શોધખોળ કરો

Pulses Price: નહીં વધે તુવેર, અડદની દાળના ભાવ, કિંમત નિયંત્રણમાં લેવા માટે સરકારે ભર્યું આ મોટું પગલું

આગામી દિવસોમાં તુવેર દાળના ભાવમાં વધારો થવાની સંભાવના છે. આથી કેન્દ્ર સરકાર દાળના ભાવને અંકુશમાં લેવા માટે મોટું પગલું ભરવા જઈ રહી છે.

Pulses Price In India: કેન્દ્ર સરકાર દેશમાં ઘઉં, કઠોળ અને તેલીબિયાંના ભાવને અંકુશમાં લેવા માટે સતત પગલાં લઈ રહી છે. તાજેતરમાં જ્યારે ઘઉંના ભાવમાં વધારો થયો હતો ત્યારે તેની અસર સામાન્ય માણસના રસોડામાં જોવા મળી હતી. લોકોની મુશ્કેલી જોઈને કેન્દ્ર સરકારે ઘઉંની નિકાસ પર પ્રતિબંધ મુક્યો હતો. જો કે આગામી દિવસોમાં ઘઉંની નિકાસમાં રાહત જોવા મળી શકે છે. તે જ સમયે, કેન્દ્ર સરકાર કિંમતોને નિયંત્રિત કરવા માટે મોટી માત્રામાં કઠોળની આયાત કરશે. તેનાથી સ્થાનિક બજારમાં દાળના ભાવને નિયંત્રિત કરવામાં મદદ મળશે.

10 લાખ ટન તુવેર દાળની આયાત કરવામાં આવશે

આગામી દિવસોમાં તુવેર દાળના ભાવમાં વધારો થવાની સંભાવના છે. આથી કેન્દ્ર સરકાર દાળના ભાવને અંકુશમાં લેવા માટે મોટું પગલું ભરવા જઈ રહી છે. કેન્દ્ર સરકારે લગભગ 10 લાખ ટન સારી ગુણવત્તાની તુવેર દાળની નિકાસ કરવાની યોજના બનાવી છે. તાજેતરમાં કેબિનેટ સચિવના સ્તરે બોલાવવામાં આવેલી વરિષ્ઠ અધિકારીઓની બેઠકમાં આ અંગે ચર્ચા કરવામાં આવી હતી.

આટલા લાખ ટન અડદ દાળની આયાત કરવામાં આવશે

સ્થાનિક વપરાશનું સંચાલન કરવા માટે, કેન્દ્ર સરકાર વિદેશમાંથી પણ મોટી માત્રામાં અડદ દાળની આયાત કરશે. ડિસેમ્બર 2022માં લગભગ 2 લાખ ટન અડદ દાળની આયાત કરવામાં આવી છે. કેન્દ્ર સરકાર ઘરેલુ ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા માટે 10 લાખ ટન અડદ દાળની આયાત કરશે. આના કારણે દેશમાં દાળના પુરવઠામાં કોઈ સંકટ નહીં આવે. કેન્દ્ર સરકારે આ અંગે આગોતરી યોજના પણ તૈયાર કરી છે. ભારતમાં મોટાભાગના અડદની દાળ પૂર્વ આફ્રિકન દેશોમાંથી અને કેટલીક મ્યાનમારમાંથી આવે છે. અડદ દાળની આયાતને 31 માર્ચ, 2024 સુધી ઓપન જનરલ લાઇસન્સ હેઠળ લાવવામાં આવી છે.

અડદ, તુવેરનું ઉત્પાદન ઘટી શકે છે

કૃષિ મંત્રાલયે અડદ, તુવેર દાળ અંગે પ્રાથમિક અંદાજ રજૂ કર્યો છે. પાક વર્ષ 2022-23 (જુલાઈ-જૂન)માં અડદનું ઉત્પાદન ગયા વર્ષના 43.4 લાખ ટનથી ઘટીને 38.9 લાખ ટન થઈ શકે છે. ગુલબર્ગા વિસ્તારોમાં (કર્ણાટક) હવામાન અને દુષ્કાળની ઝપેટમાં પાક આવી ગયો છે. જેના કારણે તુવેર દાળના ઉત્પાદનમાં ઘટાડો જોવા મળી શકે છે. જેના કારણે કેન્દ્ર સરકારે તુવેરની નિકાસ કરવાનું આયોજન કર્યું છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

