શોધખોળ કરો

કોંગ્રેસે 2 ભૂતપૂર્વ ધારાસભ્યો સહિત 46 નેતા-કાર્યકરોને આપી નોટિસ, જાણો કોને કોને કોંગ્રેસમાંથી તગેડાશે ?

1/7
૩૧ બિરેન્દ્ર કટારિયા-ભરુચ, ૩૨. બાવસિંહ ભાલીયા-મહુવા, ૩૩. જયેશ શેઠ-મહુવા, ૩૪. તૌફિકમિયા ઐમુલા-જૂનાગઢ, ૩૫. જિતેન્દ્ર પરમાર-ખેરાલુ, ૩૬. ગોવિંદ સેનવા-ખેરાલુ, ૩૭. નીતિનકુમાર ચૌધરી-ખેરાલુ, ૩૮. રુપાભાઈ પટેલ-ખેરાલુ, ૩૯. જોઇતાભાઈ પટેલ-ધાનેરા, ૪૦. હિરાભાઈ પટેલ-લુણાવાડા, ૪૧. બાલક્રિષ્ના જિરાલા-વડગામ, ૪૨ ભરત ખંભાળિયા-જૂનાગઢ, ૪૩. અશોકસિંહ વિહોલ-વિજાપુર.
૩૧ બિરેન્દ્ર કટારિયા-ભરુચ, ૩૨. બાવસિંહ ભાલીયા-મહુવા, ૩૩. જયેશ શેઠ-મહુવા, ૩૪. તૌફિકમિયા ઐમુલા-જૂનાગઢ, ૩૫. જિતેન્દ્ર પરમાર-ખેરાલુ, ૩૬. ગોવિંદ સેનવા-ખેરાલુ, ૩૭. નીતિનકુમાર ચૌધરી-ખેરાલુ, ૩૮. રુપાભાઈ પટેલ-ખેરાલુ, ૩૯. જોઇતાભાઈ પટેલ-ધાનેરા, ૪૦. હિરાભાઈ પટેલ-લુણાવાડા, ૪૧. બાલક્રિષ્ના જિરાલા-વડગામ, ૪૨ ભરત ખંભાળિયા-જૂનાગઢ, ૪૩. અશોકસિંહ વિહોલ-વિજાપુર.
2/7
૨૧. અમરસંગ ભાંભોર-ફતેપુરા, ૨૨. રામબાબુ શુક્લા-ગણદેવી, ૨૩. ગોવિંદ પટેલ-ગણદેવી, ૨૪. સિદ્ધાર્થ દેસાઈ-ગણદેવી, ૨૫. નારણ પટેલ-નારણપુરા, ૨૬. મુકેશ પટેલ-ડાંગ, ૨૭. વી. વી. રબારી-દહેગામ, ૨૮. પી. એલ. ચાવડા-દહેગામ, ૨૯. જગતસિંહ ચૌહાણ-દહેગામ, ૩૦. રામાજી ઠાકોર-ગાંધીનગર.
૨૧. અમરસંગ ભાંભોર-ફતેપુરા, ૨૨. રામબાબુ શુક્લા-ગણદેવી, ૨૩. ગોવિંદ પટેલ-ગણદેવી, ૨૪. સિદ્ધાર્થ દેસાઈ-ગણદેવી, ૨૫. નારણ પટેલ-નારણપુરા, ૨૬. મુકેશ પટેલ-ડાંગ, ૨૭. વી. વી. રબારી-દહેગામ, ૨૮. પી. એલ. ચાવડા-દહેગામ, ૨૯. જગતસિંહ ચૌહાણ-દહેગામ, ૩૦. રામાજી ઠાકોર-ગાંધીનગર.
