શોધખોળ કરો

અમેરિકાએ કહ્યું- અમે હાફિઝ સઇદને આતંકી માનીએ છીએ, પાકિસ્તાન તેના પર કેસ ચલાવે

1/7
નોંધનીય છે કે પાકિસ્તાન પીએમ અબ્બાસીએ હાફિઝ સઇદને ‘સાહેબ’ કહીને સંબોધિત કર્યો હતો. અબ્બાસીને એ પુછવામાં આવ્યું કે હાફિઝની સામે કોઇ પગલા કેમ નથી ભરતાં, તે તેના જવાબમાં પાકિસ્તાનના વડાપ્રધાને કહ્યું હતું કે ‘‘હાફિઝ સઇદ સાહેબ વિરુદ્ધ પાકિસ્તાનમાં કોઇ કેસ નોંધાયેલો હોય ત્યારે જ કાર્યવાહી થઇ શકે’’
નોંધનીય છે કે પાકિસ્તાન પીએમ અબ્બાસીએ હાફિઝ સઇદને ‘સાહેબ’ કહીને સંબોધિત કર્યો હતો. અબ્બાસીને એ પુછવામાં આવ્યું કે હાફિઝની સામે કોઇ પગલા કેમ નથી ભરતાં, તે તેના જવાબમાં પાકિસ્તાનના વડાપ્રધાને કહ્યું હતું કે ‘‘હાફિઝ સઇદ સાહેબ વિરુદ્ધ પાકિસ્તાનમાં કોઇ કેસ નોંધાયેલો હોય ત્યારે જ કાર્યવાહી થઇ શકે’’
2/7
હીથરે કહ્યું, ‘‘અમે પાકિસ્તાન સરકાર સામે પુરેપુરી સ્પષ્ટતા સાથે પોતાની વાત અને ચિંતાઓ જણાવી છે. અમારુ માનવું છે કે હાફિઝ સામે કેસ ચલાવવો જોઇએ.’’ તેમને કહ્યું કે અમેરિકાએ સઇદ વિશે અબ્બાસીની ટીપ્પણીઓ વાળા સમાચારો ‘‘ચોક્કસ પણે’’ જોયા છે.
હીથરે કહ્યું, ‘‘અમે પાકિસ્તાન સરકાર સામે પુરેપુરી સ્પષ્ટતા સાથે પોતાની વાત અને ચિંતાઓ જણાવી છે. અમારુ માનવું છે કે હાફિઝ સામે કેસ ચલાવવો જોઇએ.’’ તેમને કહ્યું કે અમેરિકાએ સઇદ વિશે અબ્બાસીની ટીપ્પણીઓ વાળા સમાચારો ‘‘ચોક્કસ પણે’’ જોયા છે.
3/7
અમેરિતા જમાત ઉલ દાવા (જેડીયુ) લશ્કરનું સહયોગ માને છે. લશ્કરની સ્થાપના સઇદે વર્ષ 1987માં જ કરી હતી. લશ્કર 2008ના મુંબઇ હુમલા કરવા માટે જવાબદાર છે. આ હુમલામાં 166 લોકોના મોત થયા હતા.
અમેરિતા જમાત ઉલ દાવા (જેડીયુ) લશ્કરનું સહયોગ માને છે. લશ્કરની સ્થાપના સઇદે વર્ષ 1987માં જ કરી હતી. લશ્કર 2008ના મુંબઇ હુમલા કરવા માટે જવાબદાર છે. આ હુમલામાં 166 લોકોના મોત થયા હતા.
4/7
હીથરો કહ્યું, ‘‘અમે તેને એક આતંકવાદી અને એક વિદેશી આતંકવાદી સંગઠનનો ભાગ માનીએ છીએ. આમારુ માનવુ છે કે તે 2008ના મુંબઇ હુમલાનો માસ્ટરમાઇન્ડ હતો. આ હુમલામાં અમેરિકનો સહિત કેટલાય લોકોના મોત થયા હતા.’’ જમાત-ઉલ-દાવાના પ્રમુખ સઇદને નવેમ્બરમાં પાકિસ્તાનમાં નજરબંદીમાં મુક્ત કરવામાં આવ્યો હતો.
