શોધખોળ કરો

AAU: આણંદ કૃષિ યુનિવર્સિટી દ્વારા પંજીકરણ કરાયેલી ગાયની નવી પ્રજાતિ “ડગરી”ને રાષ્ટ્રીય પશુ આનુવંશિક સંશાધન બ્યુરો દ્વારા પ્રમાણપત્ર અપાયું

AAU: કૃષિ, પશુપાલન અને ગૌસંવર્ધન મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલે કૃષિ યુનિવર્સિટીની સરાહના કરી કુલપતિને અભિનંદન પાઠવ્યા.

Dagri Cow: કેન્દ્રીય કૃષિ મંત્રી શ્રી નરેન્દ્રસિંહ તોમરની અધ્યક્ષતામાં ભારતીય કૃષિ અનુસંધાન કેન્દ્ર, નવી દિલ્હી ખાતે તાજેતરમાં જ પશુઓની જાતિ નોંધણી માટે પ્રમાણપત્ર એનાયત કરવાનો સમારોહ યોજાયો હતો. આ સમારોહમાં ગુજરાતની આણંદ કૃષિ યુનિવર્સિટી દ્વારા પંજીકરણ કરવામાં આવેલી ગાયની નવી પ્રજાતિ “ડગરી” માટે યુનિવર્સિટીના કુલપતિ ડૉ. કે. બી. કથીરિયાને રાષ્ટ્રીય પશુ આનુવંશિક સંસાધન બ્યુરો(NBAGR)-કરનાલ દ્વારા પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યું હતું.

નવી ઓલાદને માન્યતા મળવાથી હવે તેની જાળવણી કરવી ખૂબ જ જરૂરી: રાઘવજી પટેલ

ગુજરાતની યશકલગીમાં વધુ એક પીંછું ઉમેરાતા રાજ્યના કૃષિ, પશુપાલન અને ગૌસંવર્ધન મંત્રી રાઘવજીભાઈ પટેલે યુનિવર્સિટીના કુલપતિ, અધિકારીઓ, વૈજ્ઞાનિકો અને કર્મચારીઓની સરાહના કરી અભિનંદન પાઠવ્યા હતા. આ પ્રસંગે કૃષિ મંત્રીએ કહ્યું હતું કે, ગાયની નવી ઓલાદને માન્યતા મળવાથી હવે તેની જાળવણી કરવી ખૂબ જ જરૂરી બની જાય છે. આ માટે નવું ઉચ્ચ ગુણવત્તા ધરાવતું ધણ (નર અને માદા પશુઓ) ઊભું કરીને તેમાંથી ગાયો તેમજ સાંઢને કૃત્રિમ વીર્યદાન અથવા કુદરતી રીતે સંવર્ધનમાં ઉપયોગ કરી શકાય. જેથી ભવિષ્યમાં ડગરી ગાયની ઓલાદમાં સુધારો થવાથી દૂધ ઉત્પાદનની ક્ષમતામાં પણ વધારો થઈ શકે અને સારી ગુણવત્તાવાળા બળદો તેમજ સાંઢ પણ મળી શકે. તેમણે ઉમેર્યું હતું કે, ખાસ કરીને આ ઓલાદ ધરાવતા વિસ્તારમાં બીજી ઓલાદના સાંઢ સાથે સંવર્ધન અથવા કૃત્રિમ વીર્યદાન ન કરવામાં આવે તેવી વ્યવસ્થા ભવિષ્યમાં સત્વરે ગોઠવવી ખાસ જરૂરી બની જાય છે. જેથી ગાયની નવી “ડગરી” ઓલાદની જાળવણી તેની જનીનીક શુધ્ધતા જળવાઈ રહે.


AAU:  આણંદ કૃષિ યુનિવર્સિટી દ્વારા પંજીકરણ કરાયેલી ગાયની નવી પ્રજાતિ “ડગરી”ને રાષ્ટ્રીય પશુ આનુવંશિક સંશાધન બ્યુરો દ્વારા પ્રમાણપત્ર અપાયું

આ સમારોહમાં દેશના 17 રાજ્યોમાંથી વર્ષ 2020, 2021 અને 2022માં નોંધાયેલ નવી પશુધન જાતિના અરજદારોને પ્રમાણપત્રો આપવામાં આવ્યા હતા. જેમાં ગાયની 10, ભેંસની 4, બકરીની 3, ભૂંડની 5 તેમજ ઘેટાં, ગધેડા અને બતકની એક-એક ઓલાદનો સમાવેશ કરવામાં આવ્યો હતો.

