શોધખોળ કરો

PM મોદીએ ભારતના ખેડૂતોને શેનાથી ખતરો હોવાનું કરી વાત, જાણો વિગત

મોદીએ આ કાર્યક્રમમાં કહ્યું, ભારતના નાના ખેડૂતોને જલવાયુ પરિવર્તનથી સૌથી વધારે ખતરો છે. આપણું ધ્યાન તેના પર નથી.

PM Modi News: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે હૈદરાબાદના પ્રવાસે છે. હૈદરાબાદ પહોંચ્યા પછી પીએમ મોદીએ ટનચેરુમાં ઇન્ટરનેશનલ ક્રોપ્સ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ફોર સેમી-એરિડ ટ્રોપિક્સ (ICRISAT) કેમ્પસમાં એક પ્રદર્શનની મુલાકાત લીધી હતી. અહીં કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે કહ્યું કે, આ સ્વતંત્રતાના અમૃત મહોત્સવનું વર્ષ છે. ICRISAT પણ 50 વર્ષ પૂર્ણ કરે છે. આ આપણને પ્રેરણા આપવાની તકો છે, આ આપણા સંકલ્પને પૂર્ણ કરવાનો સમય  છે. મોદીએ આ કાર્યક્રમમાં કહ્યું, ભારતના નાના ખેડૂતોને જલવાયુ પરિવર્તનથી સૌથી વધારે ખતરો છે. આપણું ધ્યાન તેના પર નથી.

મોદીએ શું કહ્યું

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે હૈદરાબાદમાં ઇન્ટરનેશનલ ક્રૉપ્સ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ફોર ધ સેમી-એરિડ ટોપિક્સ (ICRISAT) ના કાર્યક્રમને સંબોધિત કર્યો હતો. તેમણે અહીં કહ્યું, ભારતે આગામી 25 વર્ષ માટે નવા લક્ષ્યો નક્કી કર્યા છે, તેના પર કામ કરવાનું શરૂ કર્યું છે. તેવી જ રીતે, આગામી 25 વર્ષ ICRISAT માટે પણ એટલા જ મહત્વપૂર્ણ છે.

ભારતનું લક્ષ્ય 2070 સુધીમાં નેટ ઝીરો

મોદીએ કાર્યક્રમમાં કહ્યું, "ભારતમાં 80-85 ટકા ખેડૂતો નાના ખેડૂતો છે. આ નાના ખેડૂતો માટે આબોહવા પરિવર્તન એક મોટી સમસ્યા બની જાય છે. ભારતે 2070 સુધીમાં નેટ ઝીરોનું લક્ષ્ય નક્કી કર્યું છે. 'પર્યાવરણ માટે જીવનશૈલી'ની જરૂરિયાત' પણ પ્રકાશિત કરવામાં આવી છે.

PM એ કાર્યક્રમમાં ICRISATની પ્રશંસા કરી

પીએમએ ICRISATના સંશોધકોને કહ્યું કે આ સંસ્થાનો પાંચ દાયકાનો અનુભવ છે. આ પાંચ દાયકાઓમાં તમે ભારત સહિત વિશ્વના મોટા ભાગમાં કૃષિ ક્ષેત્રને મદદ કરી છે. તમારા સંશોધન, તમારી ટેકનોલોજીએ મુશ્કેલ પરિસ્થિતિઓમાં ખેતીને સરળ અને ટકાઉ બનાવી છે.

બજેટમાં પણ પ્રાકૃતિક ખેતી અને ડિજિટલ એગ્રીકલ્ચર પર ભાર

મોદીએ વધુમાં કહ્યું કે ભારતમાં 15 કૃષિ-ક્લાઈમેટિક ઝોન છે. આપણા દેશમાં વસંત, ઉનાળો, વર્ષા, શરદ, હેમંત અને શિશિર એમ 6 ઋતુઓ પણ છે. ખેતીને લગતો આપણી પાસે ખૂબ જ વૈવિધ્યસભર અને પ્રાચીન અનુભવ છે. આજે અમે સમગ્ર ભારતમાં લગભગ 170 જિલ્લાઓમાં દુષ્કાળ પ્રૂફ સોલ્યુશન્સ પ્રદાન કરી રહ્યા છીએ. અમારું ધ્યાન દેશના 80 ટકાથી વધુ નાના ખેડૂતો પર છે, જેમને અમારી સૌથી વધુ જરૂર છે. આ બજેટમાં પણ પ્રાકૃતિક ખેતી અને ડિજિટલ એગ્રીકલ્ચર પર ઘણો ભાર મૂકવામાં આવ્યો છે. બદલાતા ભારતનું એક મહત્વનું પાસું છે ડિજિટલ એગ્રીકલ્ચર. આ આપણું ભવિષ્ય છે અને આમાં ભારતના પ્રતિભાશાળી યુવાનો મહાન કામ કરી શકે છે. ડિજિટલ ટેક્નોલોજી વડે આપણે ખેડૂતને કેવી રીતે સશક્ત બનાવી શકીએ તે માટે ભારતમાં સતત પ્રયાસો વધી રહ્યા છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

