શોધખોળ કરો

Indian Potash Limited: કેન્દ્રીય ફર્ટિલાઇઝર મંત્રી મનસુખ માંડવિયાએ ખાતરના ઉત્પાદનને લઈ શું કહી મોટી વાત ?

Mansukh Mandaviya: 1965માં પાકિસ્તાનના યુદ્ધ સમયે વિદેશમાંથી કેટલાક દેશોએ ઘઉં આપવાની ના પાડી હતી ત્યાર બાદ આપણે ખાદ્ય ઉત્પાદનમાં નિર્ભર બન્યા. વિશ્વમાં

Agriculture News: કેન્દ્રીય સ્વાસ્થ્ય અને ફર્ટિલાઇઝર મંત્રી મનસુખ માંડવિયા આજે અમદાવાદની મુલાકાતે છે. ઈન્ડિયન પોટાશ લિમિટેડની નવી બિલ્ડિંગના લોકાર્પણ પ્રસંગે બોલતાં તેમણે ખાતરને લઈ મોટી વાત કહી હતી.

કેન્દ્રીય ફર્ટિલાઈઝર મંત્રીએ ઉદ્ઘાટન પ્રસંગે કહ્યું, ખાતરએ ખેતીનું એક અભિન્ન અંગ છે. ખાતર વગર ઉત્પાદન નથી વધી શકતું. ખાતર ઉત્પાદન માટે આવશ્યક છે, પાકને જરૂરી પોષક મળી રહે તે જરૂરી છે. જમીનમાં બે પ્રકારના ખાતર નાખીએ છીએ - એક મિનરલ્સ ના રુપે છે છે, એ જરૂરી છે. શરીરમાં પણ જરૂરી છે મિનરલ્સ, જેને આપણે ઇન્જેક્શન અને દવાના રૂપે લઈએ છે એ પ્રમાણે ખાતર પણ ખેતી માટે જરૂરી છે.

આપણે ઉત્પાદન કરી જરૂરિયાત પૂરી કરીએ છીએ અને વિદેશમાં પણ અનાજની નિકાસ કરીએ છીએઃ માંડવિયા

1965માં પાકિસ્તાનના યુદ્ધ સમયે વિદેશમાંથી કેટલાક દેશોએ ઘઉં આપવાની ના પાડી હતી ત્યાર બાદ આપણે ખાદ્ય ઉત્પાદનમાં નિર્ભર બન્યા. વિશ્વમાં રશિયા અને યુક્રેન ઘઉંના ઉત્પાદન અને નિકાસના મોટા દેશો છે. યુદ્ધના કારણે ભારત પર વિશ્વના દેશોની નજર હતી. આપણે ઉત્પાદન કરી જરૂરિયાત પૂરી કરીએ છીએ અને વિદેશમાં પણ અનાજની નિકાસ કરીએ છીએ.

પેન્ટવોશથી પોટાશ બનાવાતા બે પ્લાન્ટ તૈયાર કરાયાઃ માંડવિયા

દેશમાં ખાતરની જરૂરિયાતનું 60 ટકા ઉત્પાદન ભારત કરે છે.  પોટાશની અમે આયાત કરીએ છીએ. કોવિડના સમયે દુનિયાને ચિંતા હતી કે કોવિડ મેનેજમેન્ટ કેવી રીતે કરશે.  કોવિડ મેનેજમેન્ટ ભારતે કર્યુ, 200 કરોડ વેક્સિન ડોઝ ભારતે જનતાને આપ્યા. દુનિયાએ ભારતના સામર્થ્યને માન્યું. વિશ્વમાં ખાતરની ક્રાઇસિસ હોવા છતાં ભારતે મેનેજ કર્યુ, 1350 માં ડી એ પી ખાતર વેચાય છો પણ સરકાર ખેડૂતોને સબસિડી આપે છે. એક કંપની જે ભારત સાથે કામ નહોંતી કરતીતે હવે સામે ચાલીને ભારત સાથે કામ કરવા તૈયાર છે. પેન્ટવોશથી પોટાશ બનાવાતા બે પ્લાન્ટ તૈયાર કરાયા છે, તેનો ખાતર તરીકે ઉપયોગ થાય છે.


ઈન્ટરનેશનલ માર્કેટમાં ભાવ વધ્યા ત્યારે પીએમે ખેડૂતોના ખિસ્સા પર ભારણ ન વધે તેવું સૂચન કર્યું

દેશમાં ખાતરના ભાવ વધી રહ્યા હતા, ખાતર મળતું નહોતું ઇન્ટરનેશનલ માર્કેટમાં ખાતરના ભાવ વધ્યા હતા ત્યારે વડાપ્રધાને ખેડૂતોના ખિસ્સામાં ભારણ ન વધે તેવું સૂચન કર્યું. જે બાદ સરકારે સબસીડી વધારી. ગુજરાત સરકારનું બજેટ અને આ વખતે દેશમાં ખાતર સબસીડીનું બજેટ બન્ને 2.5 લાખ કરોડ થશે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | રાજકોટના 'ગઠિયા' કોણ કોણ?Hu to Bolish | હું તો બોલીશ | આ ગુંડાગર્દી નહીં ચાલેHu to Bolish | હું તો બોલીશ | પાણીનો પ્રચંડ પ્રહારValsad Rains | કુંડી ગામે ભારે પવન ફુંકાતા ઘરોના છાપરા ઉડ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત
UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
Embed widget