શોધખોળ કરો

જગન્નાથ મંદિરના મહંતે ભાજપના ભૂષણ ભટ્ટનું પત્તું કાપી ક્યા મુસ્લિમને ખાડિયાની ટિકીટ આપવા કરી ભલામણ ? જાણો વિગત

1/6
ભાજપ મહંતની ભલામણ સ્વીકારે છે કે નહીં તેના પર પણ સૌની નજર છે. ભાજપે અત્યાર સુધી વિધાનસભાની ચૂંટણીમાં એક પણ મુસ્લિમ ઉમેદવારને ટિકીટ નથી આપી. મહંત દિલીપદાસની ભલામણને ધ્યાનમાં રાખીને ભાજપ આ પરંપરા તોડે છે કે નહી તેના પર પણ સૌની નજર મંડાયેલી છે.
ભાજપ મહંતની ભલામણ સ્વીકારે છે કે નહીં તેના પર પણ સૌની નજર છે. ભાજપે અત્યાર સુધી વિધાનસભાની ચૂંટણીમાં એક પણ મુસ્લિમ ઉમેદવારને ટિકીટ નથી આપી. મહંત દિલીપદાસની ભલામણને ધ્યાનમાં રાખીને ભાજપ આ પરંપરા તોડે છે કે નહી તેના પર પણ સૌની નજર મંડાયેલી છે.
2/6
તેમણે લખ્યું છે કે, જમાલપુર ખાડિયા લઘુમતી વિસ્તાર છે તેથી તેમના માટે યોગ્ય વિચાર કરવા ભલામણ છે. રસપ્રદ વાત એ છે કે, મહંતે ભલામણ પત્ર સાથે ઉસ્માનભાઈએ સંઘના મુખ્ય મથકના નિર્માણમાં આપેલા 1 લાખ રૂપિયાના દાનની રસીદ જોડી છે. જમાલપુર ખાડિયામાંથી ભાજપના ભૂષણ ભટ્ટ છેલ્લી ચૂંટણીમાં જીત્યા હતા.
તેમણે લખ્યું છે કે, જમાલપુર ખાડિયા લઘુમતી વિસ્તાર છે તેથી તેમના માટે યોગ્ય વિચાર કરવા ભલામણ છે. રસપ્રદ વાત એ છે કે, મહંતે ભલામણ પત્ર સાથે ઉસ્માનભાઈએ સંઘના મુખ્ય મથકના નિર્માણમાં આપેલા 1 લાખ રૂપિયાના દાનની રસીદ જોડી છે. જમાલપુર ખાડિયામાંથી ભાજપના ભૂષણ ભટ્ટ છેલ્લી ચૂંટણીમાં જીત્યા હતા.
3/6
ભાજપના દિગ્ગજ નેતા અશોક ભટ્ટના પુત્ર ભૂષણ ભટ્ટનો આ વિસ્તારમાં પ્રભાવ છે ત્યારે આડકતરી રીતે મહંતે તેમના સ્થાને મુસ્લિમને ટિકીટ આપવા ભલામણ કરતાં આ મુદ્દો ચર્ચાસ્પદ બન્યો છે. મહંતે ભૂષણ ભટ્ટનું પત્તું કાપીને એક મુસ્લિમ ઉમેદવારને ટિકિટ આપવાની ભલામણ કરી તેના કારણે હિંદુવાદીઓમાં રોષ છે.
ભાજપના દિગ્ગજ નેતા અશોક ભટ્ટના પુત્ર ભૂષણ ભટ્ટનો આ વિસ્તારમાં પ્રભાવ છે ત્યારે આડકતરી રીતે મહંતે તેમના સ્થાને મુસ્લિમને ટિકીટ આપવા ભલામણ કરતાં આ મુદ્દો ચર્ચાસ્પદ બન્યો છે. મહંતે ભૂષણ ભટ્ટનું પત્તું કાપીને એક મુસ્લિમ ઉમેદવારને ટિકિટ આપવાની ભલામણ કરી તેના કારણે હિંદુવાદીઓમાં રોષ છે.
