શોધખોળ કરો

PM Kisan 16th Installment: ક્યારે મળશે પીએમ કિસાનનો 16મો હપ્તો? જાણો યોજના માટે અરજી કરવાની રીત

PM Kisan: 15મો હપ્તો મળ્યા બાદ હવે પછીના હપ્તાના નાણાં સરકાર ક્યારે આપશે તેવો સવાલ ઉઠવા લાગ્યો છે.

PM Kisan Yojana: 15 નવેમ્બર, 2023 ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ PM કિસાન યોજનાનો 15મો હપ્તો ટ્રાન્સફર કરીને દેશભરના 8 કરોડ ખેડૂતોને મોટી ભેટ આપી હતી. સરકાર દ્વારા ખેડૂતોને 18,000 કરોડ રૂપિયાની રકમ જારી કરવામાં આવી છે. 15મો હપ્તો મળ્યા બાદ હવે પછીના હપ્તાના નાણાં સરકાર ક્યારે આપશે તેવો સવાલ ઉઠવા લાગ્યો છે.

16મા હપ્તાના પૈસા ક્યારે મળશે?

મોદી સરકાર ફેબ્રુઆરી, 2024થી માર્ચ, 2024 વચ્ચે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના 16મા હપ્તા માટે નાણાં રિલીઝ કરી શકે છે. જો કે સરકારે આ મામલે કોઈ સત્તાવાર તારીખ જાહેર કરી નથી. પીએમ કિસાન સન્માન નિધિ યોજના કેન્દ્ર સરકાર દ્વારા ચલાવવામાં આવતી એક યોજના છે, જેના દ્વારા સરકાર દર વર્ષે ત્રણ હપ્તામાં કુલ 6,000 રૂપિયા ગરીબ ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરે છે. સરકાર આ પૈસા ખેડૂતોને ખેતી સંબંધિત ખર્ચ માટે આપે છે. કોઈપણ જમીન ધરાવનાર ખેડૂત આ યોજનાનો લાભ લઈ શકે છે. પરંતુ તે કોઈપણ સરકારી નોકરીમાં ન હોવો જોઈએ. આ સાથે, 10,000 રૂપિયાથી વધુ પેન્શન મેળવનારા ખેડૂતો અને EPFO ​​સભ્યો વગેરેને પણ આ યોજનાનો લાભ મળી શકશે નહીં.

પીએમ કિસાન યોજના માટે કેવી રીતે અરજી કરવી?

જો તમે પણ પીએમ કિસાન યોજનાનો લાભ મેળવવા માંગતા હો, તો તમે યોજના માટે ઓનલાઈન અરજી કરી શકો છો. અમે તમને તેની સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ જણાવી રહ્યા છીએ.

  1. ઓનલાઈન અરજી માટે યોજનાની અધિકૃત વેબસાઈટની મુલાકાત લો.
  2. અહીં નવા ખેડૂત નોંધણીનો વિકલ્પ પસંદ કરો. આગળ તમારો આધાર અને કેપ્ચા કોડ દાખલ કરો.
  3. પછી તમારી જમીન શહેરી હોય કે ગ્રામીણ વિસ્તારમાં, આ વિકલ્પ પસંદ કરો.
  4. આગળ તમારો આધાર નંબર અને મોબાઈલ નંબર દાખલ કરો.
  5. આ પછી તમારા મોબાઈલ પર OTP આવશે, તેને એન્ટર કરો.
  6. આ પછી નોંધણી માટે આગળ વધો. આગળ તમારે તમારા રાજ્ય, જિલ્લો, ગામ, બેંક વિગતો અને વ્યક્તિગત વિગતો જેવી બધી માહિતી તપાસવી પડશે.
  7. આધારનું વધુ પ્રમાણીકરણ કરવાનું રહેશે.
  8. KYC પ્રક્રિયા પૂર્ણ થયા પછી, તમારે તમારી જમીન સંબંધિત દસ્તાવેજો પણ અપલોડ કરવા પડશે. આ રીતે યોજનાની નોંધણીની પ્રક્રિયા પૂર્ણ થશે.


