શોધખોળ કરો

Indian Potash Limited: કેન્દ્રીય ફર્ટિલાઇઝર મંત્રી મનસુખ માંડવિયાએ ખાતરના ઉત્પાદનને લઈ શું કહી મોટી વાત ?

Mansukh Mandaviya: 1965માં પાકિસ્તાનના યુદ્ધ સમયે વિદેશમાંથી કેટલાક દેશોએ ઘઉં આપવાની ના પાડી હતી ત્યાર બાદ આપણે ખાદ્ય ઉત્પાદનમાં નિર્ભર બન્યા. વિશ્વમાં

Agriculture News: કેન્દ્રીય સ્વાસ્થ્ય અને ફર્ટિલાઇઝર મંત્રી મનસુખ માંડવિયા આજે અમદાવાદની મુલાકાતે છે. ઈન્ડિયન પોટાશ લિમિટેડની નવી બિલ્ડિંગના લોકાર્પણ પ્રસંગે બોલતાં તેમણે ખાતરને લઈ મોટી વાત કહી હતી.

કેન્દ્રીય ફર્ટિલાઈઝર મંત્રીએ ઉદ્ઘાટન પ્રસંગે કહ્યું, ખાતરએ ખેતીનું એક અભિન્ન અંગ છે. ખાતર વગર ઉત્પાદન નથી વધી શકતું. ખાતર ઉત્પાદન માટે આવશ્યક છે, પાકને જરૂરી પોષક મળી રહે તે જરૂરી છે. જમીનમાં બે પ્રકારના ખાતર નાખીએ છીએ - એક મિનરલ્સ ના રુપે છે છે, એ જરૂરી છે. શરીરમાં પણ જરૂરી છે મિનરલ્સ, જેને આપણે ઇન્જેક્શન અને દવાના રૂપે લઈએ છે એ પ્રમાણે ખાતર પણ ખેતી માટે જરૂરી છે.

આપણે ઉત્પાદન કરી જરૂરિયાત પૂરી કરીએ છીએ અને વિદેશમાં પણ અનાજની નિકાસ કરીએ છીએઃ માંડવિયા

1965માં પાકિસ્તાનના યુદ્ધ સમયે વિદેશમાંથી કેટલાક દેશોએ ઘઉં આપવાની ના પાડી હતી ત્યાર બાદ આપણે ખાદ્ય ઉત્પાદનમાં નિર્ભર બન્યા. વિશ્વમાં રશિયા અને યુક્રેન ઘઉંના ઉત્પાદન અને નિકાસના મોટા દેશો છે. યુદ્ધના કારણે ભારત પર વિશ્વના દેશોની નજર હતી. આપણે ઉત્પાદન કરી જરૂરિયાત પૂરી કરીએ છીએ અને વિદેશમાં પણ અનાજની નિકાસ કરીએ છીએ.

પેન્ટવોશથી પોટાશ બનાવાતા બે પ્લાન્ટ તૈયાર કરાયાઃ માંડવિયા

દેશમાં ખાતરની જરૂરિયાતનું 60 ટકા ઉત્પાદન ભારત કરે છે.  પોટાશની અમે આયાત કરીએ છીએ. કોવિડના સમયે દુનિયાને ચિંતા હતી કે કોવિડ મેનેજમેન્ટ કેવી રીતે કરશે.  કોવિડ મેનેજમેન્ટ ભારતે કર્યુ, 200 કરોડ વેક્સિન ડોઝ ભારતે જનતાને આપ્યા. દુનિયાએ ભારતના સામર્થ્યને માન્યું. વિશ્વમાં ખાતરની ક્રાઇસિસ હોવા છતાં ભારતે મેનેજ કર્યુ, 1350 માં ડી એ પી ખાતર વેચાય છો પણ સરકાર ખેડૂતોને સબસિડી આપે છે. એક કંપની જે ભારત સાથે કામ નહોંતી કરતીતે હવે સામે ચાલીને ભારત સાથે કામ કરવા તૈયાર છે. પેન્ટવોશથી પોટાશ બનાવાતા બે પ્લાન્ટ તૈયાર કરાયા છે, તેનો ખાતર તરીકે ઉપયોગ થાય છે.


ઈન્ટરનેશનલ માર્કેટમાં ભાવ વધ્યા ત્યારે પીએમે ખેડૂતોના ખિસ્સા પર ભારણ ન વધે તેવું સૂચન કર્યું

દેશમાં ખાતરના ભાવ વધી રહ્યા હતા, ખાતર મળતું નહોતું ઇન્ટરનેશનલ માર્કેટમાં ખાતરના ભાવ વધ્યા હતા ત્યારે વડાપ્રધાને ખેડૂતોના ખિસ્સામાં ભારણ ન વધે તેવું સૂચન કર્યું. જે બાદ સરકારે સબસીડી વધારી. ગુજરાત સરકારનું બજેટ અને આ વખતે દેશમાં ખાતર સબસીડીનું બજેટ બન્ને 2.5 લાખ કરોડ થશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement
corona
corona in india
470
Active
29033
Recovered
165
Deaths
Last Updated: Sat 19 July, 2025 at 10:52 am | Data Source: MoHFW/ABP Live Desk