4/6
મહંત દિલીપદાસે જેમની ભલામણ કરી છે તેમનું નામ ઉસ્માનભાઈ ઘાંચી છે. ઉસ્માનભાઈ ઘાંચી હોટેલવાળા તરીકે જાણીતા છે અને જમાલપુર વિસ્તારમાં તે એચ.એસ. હોટલવાલા તરીકે ઓળખાય છે. દિલીપદાસ મહારાજે ભાજપને લખેલા પત્રમાં જણાવ્યું છે કે, ઉસ્માનભાઈ ઘણાં વરસોથી ભાજપની વિચારધારા સાથે સંકળાયેલા છે.
મહંત દિલીપદાસે જેમની ભલામણ કરી છે તેમનું નામ ઉસ્માનભાઈ ઘાંચી છે. ઉસ્માનભાઈ ઘાંચી હોટેલવાળા તરીકે જાણીતા છે અને જમાલપુર વિસ્તારમાં તે એચ.એસ. હોટલવાલા તરીકે ઓળખાય છે. દિલીપદાસ મહારાજે ભાજપને લખેલા પત્રમાં જણાવ્યું છે કે, ઉસ્માનભાઈ ઘણાં વરસોથી ભાજપની વિચારધારા સાથે સંકળાયેલા છે.
5/6
અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીનો માહોલ જામી ગયો છે ને ચૂંટણીમાં ઉભા રહેવા માટે દાવેદારો જોરદાર લોબિઈંગ કરી રહ્યા છે ત્યારે જમાલપુરના એક મુસ્લિમ બિઝનેસમેને ભાજપની ટિકીટ કરવા જે રસ્તો અપનાવ્યો તે ચર્ચાસ્પદ બન્યો છે. આ બિઝનેસમેને જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસ મહારાજ પાસે ભલામણ કરાવી છે.
અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીનો માહોલ જામી ગયો છે ને ચૂંટણીમાં ઉભા રહેવા માટે દાવેદારો જોરદાર લોબિઈંગ કરી રહ્યા છે ત્યારે જમાલપુરના એક મુસ્લિમ બિઝનેસમેને ભાજપની ટિકીટ કરવા જે રસ્તો અપનાવ્યો તે ચર્ચાસ્પદ બન્યો છે. આ બિઝનેસમેને જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસ મહારાજ પાસે ભલામણ કરાવી છે.
6/6
મહંતના ભલામણ પત્રમાં લખાયું છે કે, ઉસ્માનભાઈ ઘાંચી જમાલપુર ખાડિયા વિસ્તારમાં અને અમારા ભદવાન જગન્નાથ મંદિરની તદ્દન નજીક તેઓનું ધંધાકીય સ્થળ ઘણાં વર્ષોથી આવેલું છે. તેઓ એક સારા બિઝનેસમેન તરીકે તેમજ લોકસેવાનાં કામો માટે સ્વચ્છ અને સારી પ્રતિભા ધરાવે છે અને ઉમદા વ્યક્તિ તરીકે ઓળખાય છે.
મહંતના ભલામણ પત્રમાં લખાયું છે કે, ઉસ્માનભાઈ ઘાંચી જમાલપુર ખાડિયા વિસ્તારમાં અને અમારા ભદવાન જગન્નાથ મંદિરની તદ્દન નજીક તેઓનું ધંધાકીય સ્થળ ઘણાં વર્ષોથી આવેલું છે. તેઓ એક સારા બિઝનેસમેન તરીકે તેમજ લોકસેવાનાં કામો માટે સ્વચ્છ અને સારી પ્રતિભા ધરાવે છે અને ઉમદા વ્યક્તિ તરીકે ઓળખાય છે.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Ahmedabad News: અમદાવાદમાં જર્જરિત મકાન ધરાશાયી, એકનું થયું મોત 
Ahmedabad News: અમદાવાદમાં જર્જરિત મકાન ધરાશાયી, એકનું થયું મોત 
AMC હાઉસિંગ કમિટીનો મોટો નિર્ણય: EWS અને LIG આવાસ ભાડે આપ્યા તો થશે ₹50 હજારથી ₹1 લાખનો દંડ!
AMC હાઉસિંગ કમિટીનો મોટો નિર્ણય: EWS અને LIG આવાસ ભાડે આપ્યા તો થશે ₹50 હજારથી ₹1 લાખનો દંડ!
