શોધખોળ કરો

PM Kisan 16th Installment: ક્યારે મળશે પીએમ કિસાનનો 16મો હપ્તો? જાણો યોજના માટે અરજી કરવાની રીત

PM Kisan: 15મો હપ્તો મળ્યા બાદ હવે પછીના હપ્તાના નાણાં સરકાર ક્યારે આપશે તેવો સવાલ ઉઠવા લાગ્યો છે.

PM Kisan Yojana: 15 નવેમ્બર, 2023 ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ PM કિસાન યોજનાનો 15મો હપ્તો ટ્રાન્સફર કરીને દેશભરના 8 કરોડ ખેડૂતોને મોટી ભેટ આપી હતી. સરકાર દ્વારા ખેડૂતોને 18,000 કરોડ રૂપિયાની રકમ જારી કરવામાં આવી છે. 15મો હપ્તો મળ્યા બાદ હવે પછીના હપ્તાના નાણાં સરકાર ક્યારે આપશે તેવો સવાલ ઉઠવા લાગ્યો છે.

16મા હપ્તાના પૈસા ક્યારે મળશે?

મોદી સરકાર ફેબ્રુઆરી, 2024થી માર્ચ, 2024 વચ્ચે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના 16મા હપ્તા માટે નાણાં રિલીઝ કરી શકે છે. જો કે સરકારે આ મામલે કોઈ સત્તાવાર તારીખ જાહેર કરી નથી. પીએમ કિસાન સન્માન નિધિ યોજના કેન્દ્ર સરકાર દ્વારા ચલાવવામાં આવતી એક યોજના છે, જેના દ્વારા સરકાર દર વર્ષે ત્રણ હપ્તામાં કુલ 6,000 રૂપિયા ગરીબ ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરે છે. સરકાર આ પૈસા ખેડૂતોને ખેતી સંબંધિત ખર્ચ માટે આપે છે. કોઈપણ જમીન ધરાવનાર ખેડૂત આ યોજનાનો લાભ લઈ શકે છે. પરંતુ તે કોઈપણ સરકારી નોકરીમાં ન હોવો જોઈએ. આ સાથે, 10,000 રૂપિયાથી વધુ પેન્શન મેળવનારા ખેડૂતો અને EPFO ​​સભ્યો વગેરેને પણ આ યોજનાનો લાભ મળી શકશે નહીં.

પીએમ કિસાન યોજના માટે કેવી રીતે અરજી કરવી?

જો તમે પણ પીએમ કિસાન યોજનાનો લાભ મેળવવા માંગતા હો, તો તમે યોજના માટે ઓનલાઈન અરજી કરી શકો છો. અમે તમને તેની સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ જણાવી રહ્યા છીએ.

  1. ઓનલાઈન અરજી માટે યોજનાની અધિકૃત વેબસાઈટની મુલાકાત લો.
  2. અહીં નવા ખેડૂત નોંધણીનો વિકલ્પ પસંદ કરો. આગળ તમારો આધાર અને કેપ્ચા કોડ દાખલ કરો.
  3. પછી તમારી જમીન શહેરી હોય કે ગ્રામીણ વિસ્તારમાં, આ વિકલ્પ પસંદ કરો.
  4. આગળ તમારો આધાર નંબર અને મોબાઈલ નંબર દાખલ કરો.
  5. આ પછી તમારા મોબાઈલ પર OTP આવશે, તેને એન્ટર કરો.
  6. આ પછી નોંધણી માટે આગળ વધો. આગળ તમારે તમારા રાજ્ય, જિલ્લો, ગામ, બેંક વિગતો અને વ્યક્તિગત વિગતો જેવી બધી માહિતી તપાસવી પડશે.
  7. આધારનું વધુ પ્રમાણીકરણ કરવાનું રહેશે.
  8. KYC પ્રક્રિયા પૂર્ણ થયા પછી, તમારે તમારી જમીન સંબંધિત દસ્તાવેજો પણ અપલોડ કરવા પડશે. આ રીતે યોજનાની નોંધણીની પ્રક્રિયા પૂર્ણ થશે.


PM Kisan 16th Installment: ક્યારે મળશે પીએમ કિસાનનો 16મો હપ્તો? જાણો યોજના માટે અરજી કરવાની રીત

પીએમ કિસાન યોજના લાભાર્થીની યાદીમાં નામ તપાસવાની રીત-

  1. આ માટે તમારે યોજનાની સત્તાવાર વેબસાઇટની પણ મુલાકાત લેવી જોઈએ.
  2. પછી અહીં લાભાર્થી યાદી પર ક્લિક કરો.
  3. નીચે જાઓ અને તમારા રાજ્ય, જિલ્લા, તાલુતા અને ગામનું નામ પસંદ કરો.
  4. પછી રિપોર્ટનો વિભાગ પસંદ કરો.
  5. તમામ લાભાર્થીઓના નામોની યાદી તમારી સામે ખુલશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

