શોધખોળ કરો
સુરતમાં દિવાલ ધરાશાયી: વધુ બે કામદારનાં મોત સાથે મૃત્યુઆંક 4 પર પહોંચ્યો
સુરતના મોટા વરાછા વિસ્તારમાં એક નિર્માણાધિન બાંધકામ પ્રોજેકટમાં મોટી દૂર્ઘટના ઘટી છે. અહીં બિલ્ડિંગ સાઇટ પર માટીની ભેખડ ધસી પડતા ચાર લોકોના મોત થયા છે, જ્યારે બે લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. માહિતી પ્રમાણે કુલ 6 લોકો માટીમાં દટાયા હતા, જેમાંથી ચારના મોત થયા છે.
સુરત
Surat | સુરતના ડિંડોલીમાં ધાર્મિક કાર્યક્રમમાં અશ્લિલતાના આરોપ સાથે હોબાળો
આગળ જુઓ






















