાયું જેમા લવ જેહાદ વિરૂદ્ધ કાયદો બનાવવા માટે માંગ કરી છે. રાજય નાં અલગ અલગ શહેરોમાં એસપીજીએ લવ જેહાદ કાયદો બનાવવાં માટે કલેકટને આવેદન પત્ર આપશે.
ગુજરાત
Gujarat Government: અમદાવાદના વેપારીઓને સુરતની તર્જ પર સહાયની જાહેરાત
આગળ જુઓ

