દિલ્હી-NCRમાં ભૂકંપના આંચકા અનુભવાયા, ડરના કારણે ઘરની બહાર નીકળ્યા લોકો
દિલ્હી-NCRમાં ભૂકંપના આંચકા અનુભવાયા, ડરના કારણે ઘરની બહાર નીકળ્યા લોકો
'કપાઈ ગયા, દબાઈ ગયા, મરી ગયા...' નવી દિલ્હી રેલ્વે સ્ટેશન નાસભાગના પ્રત્યક્ષદર્શીએ વર્ણવી ખૌફનાક કહાની
'કપાઈ ગયા, દબાઈ ગયા, મરી ગયા...' નવી દિલ્હી રેલ્વે સ્ટેશન નાસભાગના પ્રત્યક્ષદર્શીએ વર્ણવી ખૌફનાક કહાની
આ વિટામીન સપ્લીમેન્ટના કારણે થઇ શકે છે કેન્સર, જાણો કેવી રીતે વધી રહ્યો છે ખતરો?
આ વિટામીન સપ્લીમેન્ટના કારણે થઇ શકે છે કેન્સર, જાણો કેવી રીતે વધી રહ્યો છે ખતરો?
Mahakumbh: ક્યારે મહાકુંભ જશે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી ? અજય રાયે કરી દીધો મોટો ખુલાસો
Mahakumbh: ક્યારે મહાકુંભ જશે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી ? અજય રાયે કરી દીધો મોટો ખુલાસો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પ્રદૂષણનું પાપી 'પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ'?Hun To Bolish : હું તો બોલીશ : ધર્મના નામે વિવાદો કેમ?Bharuch News: ભરૂચના અંકલેશ્વરમાં કેમિકલ માફિયાઓની કરતૂત, બાકરોલ ગામ પાસેની કેનાલમાં કેમિકલ ઠાલવી ફરારSthanik Swaraj Election: ચૂંટણીમાં લગ્ન બંધનમાં જોડાયા પહેલા અનેક વર-કન્યાએ કર્યું મતદાન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દિલ્હી-NCRમાં ભૂકંપના આંચકા અનુભવાયા, ડરના કારણે ઘરની બહાર નીકળ્યા લોકો
દિલ્હી-NCRમાં ભૂકંપના આંચકા અનુભવાયા, ડરના કારણે ઘરની બહાર નીકળ્યા લોકો
'કપાઈ ગયા, દબાઈ ગયા, મરી ગયા...' નવી દિલ્હી રેલ્વે સ્ટેશન નાસભાગના પ્રત્યક્ષદર્શીએ વર્ણવી ખૌફનાક કહાની
'કપાઈ ગયા, દબાઈ ગયા, મરી ગયા...' નવી દિલ્હી રેલ્વે સ્ટેશન નાસભાગના પ્રત્યક્ષદર્શીએ વર્ણવી ખૌફનાક કહાની
આ વિટામીન સપ્લીમેન્ટના કારણે થઇ શકે છે કેન્સર, જાણો કેવી રીતે વધી રહ્યો છે ખતરો?
આ વિટામીન સપ્લીમેન્ટના કારણે થઇ શકે છે કેન્સર, જાણો કેવી રીતે વધી રહ્યો છે ખતરો?
Mahakumbh: ક્યારે મહાકુંભ જશે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી ? અજય રાયે કરી દીધો મોટો ખુલાસો
Mahakumbh: ક્યારે મહાકુંભ જશે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી ? અજય રાયે કરી દીધો મોટો ખુલાસો
Fastag New Rules: ટોલ ટેક્સ અને ફાસ્ટેગ સંબંધિત નવા નિયમો આજથી લાગુ, હવે બેદરકારી પર વસૂલાશે દંડ
Fastag New Rules: ટોલ ટેક્સ અને ફાસ્ટેગ સંબંધિત નવા નિયમો આજથી લાગુ, હવે બેદરકારી પર વસૂલાશે દંડ
રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ, 18 ફેબ્રુઆરીએ આવશે પરિણામ
રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ, 18 ફેબ્રુઆરીએ આવશે પરિણામ
સોમવારથી FASTag નિયમોમાં ફેરફાર: મુસાફરી પહેલાં જાણી લો, નહીં તો થશે મોટો દંડ
સોમવારથી FASTag નિયમોમાં ફેરફાર: મુસાફરી પહેલાં જાણી લો, નહીં તો થશે મોટો દંડ
‘મોબાઇલ પણ પાપનો ભાગીદાર છે’: મહાકુંભ સંગમમાં યુવકે ફોનને ‘મોક્ષ’ આપવા ડૂબકી લગાવી, video વાયરલ
‘મોબાઇલ પણ પાપનો ભાગીદાર છે’: મહાકુંભ સંગમમાં યુવકે ફોનને ‘મોક્ષ’ આપવા ડૂબકી લગાવી, video વાયરલ
Embed widget

We use cookies to improve your experience, analyze traffic, and personalize content. By clicking "Allow All Cookies", you agree to our use of cookies.