શોધખોળ કરો

Indian Potash Limited: કેન્દ્રીય ફર્ટિલાઇઝર મંત્રી મનસુખ માંડવિયાએ ખાતરના ઉત્પાદનને લઈ શું કહી મોટી વાત ?

Mansukh Mandaviya: 1965માં પાકિસ્તાનના યુદ્ધ સમયે વિદેશમાંથી કેટલાક દેશોએ ઘઉં આપવાની ના પાડી હતી ત્યાર બાદ આપણે ખાદ્ય ઉત્પાદનમાં નિર્ભર બન્યા. વિશ્વમાં

Agriculture News: કેન્દ્રીય સ્વાસ્થ્ય અને ફર્ટિલાઇઝર મંત્રી મનસુખ માંડવિયા આજે અમદાવાદની મુલાકાતે છે. ઈન્ડિયન પોટાશ લિમિટેડની નવી બિલ્ડિંગના લોકાર્પણ પ્રસંગે બોલતાં તેમણે ખાતરને લઈ મોટી વાત કહી હતી.

કેન્દ્રીય ફર્ટિલાઈઝર મંત્રીએ ઉદ્ઘાટન પ્રસંગે કહ્યું, ખાતરએ ખેતીનું એક અભિન્ન અંગ છે. ખાતર વગર ઉત્પાદન નથી વધી શકતું. ખાતર ઉત્પાદન માટે આવશ્યક છે, પાકને જરૂરી પોષક મળી રહે તે જરૂરી છે. જમીનમાં બે પ્રકારના ખાતર નાખીએ છીએ - એક મિનરલ્સ ના રુપે છે છે, એ જરૂરી છે. શરીરમાં પણ જરૂરી છે મિનરલ્સ, જેને આપણે ઇન્જેક્શન અને દવાના રૂપે લઈએ છે એ પ્રમાણે ખાતર પણ ખેતી માટે જરૂરી છે.

આપણે ઉત્પાદન કરી જરૂરિયાત પૂરી કરીએ છીએ અને વિદેશમાં પણ અનાજની નિકાસ કરીએ છીએઃ માંડવિયા

1965માં પાકિસ્તાનના યુદ્ધ સમયે વિદેશમાંથી કેટલાક દેશોએ ઘઉં આપવાની ના પાડી હતી ત્યાર બાદ આપણે ખાદ્ય ઉત્પાદનમાં નિર્ભર બન્યા. વિશ્વમાં રશિયા અને યુક્રેન ઘઉંના ઉત્પાદન અને નિકાસના મોટા દેશો છે. યુદ્ધના કારણે ભારત પર વિશ્વના દેશોની નજર હતી. આપણે ઉત્પાદન કરી જરૂરિયાત પૂરી કરીએ છીએ અને વિદેશમાં પણ અનાજની નિકાસ કરીએ છીએ.

પેન્ટવોશથી પોટાશ બનાવાતા બે પ્લાન્ટ તૈયાર કરાયાઃ માંડવિયા

દેશમાં ખાતરની જરૂરિયાતનું 60 ટકા ઉત્પાદન ભારત કરે છે.  પોટાશની અમે આયાત કરીએ છીએ. કોવિડના સમયે દુનિયાને ચિંતા હતી કે કોવિડ મેનેજમેન્ટ કેવી રીતે કરશે.  કોવિડ મેનેજમેન્ટ ભારતે કર્યુ, 200 કરોડ વેક્સિન ડોઝ ભારતે જનતાને આપ્યા. દુનિયાએ ભારતના સામર્થ્યને માન્યું. વિશ્વમાં ખાતરની ક્રાઇસિસ હોવા છતાં ભારતે મેનેજ કર્યુ, 1350 માં ડી એ પી ખાતર વેચાય છો પણ સરકાર ખેડૂતોને સબસિડી આપે છે. એક કંપની જે ભારત સાથે કામ નહોંતી કરતીતે હવે સામે ચાલીને ભારત સાથે કામ કરવા તૈયાર છે. પેન્ટવોશથી પોટાશ બનાવાતા બે પ્લાન્ટ તૈયાર કરાયા છે, તેનો ખાતર તરીકે ઉપયોગ થાય છે.


ઈન્ટરનેશનલ માર્કેટમાં ભાવ વધ્યા ત્યારે પીએમે ખેડૂતોના ખિસ્સા પર ભારણ ન વધે તેવું સૂચન કર્યું

