શોધખોળ કરો

ઉત્તર કોરિયાના ન્યૂક્લિયર ટેસ્ટ સાઈટ પર બની ભીષણ દુર્ઘટના, 200 લોકો મોત

1/4
 બ્રિટિશ મીડિયા અનુસાર, પંગી-રી ન્યૂક્લિયર ટેસ્ટ સાઈટ પર આ ઘટના બની હતી. આ ન્યૂક્લિઅર સાઈટ ઉત્તર કોરિયાના ઉત્તર પૂર્વમાં છે.ઉત્તર કોરિયાના એક અધિકારીએ જણાવ્યું કે આ ઘટના કંસ્ટ્રક્શન દરમિયાન બની હતી.
બ્રિટિશ મીડિયા અનુસાર, પંગી-રી ન્યૂક્લિયર ટેસ્ટ સાઈટ પર આ ઘટના બની હતી. આ ન્યૂક્લિઅર સાઈટ ઉત્તર કોરિયાના ઉત્તર પૂર્વમાં છે.ઉત્તર કોરિયાના એક અધિકારીએ જણાવ્યું કે આ ઘટના કંસ્ટ્રક્શન દરમિયાન બની હતી.
2/4
મીડિયા રિપોર્ટ પ્રમાણે, દુર્ઘટના 10 ઓકટોબરે બની હતી. પરંતું તેનો ખુલાસો આજ સુધી નહોતો થયો. જેના કારણે મોટા સ્તરે રેડિયોએક્ટિવ લીક થઈ શકે છે.
મીડિયા રિપોર્ટ પ્રમાણે, દુર્ઘટના 10 ઓકટોબરે બની હતી. પરંતું તેનો ખુલાસો આજ સુધી નહોતો થયો. જેના કારણે મોટા સ્તરે રેડિયોએક્ટિવ લીક થઈ શકે છે.
3/4
નવી દિલ્લી: ઉત્તર કોરિયાના ન્યૂક્લિયર ટેસ્ટ સાઈટ પર થયેલી એક દુર્ઘટનામાં 200 લોકો માર્યા ગયા છે, જ્યારે 100થી વધુ લોકો સુરંગોમાં ફસાયા છે. મીડિયા રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે હવે રેડિયોએક્ટિવ લીકનો ખતરો વધી ગયો છે.
નવી દિલ્લી: ઉત્તર કોરિયાના ન્યૂક્લિયર ટેસ્ટ સાઈટ પર થયેલી એક દુર્ઘટનામાં 200 લોકો માર્યા ગયા છે, જ્યારે 100થી વધુ લોકો સુરંગોમાં ફસાયા છે. મીડિયા રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે હવે રેડિયોએક્ટિવ લીકનો ખતરો વધી ગયો છે.
4/4
રિપોર્ટ અનુસાર, રેસક્યૂ ઓપરેશન દરમિયાન બીજી વખત દુર્ઘટના સર્જાય હતી. માનવામાં આવી રહ્યું છે કે કિમ જોંગના છઠ્ઠા ન્યૂક્લિયર ટેસ્ટ કરવાના કારણે આ દુર્ઘટના બની છે. કારણકે નજીકના ડુગરને ન્યૂક્લિયર ટેસ્ટની અસર થઈ હતી.
રિપોર્ટ અનુસાર, રેસક્યૂ ઓપરેશન દરમિયાન બીજી વખત દુર્ઘટના સર્જાય હતી. માનવામાં આવી રહ્યું છે કે કિમ જોંગના છઠ્ઠા ન્યૂક્લિયર ટેસ્ટ કરવાના કારણે આ દુર્ઘટના બની છે. કારણકે નજીકના ડુગરને ન્યૂક્લિયર ટેસ્ટની અસર થઈ હતી.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

યુક્રેનમાં MV ગોલ્ડન લીઓ જહાજ પર મિસાઈલ હુમલામાં 4 ભારતીયોના મોત, MEA એ કરી નિંદા
યુક્રેનમાં MV ગોલ્ડન લીઓ જહાજ પર મિસાઈલ હુમલામાં 4 ભારતીયોના મોત, MEA એ કરી નિંદા
મિડલ ઈસ્ટમાં તણાવ વધતા ભારતે જાહેર કરી ટ્રાવેલ એડવાઈઝરી, ભારતીયોને ઈરાન છોડવાની આપી સલાહ
મિડલ ઈસ્ટમાં તણાવ વધતા ભારતે જાહેર કરી ટ્રાવેલ એડવાઈઝરી, ભારતીયોને ઈરાન છોડવાની આપી સલાહ
અમેરિકી હુમલાથી ધ્રૂજી ઊઠ્યું ઈરાન, ચાબહારથી હોર્મુઝ સુધી ભીષણ વિસ્ફોટ, સતત 9મી રાત્રે થયો એટેક
અમેરિકી હુમલાથી ધ્રૂજી ઊઠ્યું ઈરાન, ચાબહારથી હોર્મુઝ સુધી ભીષણ વિસ્ફોટ, સતત 9મી રાત્રે થયો એટેક
અમેરિકા સાથે યુદ્ધ વચ્ચે ઇરાની નેતા વચ્ચે આંતરિક વિખવાદ, ઇરાનમાં તખ્તાપલટના સંકેત
અમેરિકા સાથે યુદ્ધ વચ્ચે ઇરાની નેતા વચ્ચે આંતરિક વિખવાદ, ઇરાનમાં તખ્તાપલટના સંકેત