ટોપ સ્ટોરી

પૂર્વ મુખ્યમંત્રીના પૌત્ર પ્રજ્વલ રેવન્નાને બળાત્કાર કેસમાં આજીવન કેદની સજા, નોકરાણી પરના અત્યાચાર બદલ કોર્ટે દોષિત ઠેરવ્યો
પૂર્વ મુખ્યમંત્રીના પૌત્ર પ્રજ્વલ રેવન્નાને બળાત્કાર કેસમાં આજીવન કેદની સજા, નોકરાણી પરના અત્યાચાર બદલ કોર્ટે દોષિત ઠેરવ્યો
Rain:ઓગસ્ટમાં રાજ્યમાં મનમુકી વરસશે મેઘરાજા કે ખેડૂતને કરશે નિરાશ?જાણો IMDનીએ શું કરી આગાહી
Rain:ઓગસ્ટમાં રાજ્યમાં મનમુકી વરસશે મેઘરાજા કે ખેડૂતને કરશે નિરાશ?જાણો IMDનીએ શું કરી આગાહી
PM Modi in Varanasi: વારાણસીમાં પહલગામ હુમલાનો ઉલ્લેખ કરતા, PM મોદીએ કહી આ મહત્વની વાત
PM Modi in Varanasi: વારાણસીમાં પહલગામ હુમલાનો ઉલ્લેખ કરતા, PM મોદીએ કહી આ મહત્વની વાત
રાજકોટ એઈમ્સની ભરતીમાં કૌભાંડ? દિવ્યાંગને મેડિકલ ફિટ બતાવી ક્લાસ 2 અધિકારી બનાવાયાનો આરોપ
રાજકોટ એઈમ્સની ભરતીમાં કૌભાંડ? દિવ્યાંગને મેડિકલ ફિટ બતાવી ક્લાસ 2 અધિકારી બનાવાયાનો આરોપ
Advertisement

વિડિઓઝ

Mehsana news: બહુચરાજી મંદીર અને આસપાસ ગંદકીનું સામ્રાજ્ય, આ ખર્ચ જાય છે ક્યાં તે સૌથી મોટો સવાલ?
Ahmedabad Police: અમદાવાદમાં ટ્રાફિક અવેરનેસ પોસ્ટરના વિવાદ પર પોલીસે કરી સ્પષ્ટતા
Abp Asmita Impact: ખાતરને લઈ હું તો બોલીશ કાર્યક્રમના અહેવાલની જોરદાર અસર
Rajkot AIIMS Scam: રાજકોટ એઈમ્સની ભરતીમાં મોટા કૌભાંડ?, પૂર્વ ડિરેક્ટર ડો.સીડીએસ કટોચ પર ગંભીર આરોપ
Donald Trump: ભારત અને રશિયાની દોસ્તીને લઈ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અકળાયા
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
પૂર્વ મુખ્યમંત્રીના પૌત્ર પ્રજ્વલ રેવન્નાને બળાત્કાર કેસમાં આજીવન કેદની સજા, નોકરાણી પરના અત્યાચાર બદલ કોર્ટે દોષિત ઠેરવ્યો
પૂર્વ મુખ્યમંત્રીના પૌત્ર પ્રજ્વલ રેવન્નાને બળાત્કાર કેસમાં આજીવન કેદની સજા, નોકરાણી પરના અત્યાચાર બદલ કોર્ટે દોષિત ઠેરવ્યો
Rain:ઓગસ્ટમાં રાજ્યમાં મનમુકી વરસશે મેઘરાજા કે ખેડૂતને કરશે નિરાશ?જાણો IMDનીએ શું કરી આગાહી
Rain:ઓગસ્ટમાં રાજ્યમાં મનમુકી વરસશે મેઘરાજા કે ખેડૂતને કરશે નિરાશ?જાણો IMDનીએ શું કરી આગાહી
PM Modi in Varanasi: વારાણસીમાં પહલગામ હુમલાનો ઉલ્લેખ કરતા, PM મોદીએ કહી આ મહત્વની વાત
PM Modi in Varanasi: વારાણસીમાં પહલગામ હુમલાનો ઉલ્લેખ કરતા, PM મોદીએ કહી આ મહત્વની વાત
રાજકોટ એઈમ્સની ભરતીમાં કૌભાંડ? દિવ્યાંગને મેડિકલ ફિટ બતાવી ક્લાસ 2 અધિકારી બનાવાયાનો આરોપ
રાજકોટ એઈમ્સની ભરતીમાં કૌભાંડ? દિવ્યાંગને મેડિકલ ફિટ બતાવી ક્લાસ 2 અધિકારી બનાવાયાનો આરોપ
શું ખરેખર ભારતે ડોનાલ્ડ ટ્રમ્પના કહેવા પર રશિયા પાસેથી તેલ લેવાનું કર્યું બંધ? જાણો શું છે હકીકત
શું ખરેખર ભારતે ડોનાલ્ડ ટ્રમ્પના કહેવા પર રશિયા પાસેથી તેલ લેવાનું કર્યું બંધ? જાણો શું છે હકીકત
PM Kisan Yojana: આજે ખેડૂતોના ખાતામાં ક્યારે  જમા થશે 2 હજાર રૂપિયા? જાણો અન્ય મહત્વની ડિટેલ
PM Kisan Yojana: આજે ખેડૂતોના ખાતામાં ક્યારે જમા થશે 2 હજાર રૂપિયા? જાણો અન્ય મહત્વની ડિટેલ
Health Alert: સાવધાન, સવારે ઉઠ્યાં બાદ આ એક ભૂલ કરશો તો વધી જશે કેન્સરનું જોખમ
Health Alert: સાવધાન, સવારે ઉઠ્યાં બાદ આ એક ભૂલ કરશો તો વધી જશે કેન્સરનું જોખમ
કશ્મીરના કુલગામમાં શુક્રવાર મોડી રાતથી ઓપરેશન,આતંકી અને સુરક્ષાકર્મી વચ્ચે અથડામણ, એક આતંકી ઠાર
કશ્મીરના કુલગામમાં શુક્રવાર મોડી રાતથી ઓપરેશન,આતંકી અને સુરક્ષાકર્મી વચ્ચે અથડામણ, એક આતંકી ઠાર
Embed widget