શોધખોળ કરો
કોંગ્રેસે ક્યા આઠ ધારાસભ્યોને પક્ષમાંથી મારીને તગેડી મૂક્યા, આ ધારાસભ્યોની રાજકીય કારકિર્દી કેમ થઈ શકે છે ખતમ ?
1/7

કોંગ્રેસે રાજયસભાની ચૂંટણી પૂર્ણ થતાંની સાથે જ શિક્ષાત્મક કાર્યવાહીનો સપાટો બોલાવી એ સ્પષ્ટ સંદેશો આપી દીધો હતો કે, પક્ષવિરોધી પ્રવૃત્તિ કરનાર કોઇને પણ સાંખી લેવાશે નહી. રાજયસભાની ત્રણ બેઠકો માટેની યોજાયેલી પ્રતિષ્ઠિત ચૂંટણીમાં એહમદ પટેલ બાહુબલી સાબિત થઇ વિજયી બન્યા હતા.
2/7

કોંગ્રેસની આ શિક્ષાત્મક કાર્યવાહીને પક્ષના વફાદાર અને છેક સુધી સાથે રહેલા ધારાસભ્યોએ બિલકુલ યોગ્ય અને યથાર્થ ગણાવી હતી. વફાદાર ધારાસભ્યોએ રોષ ઠાલવ્યો હતો કે, પક્ષ સાથે ગદ્દારી કરનારા આવા ધારાસભ્યોના કારણે પક્ષની ઇમેજ ખરડાઇ છે અને જનતામાં ખોટો સંદેશો ગયો છે, તેથી આ શિક્ષાત્મક કાર્યવાહી યોગ્ય જ છે.
Published at : 10 Aug 2017 09:58 AM (IST)
View More





