વિડિઓઝ

Ahmedabad News: અમદાવાદના ચાંગોદરમાં ગેરકાયદે ફટાકડાના ગોડાઉનનો પર્દાફાશ
Ambalal Patel Rain Forecast: 48 કલાક આ વિસ્તારોમાં ભારે વરસાદ પડશે: અંબાલાલ પટેલની મોટી આગાહી
Gujarat Rain Forecast: આજથી બે દિવસ મેઘરાજા બોલાવશે ધબધબાટી: હવામાન વિભાગની આગાહી
Asam Flood: આસામમાં પૂરે મચાવી તબાહી, 10 લોકોના મોત
Sikkim Landslide : સિક્કિમમાં નિર્માણાધિન સુરંગમાં ભૂસ્ખલન, 7 શ્રમિકોના મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દિલ્હીમાં પીએમ આવાસ બહાર હંગામો: રાહુલ-પ્રિયંકાની અટકાયત, રાહુલે કહ્યું- 'આ લડાઈ હવે...'
દિલ્હીમાં પીએમ આવાસ બહાર હંગામો: રાહુલ-પ્રિયંકાની અટકાયત, રાહુલે કહ્યું- 'આ લડાઈ હવે...'
દિલ્હીમાં હાઈવોલ્ટેજ ડ્રામા: પીએમ આવાસ બહારથી રાહુલ-પ્રિયંકાની અટકાયત, અખિલેશને હટાવાયા
દિલ્હીમાં હાઈવોલ્ટેજ ડ્રામા: પીએમ આવાસ બહારથી રાહુલ-પ્રિયંકાની અટકાયત, અખિલેશને હટાવાયા
Gujarat Rain Alert: આવતીકાલે ગુજરાતમાં તૂટી પડશે વરસાદ, 4 જિલ્લામાં રેડ અને 9 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર
Gujarat Rain Alert: આવતીકાલે ગુજરાતમાં તૂટી પડશે વરસાદ, 4 જિલ્લામાં રેડ અને 9 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર
વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ સામે વિપક્ષનો હલ્લાબોલ, PM આવાસ સામે રાહુલ-પ્રિયંકા ગાંધી ધરણા પર બેઠા
વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ સામે વિપક્ષનો હલ્લાબોલ, PM આવાસ સામે રાહુલ-પ્રિયંકા ગાંધી ધરણા પર બેઠા
ગુજરાતમાં મોટો વહીવટી ફેરફાર: 28 IAS અને 13 GAS અધિકારીઓની બદલી, 5 જિલ્લામાં નવા DDO
ગુજરાતમાં મોટો વહીવટી ફેરફાર: 28 IAS અને 13 GAS અધિકારીઓની બદલી, 5 જિલ્લામાં નવા DDO
Gujarat Rain: નવસારી અને વલસાડમાં 2 દિવસ અત્યંત ભારે વરસાદનું રેડ એલર્ટ, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના
Gujarat Rain: નવસારી અને વલસાડમાં 2 દિવસ અત્યંત ભારે વરસાદનું રેડ એલર્ટ, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના
ગુજરાતમાં વરસાદનું રૌદ્ર સ્વરૂપ: 118 તાલુકામાં મેઘમહેર, આ 2 જિલ્લામાં રેડ એલર્ટ!
ગુજરાતમાં વરસાદનું રૌદ્ર સ્વરૂપ: 118 તાલુકામાં મેઘમહેર, આ 2 જિલ્લામાં રેડ એલર્ટ!
વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ બાદ ગુસ્સામાં રાહુલ ગાંધી, કહ્યું- PM મોદીએ માફી પણ નથી માંગી, તેઓ ચૂપ કેમ?
વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ બાદ ગુસ્સામાં રાહુલ ગાંધી, કહ્યું- PM મોદીએ માફી પણ નથી માંગી, તેઓ ચૂપ કેમ?
Embed widget