Gujarat Weather: અંબાલાલ પટેલની મોટી આગાહી, રાજ્યમાં આ દિવસે વરસશે ભારે વરસાદ
Gujarat Weather: અંબાલાલ પટેલની મોટી આગાહી, રાજ્યમાં આ દિવસે વરસશે ભારે વરસાદ
સાયબર ફ્રોડનો ભોગ બનેલા નાગરિકોએ હવે નહીં ખાવા પડે પોલિસ સ્ટેશનના ધક્કા, ઘરબેઠા જ નોંધાશે E-Zero FIR
સાયબર ફ્રોડનો ભોગ બનેલા નાગરિકોએ હવે નહીં ખાવા પડે પોલિસ સ્ટેશનના ધક્કા, ઘરબેઠા જ નોંધાશે E-Zero FIR

વિડિઓઝ

Plastic currency India : હવે પ્લાસ્ટિકની નોટ આવશે ચલણમાં, RBIએ આપી મંજૂરી
Rajkot Suicide Case : રાજકોટમાં એક જ પરિવારના 3 સભ્યોનો આપઘાત
Rajkot Crime : રાજકોટમાં યુવકની હત્યા, શું છે કારણ?
Gujarat Rain Forecast : 4 વરસાદી સિસ્ટમ સક્રિય ક્યાં ક્યાં પડશે વરસાદ?
Ahmedabad Home Collapse : અમદાવાદના કાલુપુરમાં મકાન ધરાશાયી, એકનું મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PM Modi Video Ban: પીએમ મોદીના વીડિયો પ્રતિબંધની સજા ભોગવશે ફેસબુક, સરકારે પાઠવ્યું સમન્સ
PM Modi Video Ban: પીએમ મોદીના વીડિયો પ્રતિબંધની સજા ભોગવશે ફેસબુક, સરકારે પાઠવ્યું સમન્સ
Gujarat Rain: ગુજરાતમાં આગામી 7 દિવસ માટે ભારે વરસાદની આગાહી, 4 સિસ્ટમ થઇ સક્રિય
Gujarat Rain: ગુજરાતમાં આગામી 7 દિવસ માટે ભારે વરસાદની આગાહી, 4 સિસ્ટમ થઇ સક્રિય
સરકારી જમીન ફાળવણીની પ્રક્રિયા ઝડપી-સરળ બનાવવા સરકારનો નિર્ણય, જિલ્લા કલેક્ટરો અને DDOની સત્તામાં કર્યો વધારો
સરકારી જમીન ફાળવણીની પ્રક્રિયા ઝડપી-સરળ બનાવવા સરકારનો નિર્ણય, જિલ્લા કલેક્ટરો અને DDOની સત્તામાં કર્યો વધારો
IND vs SL: શ્રીલંકા પ્રવાસ માટે ભારતીય ટેસ્ટ ટીમની જાહેરાત, આ ગુજરાતી ખેલાડીની વાપસી
IND vs SL: શ્રીલંકા પ્રવાસ માટે ભારતીય ટેસ્ટ ટીમની જાહેરાત, આ ગુજરાતી ખેલાડીની વાપસી
Rain Forecast: દેશમાં ધોધમાર વરસાદની આગાહી, પૂર્વ અને ઉત્તર ભારતના રાજ્યોમાં જળબંબાકારની શક્યતા
Rain Forecast: દેશમાં ધોધમાર વરસાદની આગાહી, પૂર્વ અને ઉત્તર ભારતના રાજ્યોમાં જળબંબાકારની શક્યતા
દેશના 14 રાજ્યોમાં આજે ભારે વરસાદનું એલર્ટ, કેટલીય જગ્યાએ પૂર અને ભૂસ્ખલનથી હાલ બેહાલ
દેશના 14 રાજ્યોમાં આજે ભારે વરસાદનું એલર્ટ, કેટલીય જગ્યાએ પૂર અને ભૂસ્ખલનથી હાલ બેહાલ
Parliament Monsoon Session: આજે સંસદમાં એન્ટી પેપર લીક બિલ પર થશે ચર્ચા, વિપક્ષ સરકારને ઘેરવા તૈયાર
Parliament Monsoon Session: આજે સંસદમાં એન્ટી પેપર લીક બિલ પર થશે ચર્ચા, વિપક્ષ સરકારને ઘેરવા તૈયાર
આવક ચાર લાખથી પણ ઓછી છે, તેમ છતાં ભરવું પડશે ITR, ખૂબ કડક છે આ છ નિયમો
આવક ચાર લાખથી પણ ઓછી છે, તેમ છતાં ભરવું પડશે ITR, ખૂબ કડક છે આ છ નિયમો
Embed widget