3/7
૧૧. કાળુભાઈ પટેલ-થરાદ, ૧૨. સુરેશ બથવાર-રાજકોટ, ૧૩. રમણ ભાંભોર-દાહોદ, ૧૪. રણજિતસિંહ સોલંકી-હિંમતનગર, ૧૫. વિપુલ પટેલ-હિંમતનગર, ૧૬. ગોપાલસિંહ રાઠોડ-હિંમતનગર, ૧૭. દર્શનાબહેન જોશી-ભાવનગર, ૧૮. ગીતાબહેન મેર-ભાવનગર, ૧૯. કિશોરસિંહ રાઠોડ-લુણાવાડા, ૨૦. મણીબહેન ડામોર-સંતરામપુર.
૧૧. કાળુભાઈ પટેલ-થરાદ, ૧૨. સુરેશ બથવાર-રાજકોટ, ૧૩. રમણ ભાંભોર-દાહોદ, ૧૪. રણજિતસિંહ સોલંકી-હિંમતનગર, ૧૫. વિપુલ પટેલ-હિંમતનગર, ૧૬. ગોપાલસિંહ રાઠોડ-હિંમતનગર, ૧૭. દર્શનાબહેન જોશી-ભાવનગર, ૧૮. ગીતાબહેન મેર-ભાવનગર, ૧૯. કિશોરસિંહ રાઠોડ-લુણાવાડા, ૨૦. મણીબહેન ડામોર-સંતરામપુર.
4/7
આ નેતાઓમાં ૧. રાજુભાઈ દેસાઈ- વિજાપુર, ૨. રાજેન્દ્રસિંહ કુમ્પાવત-ઇડર, ૩.સુરેશ ઠાકોર-ઇડર, ૪.રામભાઈ સોલંકી-ઇડર, ૫.વિશાલ સોલંકી-અસારવા, ૬.કૈલાસ પરમાર-અસારવા, ૭. ગણપત પરમાર-અસારવા, ૮. પરિમલ સોલંકી-અસારવા, ૯. વિરલ કટારીયા-બોટાદ, ૧૦. બચુભાઈ ઝાલાવાડિયા-બોટાદ
આ નેતાઓમાં ૧. રાજુભાઈ દેસાઈ- વિજાપુર, ૨. રાજેન્દ્રસિંહ કુમ્પાવત-ઇડર, ૩.સુરેશ ઠાકોર-ઇડર, ૪.રામભાઈ સોલંકી-ઇડર, ૫.વિશાલ સોલંકી-અસારવા, ૬.કૈલાસ પરમાર-અસારવા, ૭. ગણપત પરમાર-અસારવા, ૮. પરિમલ સોલંકી-અસારવા, ૯. વિરલ કટારીયા-બોટાદ, ૧૦. બચુભાઈ ઝાલાવાડિયા-બોટાદ
5/7
પક્ષમાં રહીને જ પક્ષવિરોધી પ્રવૃત્તિ કરનારા બે પૂર્વ ધારાસભ્યો લુણાવાડાના હિરાભાઈ પટેલ અને ધાનેરાના જોઇતારામ પટેલને કોંગ્રેસ હાઇકમાન્ડે નોટિસ પાઠવી છે. જેમાં લખ્યું છે કે, તમે લોકોએ પક્ષવિરોધી પ્રવૃત્તિઓ કરી છે માટે તમારી સામે શા માટે પગલા નહી લેવા ?
પક્ષમાં રહીને જ પક્ષવિરોધી પ્રવૃત્તિ કરનારા બે પૂર્વ ધારાસભ્યો લુણાવાડાના હિરાભાઈ પટેલ અને ધાનેરાના જોઇતારામ પટેલને કોંગ્રેસ હાઇકમાન્ડે નોટિસ પાઠવી છે. જેમાં લખ્યું છે કે, તમે લોકોએ પક્ષવિરોધી પ્રવૃત્તિઓ કરી છે માટે તમારી સામે શા માટે પગલા નહી લેવા ?
