શોધખોળ કરો
નવસારીમાં હેરિટેજ ઇમારતોને તોડવાની તજવીજથી લોકોમાં રોષ, CMને પત્ર લખી કરી રજૂઆત
નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના મુખ્ય મથક ગણદેવી શહેરની શોભા વધારતી હેરિટેજ ઇમારતોને તોડી પાડવાની તજવીજથી લોકોમાં રોષ જોવા મળ્યો હતો. મુખ્યમંત્રી વિજય રૂપાણીને પત્ર લખી આ મામલે રજૂઆત કરવામાં આવી હતી.
સુરત
Surat | સુરતના ડિંડોલીમાં ધાર્મિક કાર્યક્રમમાં અશ્લિલતાના આરોપ સાથે હોબાળો
આગળ જુઓ



