દેશમાં ખાતરના ભાવ વધી રહ્યા હતા, ખાતર મળતું નહોતું ઇન્ટરનેશનલ માર્કેટમાં ખાતરના ભાવ વધ્યા હતા ત્યારે વડાપ્રધાને ખેડૂતોના ખિસ્સામાં ભારણ ન વધે તેવું સૂચન કર્યું. જે બાદ સરકારે સબસીડી વધારી. ગુજરાત સરકારનું બજેટ અને આ વખતે દેશમાં ખાતર સબસીડીનું બજેટ બન્ને 2.5 લાખ કરોડ થશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Rajkot:  દુબઈથી મુંબઈ જતી ફ્લાઈટમાં આગની આશંકાથી હડકંપ, રાજકોટ એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ
Rajkot:  દુબઈથી મુંબઈ જતી ફ્લાઈટમાં આગની આશંકાથી હડકંપ, રાજકોટ એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ
Gujarat Weather: અંબાલાલ પટેલની મોટી આગાહી, રાજ્યમાં આ દિવસે વરસશે ભારે વરસાદ
Gujarat Weather: અંબાલાલ પટેલની મોટી આગાહી, રાજ્યમાં આ દિવસે વરસશે ભારે વરસાદ
Ahmedabad Rain: મહેમદાવાદના કુણા ગામમાં ભારે વરસાદથી તારાજી, હજારો વીઘા જમીન પાણીમાં ગરકાવ
Ahmedabad Rain: મહેમદાવાદના કુણા ગામમાં ભારે વરસાદથી તારાજી, હજારો વીઘા જમીન પાણીમાં ગરકાવ
8th Pay Commission: કર્મચારીઓ અને પેન્શનર્સ માટે 5 મોટા અપડેટ, પગારથી લઈ પેન્શન જાણો શું-શું બદલાશે?
8th Pay Commission: કર્મચારીઓ અને પેન્શનર્સ માટે 5 મોટા અપડેટ, પગારથી લઈ પેન્શન જાણો શું-શું બદલાશે?

વિડિઓઝ

PM Modi : પેપરલીકની ઘટના રોકવા કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય
Hakabha Gadhvi Accident : હકાભા ગઢવીની કાર પાણીમાં ખાબકી, હકાભાનો બચાવ
Ambalal Patel Prediction : બંગાળની ખાડીમાં ડિપડિપ્રેશન, ક્યાં આવશે પૂર?
Gujarat Rain Alert : 11 જિલ્લામાં ભારે વરસાદની આગાહી
Ahmedabad Water Logging : વહેલી સવારે અમદાવાદમાં ધોધમાર વરસાદ, રસ્તા પાણીમાં 'ગરકાવ'

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rajkot:  દુબઈથી મુંબઈ જતી ફ્લાઈટમાં આગની આશંકાથી હડકંપ, રાજકોટ એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ
Rajkot:  દુબઈથી મુંબઈ જતી ફ્લાઈટમાં આગની આશંકાથી હડકંપ, રાજકોટ એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ
Gujarat Weather: અંબાલાલ પટેલની મોટી આગાહી, રાજ્યમાં આ દિવસે વરસશે ભારે વરસાદ
Gujarat Weather: અંબાલાલ પટેલની મોટી આગાહી, રાજ્યમાં આ દિવસે વરસશે ભારે વરસાદ
Ahmedabad Rain: મહેમદાવાદના કુણા ગામમાં ભારે વરસાદથી તારાજી, હજારો વીઘા જમીન પાણીમાં ગરકાવ
Ahmedabad Rain: મહેમદાવાદના કુણા ગામમાં ભારે વરસાદથી તારાજી, હજારો વીઘા જમીન પાણીમાં ગરકાવ
8th Pay Commission: કર્મચારીઓ અને પેન્શનર્સ માટે 5 મોટા અપડેટ, પગારથી લઈ પેન્શન જાણો શું-શું બદલાશે?
8th Pay Commission: કર્મચારીઓ અને પેન્શનર્સ માટે 5 મોટા અપડેટ, પગારથી લઈ પેન્શન જાણો શું-શું બદલાશે?
પાલનપુરમાં ધોધમાર વરસાદ, મુખ્ય માર્ગો અને સરકારી કચેરીઓ પાણીમાં ગરકાવ
પાલનપુરમાં ધોધમાર વરસાદ, મુખ્ય માર્ગો અને સરકારી કચેરીઓ પાણીમાં ગરકાવ
સુરત પૂર: 8000થી વધુ કારો બંધ! દિવાળી સુધી કાર વગર ફરવું પડે તેવી સ્થિતિ, વાંચો રિપોર્ટ
સુરત પૂર: 8000થી વધુ કારો બંધ! દિવાળી સુધી કાર વગર ફરવું પડે તેવી સ્થિતિ, વાંચો રિપોર્ટ
લોકસભામાં પેપર લીક અંગેનું બિલ રજૂ, રિજિજૂએ કહ્યું- જે MP ચર્ચા નથી ઈચ્છતા, તેમની સામે લેવાશે એક્શન
લોકસભામાં પેપર લીક અંગેનું બિલ રજૂ, રિજિજૂએ કહ્યું- જે MP ચર્ચા નથી ઈચ્છતા, તેમની સામે લેવાશે એક્શન
Ahmedabad Rain: અમદાવાદમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ, રસ્તા પર ભરાયા પાણી
Ahmedabad Rain: અમદાવાદમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ, રસ્તા પર ભરાયા પાણી
Embed widget