શોધખોળ કરો
અમદાવાદઃ 'તારા પેટમાં મારું બાળક નથી', વતન લઈ જવાનું કહીને પરિવારે શું કર્યું? જાણો વિગત
1/6

અમદાવાદઃ શહેરના ચાંદખેડાની ગર્ભવતી યુવતીને પરિવારજનોએ વતનમાં લઈ જવાનું કહીને ટ્રેનમાંથી નીચે ફેંકી દેઇને હત્યા કરી નાંખતા ભારે ચકચાર મચી ગઈ છે. યુવતીને તેનો પતિ તારા પેટમાં રહેલું બાળક મારું નથી, તેમ કહીને ત્રાસ આપતો હતો. એટલું જ નહીં, યુવતી પર તેના સસરા પણ નજર બગડતાં હતા.
2/6

આ અંગેની વિગતો એવી છે કે, ગોમતીપુરની સિક્યોરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા લાલસિંહ દીવાકરની 25 વર્ષીય દીકરી ટીનાના લગ્ન ચાંદખેડામાં રહેતા અને મૂળ ઉત્તરપ્રદેશના શંકર નામના યુવક સાથે સામાજિક રીત-રિવાજ પ્રમાણે લગ્ન થયા હતા.
Published at : 19 Oct 2018 09:01 AM (IST)
View More




















