શોધખોળ કરો
પીએમ કિસાન યોજનાનો ફાયદો લેવા જરૂર કરો આ કામ, નહી તો અટકી જશે આગામી હપ્તો
પીએમ કિસાન યોજનાનો લાભ મેળવવા માટે ખેડૂત ભાઈઓએ ઈ-કેવાયસી કરાવવું ફરજિયાત છે. જો તમે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના લાભાર્થી છો, તો ખેડૂતો તેને ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતે કરાવી શકે છે
પ્રતિકાત્મક તસવીર
1/7

પીએમ કિસાન યોજનાનો લાભ મેળવવા માટે ખેડૂત ભાઈઓએ ઈ-કેવાયસી કરાવવું ફરજિયાત છે. જો તમે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના (PM કિસાન યોજના) ના લાભાર્થી છો, તો ખેડૂતો તેને ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતે કરાવી શકે છે તો તમારા માટે કેટલીક બાબતો જાણવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ યોજના દ્વારા સરકાર દ્વારા ખેડૂતોને આર્થિક સહાય આપવામાં આવે છે.
2/7

પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ સરકાર ખેડૂતોને દર વર્ષે 6 હજાર રૂપિયાની આર્થિક સહાય પૂરી પાડે છે, જે ત્રણ હપ્તામાં (રૂ. 2-2 હજાર) આપવામાં આવે છે.
Published at : 28 Nov 2024 02:48 PM (IST)
આગળ જુઓ





















