શોધખોળ કરો
હાર્દિકના હિંમતનગર-રતનપુરના કાર્યક્રમને મંજૂરી પણ લદાઈ છે કઈ આકરી શરતો, જાણો
1/6

અગાઉ પાટીદાર આંદોલનની ઘેરી અસર પૂર્વના અનેક વિસ્તારોમાં જોવા મળી હતી. વસ્ત્રાલ, રામોલ, નિકોલ, બાપુનગર, ઇન્ડિયા કોલોની, નવા નિકોલ પાટીદારોની વધુ વસતીના કારણે પાટીદાર આંદોલન સંદર્ભે સંવેદનશીલ ગણાવા લાગ્યા છે. જેના કારણે હાર્દિક પટેલના સ્વાગત માટે જનારા પાટીદારો પર વોચ ગોઠવી છે અને પાટીદાર બહુમતી ધરાવતા વિસ્તારોમાં આજે સર્વે કરાયો હતો.
2/6

અમદાવાદઃ પાટીદાર આંદોલનના સ્ફોટક નેતા હાર્દિક પટેલની 6 મહિના બાદ ઘર વાપસી થઈ રહી છે. જેના ભાગરૂપે રતનપુર બોર્ડર પર તેના ભવ્ય સ્વાગતની તૈયારીઓ કરાઈ છે. જોકે હાર્દિકના કાર્યક્રમને લઈને સાબરકાંઠાવહિવટી તંત્રએ કડક વલણ અપનાવ્યું છે.
Published at : 17 Jan 2017 10:19 AM (IST)
View More