પીએમ કિસાન યોજનાનો 24મો હપ્તો ક્યારે ખાતામાં જમા થશે? કેબિનેટ બેઠકમાં લેવાયો મોટો નિર્ણય
પીએમ કિસાન યોજનાનો 24મો હપ્તો ક્યારે ખાતામાં જમા થશે? કેબિનેટ બેઠકમાં લેવાયો મોટો નિર્ણય
કેન્દ્ર સરકારની ખેડૂતોને મોટી ભેટ! 2031 સુધી ચાલુ રહેશે PM કિસાન યોજના, કેબિનેટે આપી મંજૂરી
કેન્દ્ર સરકારની ખેડૂતોને મોટી ભેટ! 2031 સુધી ચાલુ રહેશે PM કિસાન યોજના, કેબિનેટે આપી મંજૂરી
Strawberry Farming Subsidy: સ્ટ્રૉબેરીની ખેતી કરીને કરો લાખોની કમાણી, સરકાર આપી રહી છે સબસિડી
Strawberry Farming Subsidy: સ્ટ્રૉબેરીની ખેતી કરીને કરો લાખોની કમાણી, સરકાર આપી રહી છે સબસિડી
Tulsi Plant Care Tips: તુલસીની પૂજા કરતી વખતે રાખો આ સાવધાની, નહીંતર સુકાઈ જશે તમારો છોડ
Tulsi Plant Care Tips: તુલસીની પૂજા કરતી વખતે રાખો આ સાવધાની, નહીંતર સુકાઈ જશે તમારો છોડ

વિડિઓઝ

Morbi News: આમરણ નજીક ડાયવર્ઝનનું ધોવાણ , ભારે વાહનો માટે રસ્તો કરાયો બંધ
Gujarat Rain Forecast: ગુજરાતમાં છૂટ્ટાછવાયા સ્થળે ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
Commonwealth Games 2026 : કોમનવેલ્થ ગેમ્સની બેટન-ધ્વજ અમદાવાદને સોંપાશે
Vadodara News : વડોદરામાં એક્ટિવા સ્લીપ થતાં રોડ રોલર ફરી વળ્યું, યુવતીનું મોત
Rajkot Heavy Rain : રાજકોટમાં ધોધમાર વરસાદનો પ્રારંભ, કેટલાક વિસ્તારોમાં ભરાયા પાણી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં વરસાદને લઈને મોટા સમાચાર: આગામી 7 દિવસ કેવું રહેશે વાતાવરણ? જાણો આગાહી
ગુજરાતમાં વરસાદને લઈને મોટા સમાચાર: આગામી 7 દિવસ કેવું રહેશે વાતાવરણ? જાણો આગાહી
સુરેન્દ્રનગર જિલ્લામાં જળતાંડવ: છારદ-રાજપર ગામ બેટમાં ફેરવાયા, 80થી વધુ ઘરોમાં પાણી
સુરેન્દ્રનગર જિલ્લામાં જળતાંડવ: છારદ-રાજપર ગામ બેટમાં ફેરવાયા, 80થી વધુ ઘરોમાં પાણી
ચાંદી સીધી ₹5000 તૂટી, સોનાના ભાવમાં પણ મોટો કડાકો, જાણો 10 ગ્રામ સોનું કેટલામાં મળશે?
ચાંદી સીધી ₹5000 તૂટી, સોનાના ભાવમાં પણ મોટો કડાકો, જાણો 10 ગ્રામ સોનું કેટલામાં મળશે?
ભારતીય ક્રિકેટ માટે માઠા સમાચાર: ઈજાના લીધે આ ૩ સ્ટાર ખેલાડીઓ લેશે નિવૃત્તિ?
ભારતીય ક્રિકેટ માટે માઠા સમાચાર: ઈજાના લીધે આ ૩ સ્ટાર ખેલાડીઓ લેશે નિવૃત્તિ?
ગુજરાતમાં વરસાદનું જોર ઘટ્યું: ઉત્તર ગુજરાત અને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં યલો એલર્ટ, બંદરો પર 3 નંબરનું સિગ્નલ યથાવત
ગુજરાતમાં વરસાદનું જોર ઘટ્યું: ઉત્તર ગુજરાત અને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં યલો એલર્ટ, બંદરો પર 3 નંબરનું સિગ્નલ યથાવત
તિલક વર્માને મળી કેપ્ટનશીપ, આ સિરીઝમાં સંભાળશે ટીમની કમાન
તિલક વર્માને મળી કેપ્ટનશીપ, આ સિરીઝમાં સંભાળશે ટીમની કમાન
ભારે વરસાદથી વાહનવ્યવહાર ખોરવાયો, રાજ્યમાં 607 રસ્તા બંધ, 217 એસટી રૂટની 1004 ટ્રિપ રદ
ભારે વરસાદથી વાહનવ્યવહાર ખોરવાયો, રાજ્યમાં 607 રસ્તા બંધ, 217 એસટી રૂટની 1004 ટ્રિપ રદ
ટીમ ઇન્ડિયાને લાગ્યો મોટો ઝટકો, IND-SL ટેસ્ટ સિરીઝમાંથી બહાર થયો બુમરાહ!
ટીમ ઇન્ડિયાને લાગ્યો મોટો ઝટકો, IND-SL ટેસ્ટ સિરીઝમાંથી બહાર થયો બુમરાહ!
Embed widget