6/7
અમદાવાદઃ ગત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસના સત્તાવાર ઉમેદવારોને હરાવવા માટે ભૂમિકા ભજવનારા કોંગ્રસના ૪૬ નેતાઓ-આગેવાનો સામે કોંગ્રેસ હાઇકમાન્ડે કાર્યવાહી હાથ ધરી છે. આ ૪૪ અગ્રણીઓને કારણદર્શક નોટિસ ફટકારી ખુલાસો માગ્યો છે, જ્યારે અન્ય ત્રણ નેતા પાસેથી પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરતાં રાજીનામા લઈ લેવાયા છે.
અમદાવાદઃ ગત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસના સત્તાવાર ઉમેદવારોને હરાવવા માટે ભૂમિકા ભજવનારા કોંગ્રસના ૪૬ નેતાઓ-આગેવાનો સામે કોંગ્રેસ હાઇકમાન્ડે કાર્યવાહી હાથ ધરી છે. આ ૪૪ અગ્રણીઓને કારણદર્શક નોટિસ ફટકારી ખુલાસો માગ્યો છે, જ્યારે અન્ય ત્રણ નેતા પાસેથી પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરતાં રાજીનામા લઈ લેવાયા છે.
7/7
આ ઉપરાંત ૪૩ નેતાઓને નોટિસ અપાઈ છે. સૂત્રો જણાવે છે કે, કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીની સૂચનાના પક્ષવિરોધી પ્રવૃત્તિ કરનારાઓને શોધી કાઢી કાર્યવાહી શરૂ કરાઇ છે. હવે જો તેઓનો જવાબ સંતોષકારક નહિ મળે તો પક્ષમાંથી પાંચ વર્ષ માટે હાંકી કઢાશે.
આ ઉપરાંત ૪૩ નેતાઓને નોટિસ અપાઈ છે. સૂત્રો જણાવે છે કે, કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીની સૂચનાના પક્ષવિરોધી પ્રવૃત્તિ કરનારાઓને શોધી કાઢી કાર્યવાહી શરૂ કરાઇ છે. હવે જો તેઓનો જવાબ સંતોષકારક નહિ મળે તો પક્ષમાંથી પાંચ વર્ષ માટે હાંકી કઢાશે.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાતમાં વરસાદનું જોર ઘટ્યું: ઉત્તર ગુજરાત અને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં યલો એલર્ટ, બંદરો પર 3 નંબરનું સિગ્નલ યથાવત
ગુજરાતમાં વરસાદનું જોર ઘટ્યું: ઉત્તર ગુજરાત અને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં યલો એલર્ટ, બંદરો પર 3 નંબરનું સિગ્નલ યથાવત
Gujarat Rain: ગુજરાતના 24 ડેમ ઓવરફ્લો, 33 હાઇ એલર્ટ પર,35 તાલુકામાં 40 ઈંચ જેટલો વરસાદ
Gujarat Rain: ગુજરાતના 24 ડેમ ઓવરફ્લો, 33 હાઇ એલર્ટ પર,35 તાલુકામાં 40 ઈંચ જેટલો વરસાદ
ગુજરાતમાં આ સિઝનનો કુલ 64.67% વરસાદ નોંધાયો, દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ 91%થી વધુ મેઘમહેર
ગુજરાતમાં આ સિઝનનો કુલ 64.67% વરસાદ નોંધાયો, દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ 91%થી વધુ મેઘમહેર
ગુજરાતમાં ભારે વરસાદની અસર: 15 ડેમ છલકાયા, 22 હાઈ એલર્ટ પર, રાજ્યના 720થી વધુ રોડ-રસ્તાઓ બંધ
ગુજરાતમાં ભારે વરસાદની અસર: 15 ડેમ છલકાયા, 22 હાઈ એલર્ટ પર, રાજ્યના 720થી વધુ રોડ-રસ્તાઓ બંધ

વિડિઓઝ

Manjalpur Assembly Bypoll Result 2026: માંજલપુરમાં ભાજપનો દબદબો, તમામ રાઉન્ડમાં સતીષ પટેલ આગળ
Mansukh Vasava : ભાજપ સાંસદને કેમ થઈ પોલીસ સાથે તુ-તુ મે-મે?
