શોધખોળ કરો
અલ્પેશ ઠાકોરે શરૂ કર્યા સદભાવના ઉપવાસ, પરેશ ધાનાણી-અમિત ચાવડા લેશે મુલાકાત
1/5

ગાંધી આશ્રમની મુલાકાત દરમિયાન અલ્પેશ ઠાકોરે કહ્યું કે, ગાંધી અને સરદારના ગુજરાતમાં હિંસાનો કોઈ સ્થાન નથી. જે બનાવો બન્યાં છે તે ખૂબ જ દુઃખદ છે. અફવાઓનું બજાર ચાલ્યું અને ગરીબોને લડાવવાનો પ્રયાસ થયો હતો. ગુજરાત ક્યારેય પ્રાંતવાદનો નારો ન આપી શકે.
2/5

Published at : 11 Oct 2018 12:57 PM (IST)
View More





