અમદાવાદ સહિત આ શહેરોમાં ત્રણ કલાકમાં તૂટી પડશે ધોધમાર વરસાદ, હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી
અમદાવાદ સહિત આ શહેરોમાં ત્રણ કલાકમાં તૂટી પડશે ધોધમાર વરસાદ, હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી
'કેદારનાથમાંથી 228 કિલો સોનું ગાયબ', અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીનો આરોપ, પીએમ મોદીને મળવા પર કહી આ વાત....
'કેદારનાથમાંથી 228 કિલો સોનું ગાયબ', અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીનો આરોપ, પીએમ મોદીને મળવા પર કહી આ વાત....
ડાંગરના પાકની ખેતી કરનારા ખેડૂતો માટે સરકારે જાહેર કરી માર્ગદર્શિકા, જાણો ઈયળને કાબુમાં રાખવા શું કર્યા સૂચનો
ડાંગરના પાકની ખેતી કરનારા ખેડૂતો માટે સરકારે જાહેર કરી માર્ગદર્શિકા, જાણો ઈયળને કાબુમાં રાખવા શું કર્યા સૂચનો
Elections 2024: ચૂંટણીમાં ભાજપની ક્યાં ભૂલ થઈ? સીએમ યોગીના મંત્રીએ ઈશારામાં જણાવી દીધી આ નબળાઈ
Elections 2024: ચૂંટણીમાં ભાજપની ક્યાં ભૂલ થઈ? સીએમ યોગીના મંત્રીએ ઈશારામાં જણાવી દીધી આ નબળાઈ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Rajkot Congress Protest | ગુજરાતમાં કોંગ્રેસ વધુ આક્રમક | હવે રાજકોટમાં કયા મુદ્દે કાઢી રેલી?Umarpada River Flood | ઉમરપાડામાં આભ ફાટ્યું | 2 જ કલાકમાં ખાબક્યો 10 ઇંચ વરસાદ, વીરા નદી ગાંડીતૂરGujarat Rain Data | છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં 68 તાલુકામાં વરસાદ, સૌથી વધુ મોડાસામાં પોણા 4 ઇંચGujarat Rain | Narmada Rain | નર્મદાનું લાછરસ ગામ બેટમાં ફેરવાયું | મંદિર-ઘરોમાં ઘૂસી ગયા પાણી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમદાવાદ સહિત આ શહેરોમાં ત્રણ કલાકમાં તૂટી પડશે ધોધમાર વરસાદ, હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી
અમદાવાદ સહિત આ શહેરોમાં ત્રણ કલાકમાં તૂટી પડશે ધોધમાર વરસાદ, હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી
'કેદારનાથમાંથી 228 કિલો સોનું ગાયબ', અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીનો આરોપ, પીએમ મોદીને મળવા પર કહી આ વાત....
'કેદારનાથમાંથી 228 કિલો સોનું ગાયબ', અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીનો આરોપ, પીએમ મોદીને મળવા પર કહી આ વાત....
ડાંગરના પાકની ખેતી કરનારા ખેડૂતો માટે સરકારે જાહેર કરી માર્ગદર્શિકા, જાણો ઈયળને કાબુમાં રાખવા શું કર્યા સૂચનો
ડાંગરના પાકની ખેતી કરનારા ખેડૂતો માટે સરકારે જાહેર કરી માર્ગદર્શિકા, જાણો ઈયળને કાબુમાં રાખવા શું કર્યા સૂચનો
Elections 2024: ચૂંટણીમાં ભાજપની ક્યાં ભૂલ થઈ? સીએમ યોગીના મંત્રીએ ઈશારામાં જણાવી દીધી આ નબળાઈ
Elections 2024: ચૂંટણીમાં ભાજપની ક્યાં ભૂલ થઈ? સીએમ યોગીના મંત્રીએ ઈશારામાં જણાવી દીધી આ નબળાઈ
Rajyasabha: રાજ્યસભામાં BJPની તાકાતમાં ઘટાડો, હવે કઈ રીતે પાસ કરાવશે બિલ 
Rajyasabha: રાજ્યસભામાં BJPની તાકાતમાં ઘટાડો, હવે કઈ રીતે પાસ કરાવશે બિલ 
BSNL vs Airtel vs Reliance Jio: ઓછી કિંમતમાં કયો વાર્ષિક પ્લાન તમારા માટે રહેશે બેસ્ટ? જાણો અહીંયા
BSNL vs Airtel vs Reliance Jio: ઓછી કિંમતમાં કયો વાર્ષિક પ્લાન તમારા માટે રહેશે બેસ્ટ? જાણો અહીંયા
Rain Forecast:  રાજ્યમાં ભારે વરસાદની ચેતવણી, ,આ 6 જિલ્લામાં રેડ તો  12 જિલ્લામાં અપાયું ઓરેંજ  એલર્ટ
Rain Forecast: રાજ્યમાં ભારે વરસાદની ચેતવણી, ,આ 6 જિલ્લામાં રેડ તો 12 જિલ્લામાં અપાયું ઓરેંજ એલર્ટ
મિડકેપ શેરોમાં ઉછાળાને પગલે શેરબજાર તેજી સાથે બંધ, BSE માર્કેટ કેપ રૂ. 455 લાખ કરોડને પાર
મિડકેપ શેરોમાં ઉછાળાને પગલે શેરબજાર તેજી સાથે બંધ, BSE માર્કેટ કેપ રૂ. 455 લાખ કરોડને પાર
Embed widget