શોધખોળ કરો

અબુ ધાબી: મોદીએ સ્વામિનારાયણ મંદિરનો શિલાન્યાસ કર્યો

1/5
અબુ ધાબીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અબુધાબીમાં બોચાસણવાસી શ્રી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા (BAPS) મંદિરના પ્રોજેક્ટનો વીડિયો કોન્ફરન્સ દ્વારા શિલાન્યાસ કર્યો હતો. જે બાદ તેઓ ત્યાં હાજર ભારતીય સમુદાયના લોકોને સંબોધન કર્યું હતું. જેમાં તેમણે કહ્યું કે, અબુ ધાબીમાં સેતુ રૂપ હિન્દુ મંદિરનું નિર્માણ થઇ રહ્યું છે. આ માનવ પાર્ટનરશિપનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. આ મંદિર ખૂબ ભવ્ય હશે. આ માટે હું યુએઈના પ્રિન્સનો હૃદયથી આભાર વ્યક્ત કરું છું.
અબુ ધાબીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અબુધાબીમાં બોચાસણવાસી શ્રી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા (BAPS) મંદિરના પ્રોજેક્ટનો વીડિયો કોન્ફરન્સ દ્વારા શિલાન્યાસ કર્યો હતો. જે બાદ તેઓ ત્યાં હાજર ભારતીય સમુદાયના લોકોને સંબોધન કર્યું હતું. જેમાં તેમણે કહ્યું કે, અબુ ધાબીમાં સેતુ રૂપ હિન્દુ મંદિરનું નિર્માણ થઇ રહ્યું છે. આ માનવ પાર્ટનરશિપનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. આ મંદિર ખૂબ ભવ્ય હશે. આ માટે હું યુએઈના પ્રિન્સનો હૃદયથી આભાર વ્યક્ત કરું છું.
2/5
વડાપ્રધાન મોદી શનિવારે પેલેસ્ટાઇન પ્રવાસ પૂરો કરી સંયુક્ત અરબ અમીરાત પહોંચ્યા. પીએમે અબુધાબીના ક્રાઉન પ્રિન્સ અને યુએઈ સશસ્ત્ર દના ઉપકમાન્ડર શેખ મોહમ્મદ બિન ઝાયલ અલ નાહયાન સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન બંને દેશો વચ્ચે 5 એમઓયુ પણ થયા હતા.
વડાપ્રધાન મોદી શનિવારે પેલેસ્ટાઇન પ્રવાસ પૂરો કરી સંયુક્ત અરબ અમીરાત પહોંચ્યા. પીએમે અબુધાબીના ક્રાઉન પ્રિન્સ અને યુએઈ સશસ્ત્ર દના ઉપકમાન્ડર શેખ મોહમ્મદ બિન ઝાયલ અલ નાહયાન સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન બંને દેશો વચ્ચે 5 એમઓયુ પણ થયા હતા.
3/5
યુએઈ દ્વારા ભારતમાં આશરે 8 અબજ ડોલરનું એફડીઆઈ કરવામાં આવ્યું છે. નાણાકીય વર્ષ 2016-17 દરમિયાન ભારત-યુએઇ કારોબાર આશરે 32 અબજ ડોલરનો હતો.
યુએઈ દ્વારા ભારતમાં આશરે 8 અબજ ડોલરનું એફડીઆઈ કરવામાં આવ્યું છે. નાણાકીય વર્ષ 2016-17 દરમિયાન ભારત-યુએઇ કારોબાર આશરે 32 અબજ ડોલરનો હતો.
4/5
મોદીનો આ બીજો યુએઈ પ્રવાસ છે. આ પહેલા તેઓ 2015માં યુએઇ મુલાકાતે ગયા હતા. 34 વર્ષ બાદ કોઇ ભારતીય વડાપ્રધાનનો તે પ્રથમ યુએઈ પ્રવાસ હતો. અહીંયા આશરે 30 લાખ ભારતીય પ્રવાસીઓ રહે છે.
મોદીનો આ બીજો યુએઈ પ્રવાસ છે. આ પહેલા તેઓ 2015માં યુએઇ મુલાકાતે ગયા હતા. 34 વર્ષ બાદ કોઇ ભારતીય વડાપ્રધાનનો તે પ્રથમ યુએઈ પ્રવાસ હતો. અહીંયા આશરે 30 લાખ ભારતીય પ્રવાસીઓ રહે છે.
5/5
યુએઇ સરકારે અબુ ધાબીમાં મંદિર બનાવવા માટે 55,000 વર્ગ મીટર જમીન આપી હતી. મોદી 2015માં યુએઈ મુલાકાતે ગયા ત્યારે આ મંદિર બનાવવાની જાહેરાત થઈ હતી. અલ વાકબા નામની જગ્યા પર આ મંદિરનું નિર્માણ થશે. જે અબુ ધાબીથી 30 મિનિટના અંતરે છે. મંદિર બનાવવાનું અભિયાન ચલાવનારા બીઆર શેટ્ટી અબુ ધાબીના જાણીતા ભારતીય કારોબારી છે. તેઓ યુએઇ એક્સચેન્જ નામની કંપનીના એમડી અને સીઈઓ છે.
