શોધખોળ કરો
નવસારીમાં હેરિટેજ ઇમારતોને તોડવાની તજવીજથી લોકોમાં રોષ, CMને પત્ર લખી કરી રજૂઆત
નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના મુખ્ય મથક ગણદેવી શહેરની શોભા વધારતી હેરિટેજ ઇમારતોને તોડી પાડવાની તજવીજથી લોકોમાં રોષ જોવા મળ્યો હતો. મુખ્યમંત્રી વિજય રૂપાણીને પત્ર લખી આ મામલે રજૂઆત કરવામાં આવી હતી.
સુરત
Surat | સુરતમાં નશાખોરની ધોલાઈ, કારમાંથી દારૂની બોટલ મળ્યાનો પણ દાવો
આગળ જુઓ




