Ambaji Accident: અંબાજીમાં CNG પમ્પ પર અકસ્માત, ઇકોએ ટક્કર મારતા એકનું મોત
Kheda Home Collapse : ઠાસરામા મકાનની દીવાલ ધરાશાયી, 2ના મોત
Chandipura Virus : રાજ્યમાં ચાંદીપુરા વાયરસથી વધુ એક બાળકનું મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain Forecast: ગુજરાતમાં ફરી ક્યારે આવશે વરસાદનો રાઉન્ડ, અંબાલાલ પટેલે કરી મૂશળધાર વરસાદની આગાહી
Rain Forecast: ગુજરાતમાં ફરી ક્યારે આવશે વરસાદનો રાઉન્ડ, અંબાલાલ પટેલે કરી મૂશળધાર વરસાદની આગાહી
IND vs SL: ઈજાગ્રસ્ત બુમરાહ શ્રીલંકા સામેની ટેસ્ટ સીરિઝમાંથી બહાર, આકિબ નબીને મળ્યું સ્થાન
IND vs SL: ઈજાગ્રસ્ત બુમરાહ શ્રીલંકા સામેની ટેસ્ટ સીરિઝમાંથી બહાર, આકિબ નબીને મળ્યું સ્થાન
મહિલા કુસ્તીબાજોના જાતીય શોષણ કેસમાં બ્રિજભૂષણ શરણ સિંહ નિર્દોષ જાહેર, કોર્ટેનો નિર્ણય
મહિલા કુસ્તીબાજોના જાતીય શોષણ કેસમાં બ્રિજભૂષણ શરણ સિંહ નિર્દોષ જાહેર, કોર્ટેનો નિર્ણય
દારૂના નશામાં પોલીસ કર્મીઓએ ગાળા-ગાળી કર્યાનો ભરૂચના સાંસદ મનસુખ વસાવાનો આરોપ
દારૂના નશામાં પોલીસ કર્મીઓએ ગાળા-ગાળી કર્યાનો ભરૂચના સાંસદ મનસુખ વસાવાનો આરોપ
અમેરિકામાં જંગલમાં લાગી પ્રચંડ આગ, અનેક ઘરો આગની ઝપેટમાં
અમેરિકામાં જંગલમાં લાગી પ્રચંડ આગ, અનેક ઘરો આગની ઝપેટમાં
5 ઓગસ્ટે કર્ક રાશિમાં બનશે બુધાદિત્ય રાજયોગ, 4 રાશિઓને કારકિર્દી અને આર્થિક ક્ષેત્રે મળી શકે છે મોટી સફળતા
5 ઓગસ્ટે કર્ક રાશિમાં બનશે બુધાદિત્ય રાજયોગ, 4 રાશિઓને કારકિર્દી અને આર્થિક ક્ષેત્રે મળી શકે છે મોટી સફળતા
Share Market Today: શેરબજારમાં હરિયાળી, તેજી સાથે ઓપનિંગ, સેન્સેક્સ 78,800ને પાર, નિફ્ટીમાં પણ જોરદાર ઉછાળો
Share Market Today: શેરબજારમાં હરિયાળી, તેજી સાથે ઓપનિંગ, સેન્સેક્સ 78,800ને પાર, નિફ્ટીમાં પણ જોરદાર ઉછાળો
Manjalpur Bypoll Result 2026: માંજલપુર વિધાનસભા પેટાચૂંટણીમાં ભાજપ આગળ, જાણો કોંગ્રેસને કેટલા મળ્યા મત?
Manjalpur Bypoll Result 2026: માંજલપુર વિધાનસભા પેટાચૂંટણીમાં ભાજપ આગળ, જાણો કોંગ્રેસને કેટલા મળ્યા મત?
Embed widget