યુએઇ સરકારે અબુ ધાબીમાં મંદિર બનાવવા માટે 55,000 વર્ગ મીટર જમીન આપી હતી. મોદી 2015માં યુએઈ મુલાકાતે ગયા ત્યારે આ મંદિર બનાવવાની જાહેરાત થઈ હતી. અલ વાકબા નામની જગ્યા પર આ મંદિરનું નિર્માણ થશે. જે અબુ ધાબીથી 30 મિનિટના અંતરે છે. મંદિર બનાવવાનું અભિયાન ચલાવનારા બીઆર શેટ્ટી અબુ ધાબીના જાણીતા ભારતીય કારોબારી છે. તેઓ યુએઇ એક્સચેન્જ નામની કંપનીના એમડી અને સીઈઓ છે.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ઇરાનના પૂર્વ સુપ્રીમ લીડર અયાતુલ્લાહ અલી ખામેનેઇના તાબૂત પર કેમ રાખવામાં આવ્યો ખાસ લાલ ઝંડો, શું છે તેનો મતલબ ?
ઇરાનના પૂર્વ સુપ્રીમ લીડર અયાતુલ્લાહ અલી ખામેનેઇના તાબૂત પર કેમ રાખવામાં આવ્યો ખાસ લાલ ઝંડો, શું છે તેનો મતલબ ?
અમેરિકા સેનાનો MH60 હેલિકોપ્ટર ક્રેશ, અરબ સાગરમાં ઇમરજન્સી લેન્ડિંગ દરમિયાન દુર્ઘટના, 3 ક્રૂ મેમ્બર્સનો બચાવ
અમેરિકા સેનાનો MH60 હેલિકોપ્ટર ક્રેશ, અરબ સાગરમાં ઇમરજન્સી લેન્ડિંગ દરમિયાન દુર્ઘટના, 3 ક્રૂ મેમ્બર્સનો બચાવ
Japan PM India Visit: ભારત-જાપાન વચ્ચે 4 મહત્વના કરાર, તાકાઇચીને પીએમ મોદીએ ગણાવી બહેન
Japan PM India Visit: ભારત-જાપાન વચ્ચે 4 મહત્વના કરાર, તાકાઇચીને પીએમ મોદીએ ગણાવી બહેન
યુરોપમાં ગરમીએ છોતરા કાઢ્યા! બ્રિટનની સરકારે લોકોને કહ્યું ઘરોમાંથી AC હટાવો, પંખાનો ઉપયોગ કરો
યુરોપમાં ગરમીએ છોતરા કાઢ્યા! બ્રિટનની સરકારે લોકોને કહ્યું ઘરોમાંથી AC હટાવો, પંખાનો ઉપયોગ કરો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વરસાદે ભુક્કા કાઢ્યા
Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂતોનું દર્દ સરકારે સાંભળ્યું
Gujarat Road Closed: રાજ્યમાં ભારે વરસાદના કારણે 186 માર્ગો બંધ
Gujarat Government: રાજ્યના ખેડૂતોના હિતમાં રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય
Ambalal Patel Rain Prediction: ગુજરાતમાં આવતીકાલથી વધશે વરસાદનું જોર: અંબાલાલ પટેલની મોટી આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Update: ગુજરાત સહિત આ રાજ્યોમાં કાલે વાવાઝોડા સાથે ભારે વરસાદનું રેડ એલર્ટ, જાણો ક્યાં વરસશે
Weather Update: ગુજરાત સહિત આ રાજ્યોમાં કાલે વાવાઝોડા સાથે ભારે વરસાદનું રેડ એલર્ટ, જાણો ક્યાં વરસશે
IND vs ENG: ભારત-ઈંગ્લેન્ડ બીજી ટી20 મેચમાં પણ વરસાદનું વિઘ્ન, જાણો કેવું રહેશે હવામાન
IND vs ENG: ભારત-ઈંગ્લેન્ડ બીજી ટી20 મેચમાં પણ વરસાદનું વિઘ્ન, જાણો કેવું રહેશે હવામાન
Gujarat: ખેડૂત આંદોલનને લઈ મોટા સમાચાર, રાજ્ય સરકારે કરી મોટી જાહેરાત, જાણો વિગતો
Gujarat: ખેડૂત આંદોલનને લઈ મોટા સમાચાર, રાજ્ય સરકારે કરી મોટી જાહેરાત, જાણો વિગતો
Shukra Transit: કાલથી આ રાશિઓનું વધશે ટેન્શન! શુક્ર ગોચરથી આવશે મુશ્કેલીઓ 
Shukra Transit: કાલથી આ રાશિઓનું વધશે ટેન્શન! શુક્ર ગોચરથી આવશે મુશ્કેલીઓ 
બેંક FD કરતા વધુ ફાયદો! પોસ્ટ ઓફિસની આ સ્કીમમાં ₹3 લાખના બની જશે ₹3,70,551
બેંક FD કરતા વધુ ફાયદો! પોસ્ટ ઓફિસની આ સ્કીમમાં ₹3 લાખના બની જશે ₹3,70,551
Gujarat Rain Update: રાજ્યમાં મેઘરાજાની તોફાની બેટિંગ, વરસાદના કારણે 186 રસ્તાઓ બંધ
Gujarat Rain Update: રાજ્યમાં મેઘરાજાની તોફાની બેટિંગ, વરસાદના કારણે 186 રસ્તાઓ બંધ
Junagadh Rain: કેશોદ તાલુકામાં ભારે વરસાદ, પાણી ફરી વળતા મઘરવાડા ગામ સંપર્ક વિહોણું
Junagadh Rain: કેશોદ તાલુકામાં ભારે વરસાદ, પાણી ફરી વળતા મઘરવાડા ગામ સંપર્ક વિહોણું
₹4.53 લાખમાં લોન્ચ થઈ નવી Renault Kwid, દમદાર ફીચર્સથી વધશે મારુતિ અને ટાટાનું ટેન્શન! 
₹4.53 લાખમાં લોન્ચ થઈ નવી Renault Kwid, દમદાર ફીચર્સથી વધશે મારુતિ અને ટાટાનું ટેન્શન! 
Embed widget