શોધખોળ કરો
મોદી વાતો કરતા રહ્યા એ ઈમરાન ખાને કરી બતાવ્યું, જાણો ખર્ચ ઘટાડવા માટે લીધો કેવો આકરો નિર્ણય ?
1/6

ઉલ્લેખનીય છે કે પાકિસ્તાનની સરકારી એરલાઈન્સ ફર્સ્ટ ક્લાસની એર ટિકિટ આપતી નથી. વિદેશી વિમાન કંપનીઓમાં ફર્સ્ટ ક્લાસનું ભાડું બિઝનેસ અને ક્લબ ક્લાસ કરતા અનેકગણું વધારે હોય છે. જેના કારણે આ મહત્વનો નિર્ણય લેવાયો છે.
2/6

ઇસ્લામાબાદ: વડાપ્રધાન નરેન્દ્ર મોદી સત્તામાં આવ્યા ત્યારે ભારતમાંથી વીવીઆઈપી કલ્ચર ખતમ કરવાની વાત કરી હતી પરંતુ તેઓ માત્ર લાલબત્તી જ હટાવી શક્યા જ્યારે પાકિસ્તાના નવા વડાપ્રધાન બનેલા ઇમરાન ખાને વીઆઈપી કલ્ચર ખતમ કરી દીધું છે. પાકિસ્તાનની નવી સરકારે ખર્ચ ઘટાડવા માટે મહત્વનો નિર્ણય લીધો છે. રાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રી સહિત ટોચના અધિકારીઓ તથા નેતાઓને સરકારી ભંડોળમાંથી નાણા ખર્ચવા અને ફર્સ્ટક્લાસ હવાઈ પ્રવાસ પર પ્રતિબંધ મુકી દીધો છે.
Published at : 26 Aug 2018 09:54 AM (IST)
View More





