ગાયના છાણના ફાયદા

ગૌમૂત્ર દવાનું કામ કરે છે

નિષ્ણાતોનું કહેવું છે કે ભારતમાં ગૌમૂત્રનો ઉપયોગ દવા તરીકે થાય છે. તે પેટ માટે ઉપયોગી છે. સાથે જ તે વાતાવરણમાં રહેલા બેક્ટેરિયાને ખતમ કરવાનું પણ કામ કરે છે. નિષ્ણાતની સલાહથી ગૌમૂત્રનું સેવન કેન્સર, ડાયાબિટીસ અને અન્ય રોગોમાં પણ અસરકારક છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Israel-Iran War:ઇઝરાયલની જેમ ભારત પણ રોકી શકે છે મિસાઇલ અટેક, જાણો  કેટેલી છે ક્ષમતા
Israel-Iran War:ઇઝરાયલની જેમ ભારત પણ રોકી શકે છે મિસાઇલ અટેક, જાણો કેટેલી છે ક્ષમતા
IAF Helicopter Crash: બિહારમાં એરફોર્સનું હેલિકોપ્ટર ક્રેશ, પૂર રાહત સામગ્રી પહોંચાડતી વખતે પડ્યું પાણીમાં
IAF Helicopter Crash: બિહારમાં એરફોર્સનું હેલિકોપ્ટર ક્રેશ, પૂર રાહત સામગ્રી પહોંચાડતી વખતે પડ્યું પાણીમાં
Israel-Iran War: જો ગાંધીજી આજે જીવતા હોત તો શું તેઓ ઈઝરાયેલ-ઈરાન યુદ્ધને રોકી શક્યા હોત? AIએ આપ્યો ચોંકાવનારો જવાબ
Israel-Iran War: જો ગાંધીજી આજે જીવતા હોત તો શું તેઓ ઈઝરાયેલ-ઈરાન યુદ્ધને રોકી શક્યા હોત? AIએ આપ્યો ચોંકાવનારો જવાબ
Best Laptop: 70,990ના લેપટોપ મળશે ફક્ત 37,990 રૂપિયામાં, Flipkart-Amazon સેલમાં મળી રહી છે ઓફર
Best Laptop: 70,990ના લેપટોપ મળશે ફક્ત 37,990 રૂપિયામાં, Flipkart-Amazon સેલમાં મળી રહી છે ઓફર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Mansukh Vasava | ‘જ્યાં સુધી રોજગારી ન મળે ત્યાં સુધી લારી ગલ્લા ન હટાવશો..’ MP વસાવાએ લખ્યો પત્રPune Helicopter Carsh| હેલિકોપ્ટર દુર્ઘટનાગ્રસ્ત થતા ત્રણના થયા મોત| Abp Asmita | 2-10-2024Nitin Patel | ‘મે ક્યાં કરુંગા સમજલો....’ નીતિન પટેલની ધમકી | Abp Asmita | 2-10-2024Israel-Iran war| ઈરાન પર મિસાઈલ અટેક, ઈઝરાયલએ વરસાવી 200થી વધુ મિસાઈલ | Abp Asmita

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Israel-Iran War:ઇઝરાયલની જેમ ભારત પણ રોકી શકે છે મિસાઇલ અટેક, જાણો  કેટેલી છે ક્ષમતા
Israel-Iran War:ઇઝરાયલની જેમ ભારત પણ રોકી શકે છે મિસાઇલ અટેક, જાણો કેટેલી છે ક્ષમતા
IAF Helicopter Crash: બિહારમાં એરફોર્સનું હેલિકોપ્ટર ક્રેશ, પૂર રાહત સામગ્રી પહોંચાડતી વખતે પડ્યું પાણીમાં
IAF Helicopter Crash: બિહારમાં એરફોર્સનું હેલિકોપ્ટર ક્રેશ, પૂર રાહત સામગ્રી પહોંચાડતી વખતે પડ્યું પાણીમાં
Israel-Iran War: જો ગાંધીજી આજે જીવતા હોત તો શું તેઓ ઈઝરાયેલ-ઈરાન યુદ્ધને રોકી શક્યા હોત? AIએ આપ્યો ચોંકાવનારો જવાબ
Israel-Iran War: જો ગાંધીજી આજે જીવતા હોત તો શું તેઓ ઈઝરાયેલ-ઈરાન યુદ્ધને રોકી શક્યા હોત? AIએ આપ્યો ચોંકાવનારો જવાબ
Best Laptop: 70,990ના લેપટોપ મળશે ફક્ત 37,990 રૂપિયામાં, Flipkart-Amazon સેલમાં મળી રહી છે ઓફર
Best Laptop: 70,990ના લેપટોપ મળશે ફક્ત 37,990 રૂપિયામાં, Flipkart-Amazon સેલમાં મળી રહી છે ઓફર
ભયાનક ક્રૂરતાઃ પુત્રએ પહેલા માતાનુ મર્ડર કર્યુ, હ્રદય-લીવર અને કિડની કાઢી, પછી મીઠું-મરચું નાંખીને ખાઇ ગયો...
ભયાનક ક્રૂરતાઃ પુત્રએ પહેલા માતાનુ મર્ડર કર્યુ, હ્રદય-લીવર અને કિડની કાઢી, પછી મીઠું-મરચું નાંખીને ખાઇ ગયો...
Diabetes શું તમે ડાયાબિટીસના દર્દી છો? રાત્રે દૂધમાં મિક્સ કરીને પીવો આ મસાલો, બ્લડ સુગર રહેશે કંટ્રોલમાં
Diabetes શું તમે ડાયાબિટીસના દર્દી છો? રાત્રે દૂધમાં મિક્સ કરીને પીવો આ મસાલો, બ્લડ સુગર રહેશે કંટ્રોલમાં
Mahatma Gandhi: એક શાનદાર ઓલરાઉન્ડર હતા મહાત્મા ગાંધી, જાણો બોલિંગ અને બેટિંગમાં કેવું હતું પ્રદર્શન
Mahatma Gandhi: એક શાનદાર ઓલરાઉન્ડર હતા મહાત્મા ગાંધી, જાણો બોલિંગ અને બેટિંગમાં કેવું હતું પ્રદર્શન
7th Pay Commission: નવરાત્રિ-દિવાળી પર કેન્દ્રિય કર્મચારીઓને મળશે ભેટ, જાણો ક્યારે લેવાઇ શકે છે મોંઘવારી ભથ્થામાં વધારાનો નિર્ણય
7th Pay Commission: નવરાત્રિ-દિવાળી પર કેન્દ્રિય કર્મચારીઓને મળશે ભેટ, જાણો ક્યારે લેવાઇ શકે છે મોંઘવારી ભથ્થામાં વધારાનો નિર્ણય
Embed widget