શોધખોળ કરો

અબુ ધાબી: મોદીએ સ્વામિનારાયણ મંદિરનો શિલાન્યાસ કર્યો

1/5
અબુ ધાબીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અબુધાબીમાં બોચાસણવાસી શ્રી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા (BAPS) મંદિરના પ્રોજેક્ટનો વીડિયો કોન્ફરન્સ દ્વારા શિલાન્યાસ કર્યો હતો. જે બાદ તેઓ ત્યાં હાજર ભારતીય સમુદાયના લોકોને સંબોધન કર્યું હતું. જેમાં તેમણે કહ્યું કે, અબુ ધાબીમાં સેતુ રૂપ હિન્દુ મંદિરનું નિર્માણ થઇ રહ્યું છે. આ માનવ પાર્ટનરશિપનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. આ મંદિર ખૂબ ભવ્ય હશે. આ માટે હું યુએઈના પ્રિન્સનો હૃદયથી આભાર વ્યક્ત કરું છું.
અબુ ધાબીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અબુધાબીમાં બોચાસણવાસી શ્રી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા (BAPS) મંદિરના પ્રોજેક્ટનો વીડિયો કોન્ફરન્સ દ્વારા શિલાન્યાસ કર્યો હતો. જે બાદ તેઓ ત્યાં હાજર ભારતીય સમુદાયના લોકોને સંબોધન કર્યું હતું. જેમાં તેમણે કહ્યું કે, અબુ ધાબીમાં સેતુ રૂપ હિન્દુ મંદિરનું નિર્માણ થઇ રહ્યું છે. આ માનવ પાર્ટનરશિપનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. આ મંદિર ખૂબ ભવ્ય હશે. આ માટે હું યુએઈના પ્રિન્સનો હૃદયથી આભાર વ્યક્ત કરું છું.
2/5
વડાપ્રધાન મોદી શનિવારે પેલેસ્ટાઇન પ્રવાસ પૂરો કરી સંયુક્ત અરબ અમીરાત પહોંચ્યા. પીએમે અબુધાબીના ક્રાઉન પ્રિન્સ અને યુએઈ સશસ્ત્ર દના ઉપકમાન્ડર શેખ મોહમ્મદ બિન ઝાયલ અલ નાહયાન સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન બંને દેશો વચ્ચે 5 એમઓયુ પણ થયા હતા.
વડાપ્રધાન મોદી શનિવારે પેલેસ્ટાઇન પ્રવાસ પૂરો કરી સંયુક્ત અરબ અમીરાત પહોંચ્યા. પીએમે અબુધાબીના ક્રાઉન પ્રિન્સ અને યુએઈ સશસ્ત્ર દના ઉપકમાન્ડર શેખ મોહમ્મદ બિન ઝાયલ અલ નાહયાન સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન બંને દેશો વચ્ચે 5 એમઓયુ પણ થયા હતા.
3/5
યુએઈ દ્વારા ભારતમાં આશરે 8 અબજ ડોલરનું એફડીઆઈ કરવામાં આવ્યું છે. નાણાકીય વર્ષ 2016-17 દરમિયાન ભારત-યુએઇ કારોબાર આશરે 32 અબજ ડોલરનો હતો.
યુએઈ દ્વારા ભારતમાં આશરે 8 અબજ ડોલરનું એફડીઆઈ કરવામાં આવ્યું છે. નાણાકીય વર્ષ 2016-17 દરમિયાન ભારત-યુએઇ કારોબાર આશરે 32 અબજ ડોલરનો હતો.
4/5
મોદીનો આ બીજો યુએઈ પ્રવાસ છે. આ પહેલા તેઓ 2015માં યુએઇ મુલાકાતે ગયા હતા. 34 વર્ષ બાદ કોઇ ભારતીય વડાપ્રધાનનો તે પ્રથમ યુએઈ પ્રવાસ હતો. અહીંયા આશરે 30 લાખ ભારતીય પ્રવાસીઓ રહે છે.
મોદીનો આ બીજો યુએઈ પ્રવાસ છે. આ પહેલા તેઓ 2015માં યુએઇ મુલાકાતે ગયા હતા. 34 વર્ષ બાદ કોઇ ભારતીય વડાપ્રધાનનો તે પ્રથમ યુએઈ પ્રવાસ હતો. અહીંયા આશરે 30 લાખ ભારતીય પ્રવાસીઓ રહે છે.
5/5
યુએઇ સરકારે અબુ ધાબીમાં મંદિર બનાવવા માટે 55,000 વર્ગ મીટર જમીન આપી હતી. મોદી 2015માં યુએઈ મુલાકાતે ગયા ત્યારે આ મંદિર બનાવવાની જાહેરાત થઈ હતી. અલ વાકબા નામની જગ્યા પર આ મંદિરનું નિર્માણ થશે. જે અબુ ધાબીથી 30 મિનિટના અંતરે છે. મંદિર બનાવવાનું અભિયાન ચલાવનારા બીઆર શેટ્ટી અબુ ધાબીના જાણીતા ભારતીય કારોબારી છે. તેઓ યુએઇ એક્સચેન્જ નામની કંપનીના એમડી અને સીઈઓ છે.
યુએઇ સરકારે અબુ ધાબીમાં મંદિર બનાવવા માટે 55,000 વર્ગ મીટર જમીન આપી હતી. મોદી 2015માં યુએઈ મુલાકાતે ગયા ત્યારે આ મંદિર બનાવવાની જાહેરાત થઈ હતી. અલ વાકબા નામની જગ્યા પર આ મંદિરનું નિર્માણ થશે. જે અબુ ધાબીથી 30 મિનિટના અંતરે છે. મંદિર બનાવવાનું અભિયાન ચલાવનારા બીઆર શેટ્ટી અબુ ધાબીના જાણીતા ભારતીય કારોબારી છે. તેઓ યુએઇ એક્સચેન્જ નામની કંપનીના એમડી અને સીઈઓ છે.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