PM Kisan 16th Installment: ક્યારે મળશે પીએમ કિસાનનો 16મો હપ્તો? જાણો યોજના માટે અરજી કરવાની રીત

પીએમ કિસાન યોજના લાભાર્થીની યાદીમાં નામ તપાસવાની રીત-

  1. આ માટે તમારે યોજનાની સત્તાવાર વેબસાઇટની પણ મુલાકાત લેવી જોઈએ.
  2. પછી અહીં લાભાર્થી યાદી પર ક્લિક કરો.
  3. નીચે જાઓ અને તમારા રાજ્ય, જિલ્લા, તાલુતા અને ગામનું નામ પસંદ કરો.
  4. પછી રિપોર્ટનો વિભાગ પસંદ કરો.
  5. તમામ લાભાર્થીઓના નામોની યાદી તમારી સામે ખુલશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujarat Rain: રાજ્યમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે
Gujarat Rain: રાજ્યમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે
ઉજ્જૈનના મહાકાલ મંદિર પરિસરમાં ભાગદોડ, અનેક શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત
ઉજ્જૈનના મહાકાલ મંદિર પરિસરમાં ભાગદોડ, અનેક શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત
IMD એલર્ટ: 4 દિવસ ગુજરાત સહિત દેશના 19 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી
IMD એલર્ટ: 4 દિવસ ગુજરાત સહિત દેશના 19 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી
8th Pay Commission: 8મું પગાર પંચ લાગુ થવામાં વિલંબ થશે તો કેટલું મળશે એરિયર્સ? સમજો ગણિત
8th Pay Commission: 8મું પગાર પંચ લાગુ થવામાં વિલંબ થશે તો કેટલું મળશે એરિયર્સ? સમજો ગણિત

વિડિઓઝ

Gujarat Rain Breaking : આજે આગાહી વચ્ચે ગુજરાતમાં ક્યાં ક્યાં શરૂ થયો વરસાદ?
Shravan somvar 2026 : શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
Bihar Temple Stampede : બિહારના મંદિરમાં મચી ભાગદોડ, 7 ભક્તોના મોત
Uttar Pradesh Heavy Rain : ઉત્તર પ્રદેશમાં જળબંબાકાર, પૂરને કારણે લોકો બેહાલ
Gujarat Rain Forecast : 6 વરસાદી સિસ્ટમ સક્રીય, ભારે વરસાદનું એલર્ટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: રાજ્યમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે
Gujarat Rain: રાજ્યમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે
ઉજ્જૈનના મહાકાલ મંદિર પરિસરમાં ભાગદોડ, અનેક શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત
ઉજ્જૈનના મહાકાલ મંદિર પરિસરમાં ભાગદોડ, અનેક શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત
IMD એલર્ટ: 4 દિવસ ગુજરાત સહિત દેશના 19 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી
IMD એલર્ટ: 4 દિવસ ગુજરાત સહિત દેશના 19 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી
8th Pay Commission: 8મું પગાર પંચ લાગુ થવામાં વિલંબ થશે તો કેટલું મળશે એરિયર્સ? સમજો ગણિત
8th Pay Commission: 8મું પગાર પંચ લાગુ થવામાં વિલંબ થશે તો કેટલું મળશે એરિયર્સ? સમજો ગણિત
'પ્રદર્શનકારીઓને જાતે મળો, તેમના પ્રશ્નોનું સમાધાન કરો', રાહુલ ગાંધીએ હેમંત સોરેનને લખ્યો પત્ર
'પ્રદર્શનકારીઓને જાતે મળો, તેમના પ્રશ્નોનું સમાધાન કરો', રાહુલ ગાંધીએ હેમંત સોરેનને લખ્યો પત્ર
રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
સોના-ચાંદીની કિંમતમાં ફરી ઉછાળો! ગોલ્ડ ₹1.55 લાખને પાર તો સિલ્વર ₹2.37 લાખ ઉપર 
સોના-ચાંદીની કિંમતમાં ફરી ઉછાળો! ગોલ્ડ ₹1.55 લાખને પાર તો સિલ્વર ₹2.37 લાખ ઉપર 
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત
Embed widget