હીથરો કહ્યું, ‘‘અમે તેને એક આતંકવાદી અને એક વિદેશી આતંકવાદી સંગઠનનો ભાગ માનીએ છીએ. આમારુ માનવુ છે કે તે 2008ના મુંબઇ હુમલાનો માસ્ટરમાઇન્ડ હતો. આ હુમલામાં અમેરિકનો સહિત કેટલાય લોકોના મોત થયા હતા.’’ જમાત-ઉલ-દાવાના પ્રમુખ સઇદને નવેમ્બરમાં પાકિસ્તાનમાં નજરબંદીમાં મુક્ત કરવામાં આવ્યો હતો.
5/7
આ અંગ ઉગ્ર પ્રતિક્રિયા આપતા અમરિકાના વિદેશ મંત્રાલયના પ્રવક્તા હીથરે નોર્ટે કહ્યું કે, અમેરિકાનું માનવું છે કે સઇદ વિરુદ્ધ કેસ ચલાવવો જોઇએ અને તેમને પાકિસ્તાનને આ વિશે જણાવી દીધું છે.
આ અંગ ઉગ્ર પ્રતિક્રિયા આપતા અમરિકાના વિદેશ મંત્રાલયના પ્રવક્તા હીથરે નોર્ટે કહ્યું કે, અમેરિકાનું માનવું છે કે સઇદ વિરુદ્ધ કેસ ચલાવવો જોઇએ અને તેમને પાકિસ્તાનને આ વિશે જણાવી દીધું છે.
6/7
નોર્ટે કાલે કહ્યું, ‘‘અમારુ માનવું છે કે તેના વિરુદ્ધ કેસ ચલાવવો જોઇએ. આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબા સાથે સંબંધ હોવાના કારણે તેને લક્ષિત પ્રતિબંધો માટે ‘યુએનએસસી 1267, અલકાયદા પ્રતિબંધ સમિતિ’ની યાદીમાં સામેલ કરવામાં આવ્યો છે.’’
નોર્ટે કાલે કહ્યું, ‘‘અમારુ માનવું છે કે તેના વિરુદ્ધ કેસ ચલાવવો જોઇએ. આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબા સાથે સંબંધ હોવાના કારણે તેને લક્ષિત પ્રતિબંધો માટે ‘યુએનએસસી 1267, અલકાયદા પ્રતિબંધ સમિતિ’ની યાદીમાં સામેલ કરવામાં આવ્યો છે.’’
7/7
વૉશિંગટનઃ આતંકવાદી હાફિઝ સઇદને ક્લિનચિટ આપવા પર અમેરિકાએ પાકિસ્તાનને ફટકાર લગાવી છે. અમેરિકાએ કહ્યું કે, હાફિઝ સઇદ વિરુદ્ધ કાયદા પ્રમાણે કેસ ચલાવવો જોઇએ. તાજેતરમાં જ પાક પીએમ શાહિદ ખાકાન અબ્બાસીએ હાફિઝ સઇદને સાહેબ કહ્યો હતો. એ પણ કહ્યું હતું કે તેના પર પાકિસ્તાનમાં કોઇ કેસ નોંધાયેલો નથી, તેથી કોઇ સજા નથી થઇ શકતી.
વૉશિંગટનઃ આતંકવાદી હાફિઝ સઇદને ક્લિનચિટ આપવા પર અમેરિકાએ પાકિસ્તાનને ફટકાર લગાવી છે. અમેરિકાએ કહ્યું કે, હાફિઝ સઇદ વિરુદ્ધ કાયદા પ્રમાણે કેસ ચલાવવો જોઇએ. તાજેતરમાં જ પાક પીએમ શાહિદ ખાકાન અબ્બાસીએ હાફિઝ સઇદને સાહેબ કહ્યો હતો. એ પણ કહ્યું હતું કે તેના પર પાકિસ્તાનમાં કોઇ કેસ નોંધાયેલો નથી, તેથી કોઇ સજા નથી થઇ શકતી.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ટ્રમ્પનો 17 દેશો પર ટેરિફ બોમ્બ! ભારત-પાકિસ્તાન પર કેટલા ટકા વધારાનો ટેરિફ લાગ્યો?
ટ્રમ્પનો 17 દેશો પર ટેરિફ બોમ્બ! ભારત-પાકિસ્તાન પર કેટલા ટકા વધારાનો ટેરિફ લાગ્યો?
ટ્રમ્પની ઈરાનને ખુલ્લી ધમકી: હોર્મુઝ સ્ટ્રેટમાં જહાજો પર હુમલો થયો તો પુલ-પાવર પ્લાન્ટ....