'હિંદુત્વનો આધાર નફરત નહીં, લોકોને જોડવાનો છે', લંડનમાં બોલ્યા મોહન ભાગવત
'હિંદુત્વનો આધાર નફરત નહીં, લોકોને જોડવાનો છે', લંડનમાં બોલ્યા મોહન ભાગવત
ડોનાલ્ડ ટ્રમ્પની તબિયત લથડી? હાથ પરના ઉઝરડા અંગે અમેરિકી રાષ્ટ્રપતિએ ખોલ્યું રહસ્ય
ડોનાલ્ડ ટ્રમ્પની તબિયત લથડી? હાથ પરના ઉઝરડા અંગે અમેરિકી રાષ્ટ્રપતિએ ખોલ્યું રહસ્ય
ડોમિનિકન રિપબ્લિકની જોહેરી ડોમિંગ્યુએઝ બની મિસ વર્લ્ડ 2026, ભારતની નિકિતા પોરવાલ બહાર
ડોમિનિકન રિપબ્લિકની જોહેરી ડોમિંગ્યુએઝ બની મિસ વર્લ્ડ 2026, ભારતની નિકિતા પોરવાલ બહાર
રશિયા 3 દિવસ યુક્રેન પર હુમલો નહીં કરે: પુતિનના અચાનક લીધેલા નિર્ણય પાછળ શું છે કારણ?
રશિયા 3 દિવસ યુક્રેન પર હુમલો નહીં કરે: પુતિનના અચાનક લીધેલા નિર્ણય પાછળ શું છે કારણ?

વિડિઓઝ

આજે શ્રાવણ મહિનાનો અંતિમ સોમવાર, મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટ્યા
Surat | સુરતના સચિન રેલવે સ્ટેશને યુવક પર જીવલેણ હુમલો, યુવકને હોસ્પિટલ ખસેડાયો
Ahmedabad: વટવા GIDCમાં બે ભાઈ પર હિંસક હુમલો, 'લગ્નની કંકોત્રી કેમ ન આપી' તેમ કહી માર્યો માર
Bhavnagar | ભાવનગરના સીદસર નજીક આધેડ પર હથિયારથી હુમલો, ચોરીનો ખોટો આરોપ લગાવી હુમલો કર્યાનો આરોપ
Hun To Bolish : હું તો બોલીશ : સુરજેવાલા આવ્યા, બાપુ બોલ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બોટાદમાં ભાજપના નેતા અને પોલીસ દ્વારા કોળી યુવાન પાસેથી ₹1 કરોડનો તોડ: બોટાદ MLAના આરોપથી રાજકારણ ગરમાયું
બોટાદમાં ભાજપના નેતા અને પોલીસ દ્વારા કોળી યુવાન પાસેથી ₹1 કરોડનો તોડ: બોટાદ MLAના આરોપથી રાજકારણ ગરમાયું
MLA ચૈતર વસાવાને હાઈકોર્ટમાંથી મળી મોટી રાહત, જાણો કઈ શરતે મળ્યા જામીન
MLA ચૈતર વસાવાને હાઈકોર્ટમાંથી મળી મોટી રાહત, જાણો કઈ શરતે મળ્યા જામીન
IND vs WI: શ્રેયસ ઐયર નહીં રમે ODI શ્રેણી, આ વિસ્ફોટક યુવા ખેલાડીની એન્ટ્રી!
IND vs WI: શ્રેયસ ઐયર નહીં રમે ODI શ્રેણી, આ વિસ્ફોટક યુવા ખેલાડીની એન્ટ્રી!
અમદાવાદમાં રિક્ષા ચાલકોની હડતાળ વચ્ચે ગુંડાગર્દી: મુસાફરોને અધવચ્ચે ઉતારાયા, કેબના ભાડાંમાં તોતિંગ વધારો
અમદાવાદમાં રિક્ષા ચાલકોની હડતાળ વચ્ચે ગુંડાગર્દી: મુસાફરોને અધવચ્ચે ઉતારાયા, કેબના ભાડાંમાં તોતિંગ વધારો
Gandhinagar: ગાંધીનગર મહાનગપાલિકા ચૂંટણી પહેલા વિપક્ષી ગઠબંધનને લઈ મોટું અપડેટ
Gandhinagar: ગાંધીનગર મહાનગપાલિકા ચૂંટણી પહેલા વિપક્ષી ગઠબંધનને લઈ મોટું અપડેટ
Delhi Satya Niketan: સત્ય નિકેતન દુર્ઘટનામાં 6 લોકોના મોત, મકાન માલિક સામે થશે કાર્યવાહી
Delhi Satya Niketan: સત્ય નિકેતન દુર્ઘટનામાં 6 લોકોના મોત, મકાન માલિક સામે થશે કાર્યવાહી
Vadodara: PM મોદીને આવકારવા વડોદરા સજ્જ, 35 હજાર કરોડથી વધુના વિકાસકામોની ભેટ આપશે વડાપ્રધાન
Vadodara: PM મોદીને આવકારવા વડોદરા સજ્જ, 35 હજાર કરોડથી વધુના વિકાસકામોની ભેટ આપશે વડાપ્રધાન
માહી વિજથી લઈને આમ્રપાલી દુબે સુધી, આ છે Bigg Boss 20 ના 16 કન્ટેસ્ટન્ટ્સ, જુઓ લિસ્ટ
માહી વિજથી લઈને આમ્રપાલી દુબે સુધી, આ છે Bigg Boss 20 ના 16 કન્ટેસ્ટન્ટ્સ, જુઓ લિસ્ટ
Embed widget