ટ્રમ્પની ઈરાનને ખુલ્લી ધમકી: હોર્મુઝ સ્ટ્રેટમાં જહાજો પર હુમલો થયો તો પુલ-પાવર પ્લાન્ટ....
જેનેરિક દવાઓ પર 200 ટકા ટેરિફ! ટ્રમ્પે જાહેર કર્યો નવો ટેરિફ પ્લાન, ભારત પર શું થશે અસર?
જેનેરિક દવાઓ પર 200 ટકા ટેરિફ! ટ્રમ્પે જાહેર કર્યો નવો ટેરિફ પ્લાન, ભારત પર શું થશે અસર?
યુક્રેનમાં MV ગોલ્ડન લીઓ જહાજ પર મિસાઈલ હુમલામાં 4 ભારતીયોના મોત, MEA એ કરી નિંદા
યુક્રેનમાં MV ગોલ્ડન લીઓ જહાજ પર મિસાઈલ હુમલામાં 4 ભારતીયોના મોત, MEA એ કરી નિંદા

વિડિઓઝ

Dharmendra Pradhan Resign: ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પર અભિજીત દીપકેનું નિવેદન
Dharmendra Pradhan Resign: Gen-Z આગળ ઝુકી સરકાર, શિક્ષણ મંત્રીના પદથી ધર્મેન્દ્ર પ્રધાને આપ્યું રાજીનામું
Hun To Bolish : હું તો બોલીશ : કેટલો વરસ્યો અને કેટલો વરસશે વરસાદ ?
Amreli Rain: અમરેલી જિલ્લામાં મેઘરાજાની તોફાની બેટિંગ
Morbi Rain: મોરબીમાં ધોધમાર વરસાદ, નીચાણવાળા વિસ્તારો થયા જળબંબાકાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પછી આંદોલન પૂરું થશે? CJP નેતા અભિજીત દીપકેની માગણીઓથી સરકારની વધી ચિંતા
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પછી આંદોલન પૂરું થશે? CJP નેતા અભિજીત દીપકેની માગણીઓથી સરકારની વધી ચિંતા
શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને આપ્યું રાજીનામું; Gen-Z આગળ ઝુકી સરકાર
શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને આપ્યું રાજીનામું; Gen-Z આગળ ઝુકી સરકાર
‘હવે દેશમાં દરેક ભૂલનો...’ ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પર AAP નેતા સંજય સિંહનું મોટું નિવેદન
‘હવે દેશમાં દરેક ભૂલનો...’ ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પર AAP નેતા સંજય સિંહનું મોટું નિવેદન
GPSC નો મોટો નિર્ણય: રાજ્યમાં ભારે વરસાદને કારણે 34 ભરતી પરીક્ષાઓ રદ, જાણો નવી તારીખ
GPSC નો મોટો નિર્ણય: રાજ્યમાં ભારે વરસાદને કારણે 34 ભરતી પરીક્ષાઓ રદ, જાણો નવી તારીખ
CAA થી ખેડૂત આંદોલન સુધી જે ન થયું તે થયું, મોદી સરકારના 12 વર્ષમાં પહેલું રાજીનામું!
CAA થી ખેડૂત આંદોલન સુધી જે ન થયું તે થયું, મોદી સરકારના 12 વર્ષમાં પહેલું રાજીનામું!
"ઝુકતી હૈ દુનિયા, ઝુકાનેવાલા ચાહિએ", ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પર બોલ્યો અભિજીત દીપકે ; CJP ની પહેલી પ્રતિક્રિયા
Gujarat Rain Update: ભારે વરસાદથી 648 માર્ગો પર વાહનવ્યવહાર ઠપ્પ; 3 નેશનલ હાઈવે પણ બ્લોક
Gujarat Rain Update: ભારે વરસાદથી 648 માર્ગો પર વાહનવ્યવહાર ઠપ્પ; 3 નેશનલ હાઈવે પણ બ્લોક
ગુજરાતમાં વરસાદનો કહેર: રાજ્યમાં કુલ 56 લોકોના મોત, નવસારી, વલસાડમાં પાણી ઓસરતા અનેક સ્થળેથી મળ્યા મૃતદેહ
ગુજરાતમાં વરસાદનો કહેર: રાજ્યમાં કુલ 56 લોકોના મોત, નવસારી, વલસાડમાં પાણી ઓસરતા અનેક સ્થળેથી મળ્યા મૃતદેહ
Embed widget